________________
તૃતીય પ્રકાશ
આયુર્વેદમાં પણ કહ્યું છે કે – "हनाभिपद्मसङ्कोचश्चण्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं सूक्ष्मजीवादनादपि" ॥६०॥
સૂર્યના આથમી જવાથી (શરીરમાં રહેલ) હૃદયકમળ અને નાભિકમળ સંકેચાઈ જાય છે, તેથી, તેમ જ સૂક્ષ્મ જીવે ખવાઈ જાય છે તે કારણે પણ, રાત્રીજન ન કરવું.”(૬૦) संसजज्जीवसङ्घातं भुञ्जाना निशि भोजनम् । राक्षसेम्यो विशिष्यन्ते मूढात्मानः कथं नु ते ॥६१॥
(છતાંય) અનેક જતુઓ (આવીને) પડતાં હોય તેવું રાત્રિભોજન કરનારા મૂઢ માણસને રાક્ષસેથી કેવી રીતે જુદા પાડી શકાય ? (૬૧) वासरे च रजन्यां च यः खादनेव तिष्ठति । शङ्गपुच्छपरिभ्रष्टः स्पष्टं स पशुरेव हि ॥६२॥
રાતદિવસ જે ખા ખા કરે છે, તે શિંગડાં અને પૂંછડા વિનાને પશુ જ છે. (૬૨)
अह्नो मुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजन् । निशाभोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ॥६३।।
રાત્રિભેજનના દોષોને જાણનાર જે માણસ દિવસની શરૂઆતમાં અને અંતમાં બબે ઘડી મૂકીને ભજન કરી લે છે, તે પુણ્યવાન છે. (૬૩)
अकृत्वा नियमं दोषाभोजनादिनभोज्यपि । फलं भजेन नियाजं न वृद्धिर्भाषितं विना ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org