________________
યાગામ
જેવી રીતે વ્યાજની એટલી કર્યા વિના (માત્ર થાપણ મૂકચે) વૃદ્ધિ-વ્યાજ મળતી નથી, તેવી રીતે દિવસે ભેાજન કરી લેનારને પણ રાત્રિભાજનને ત્યાગ કર્યા વિના તેને સ્વાભાવિક લાભ મળતા નથી. (૬૪)
ये वासरं परित्यज्य रजन्यामेव भुञ्जते । ते परित्यज्य माणिक्यं काचमाददते जडाः || ६५॥ જે જડ માણસે દિવસને છેડીને માત્ર રાત્રે ખાય છે, તેઓ માણેકને છેડીને કાચનું ગ્રહણ કરે છે. (૬૫)
૬
सरे सति ये श्रेयस्काम्यया निशि भुञ्जते । ते वपन्त्यूषरे क्षेत्रे शालीन् सत्यपि पल्वले ॥ ६६ ॥ દિવસે અનુકૂળતા હૈાવા છતાં જે કાંઈ કલ્યાણની આશાએ રાત્રે ખાય છે, તેઆ કયારા હોવાં છતાં ખારવાળી જમીનમાં ડાંગર વાવે છે. (૬૬)
उलूककाकमार्जारगृध्रशम्बरशूकराः ।
अहिवृश्चिकगोधाश्च जायन्ते रात्रिभोजनात् ॥ ६७॥
રાત્રિભેાજન કરવાથી મનુષ્યા (આવતા જન્મમાં) ઘુવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભૂંડ, સાપ, વીંછી અને મઘર રૂપે જન્મે છે. (૬૭)
श्रूयते ह्यन्यशपथाननादृत्यैत्र लक्ष्मणः । निशाभोजनशपथं कारितो वनमालया ॥ ६८ ।।
એમ સંભળાય છે કે વનમાલાએ લક્ષ્મણ પાસે બીજા બધા સોગંદ ન લેવરાવીને ‘રાત્રિભેાજનનું પાપ લાગે’ એવા સેાગઢ લેવરાવ્યા. (૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org