________________
યોગશાસ
વળી કહ્યું છે કે"देवैस्तु भुक्तं पूर्वाह्ने मध्याह्न ऋषिभिस्तथा । अपराह्ने च पितृभिः सायाह्ने दैत्यदानवैः ॥१८॥ “સાવ અક્ષરોમા સવા પુત્ર સુદ ! सर्ववेलां व्यतिक्रम्य रात्रौ भुक्तमभोजनम्" ॥५९॥
હે કુલદીપક યુધિષ્ઠિર ! દેવ, ઋષિમુનિઓ, પિતૃઓ, દેત્ય–દાન અને યક્ષ-રાક્ષસ (અનુક્રમે) સવારે, બપોરે, ઢળતા બપોરે, સાંજે અને સંધ્યા સમયે ભોજન કરે છે, તેથી આ બધી વેળા વટાવીને કરેલું રાત્રિભોજન અભેજન-દુષ્ટરૂપ છે.” (૫૮-૫૯) 'सायं प्रातर्दिजातीनामशनं स्मृतिनोदितम्'
મનુ સ્મૃ. અ. ૨-૬ (ક્ષેપક) अप्रमत्तश्चरेद् भैक्ष्ये सायाहेऽनभिलक्षितः'
યાજ્ઞ. ટ્યૂ. અ. ૩–૫૯ યતિ સાંજે ભિક્ષાર્થે નીકળે ત્યારે ગૃહસ્થોએ તે પહેલાં જમી લીધેલું હોવું જોઈએકારણ કે મનુએ કેવા ઘેર ભિક્ષા માટે જવું તે બતાવતાં કહે છે કે. 'बिधूमे सन्नमुसले व्यङ्गारे भुक्तवज्जने । वृत्ते शरावसंपाते भिक्षां नित्य यतिश्चरेत् ॥
મનું મ્યુ. અ. ૬-૫૬ આના ઉપર ટીકા લખતાં ટીકાકાર શ્રી કુલ્લક ભટ્ટ સ્પષ્ટ લખે છે કે- “તક ટ્રિમરોષમુહૂર્તય જાયતો રક્ષણE” .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org