________________
૧૨
યોગશાસ
આત્મજ્ઞાનથી પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાન ધ્યાન દ્વારા સધાય છે; તેથી સ્થાન આત્માનું હિતકારી છે. (૧૧૩) - ધ્યાન અને સમભાવમાં કેણ વધારે મહત્ત્વનું છે તેવી શંકાને ઉત્તર આચાર્ય નીચેના કલેકમાં આપે છે –
न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद द्वयमन्योन्यकारणम् ॥११४॥
સમભાવ વિના ધ્યાન સંભવતું નથી અને ધ્યાન વિના નિષ્કપ સામ્ય સંભવતું નથી, તેથી બન્ને એકબીજાનાં કારણરૂપ છે. (૧૧૪)
मुहूर्तान्तर्मनःस्थैर्य ध्यान छद्मस्थयोगिनाम् । धय शुक्लं च तवेधा योगरोधस्त्वयोगिनाम् ॥११५।।
(એક જ વિષયમાં) અંતર્મુહૂર્ત પર્યત મનની સ્થિરતા તે છવસ્થ ગીઓનું–અસર્વનું ધ્યાન. તેના બે ભેદ છેઃ (૧) ધર્મધ્યાન, (૨) શુકલધ્યાન. અને જેગોને (સંપૂર્ણ) રોધ કરે તે અગી કેવળીઓનું ધ્યાન. (૧૧૫) _ मुहूर्तात् परतश्चिन्ता तद्वा ध्यानान्तरं भवेत् ।
वह्वर्थसंक्रमे तु स्यादीर्घाऽपि ध्यानसंततिः ॥११६॥
[ જ્યારથી જીવ છદ્મસ્થ મટીને સર્વજ્ઞ થાય છે ત્યારથી વિદેહી બને તે પહેલાં તે સગી સર્વજ્ઞ કહેવાય છે. તે દરમ્યાન તેનામાં દયાનને સંભવ નથી. પરંતુ દેહમુક્ત થવાને સમય આવે છે ત્યારે તે ત્રણે યેગોની પ્રવૃત્તિ રેકે છે. જેને આ રેપ અગી અવસ્થા લાવે છે, તેથી તે અગી સર્વાનું ધ્યાન કહેવાયેલ છે.] .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org