________________
તૃતીય પ્રકાશ
પાષધ ત—ત્રીજી' શિક્ષાવ્રત चतुष्प चतुर्थादिकुव्यापार निषेधनम् । ब्रह्मचर्यक्रियास्नानादित्यागः पोषधव्रतम् ॥ ८५ ॥
(આઠમ, ચૌદશ, પૂનમ અને અમાવાસ્યા એ ) ચાર પર્ધામાં ચતુર્થાંદિ–ઉપવાસાદિ તપ, કુપ્રવૃત્તિને ત્યાગ, માચનું પાલન, સ્નાનાદિન ત્યાગ એ જ પાષધત્રત · નામનું ત્રીજું શિક્ષાવ્રત છે.
6
गृहिणोऽपि हि धन्यास्ते पुण्यं ये पोषधव्रतम् । दुष्पालं पालयन्त्येव यथा स चुलनीपिता ॥ ८६ ॥
(ગૃહસ્થાવસ્થામાં) પાળવું મુશ્કેલ એવું પવિત્ર પેાષધવ્રત જે ગૃહસ્થા ચુલનીપિતાની પેઠે પાળે જ છે તેમને ધન્ય છે. (૮૬)
અતિથિસવિભાગ—ચેાથુ શિક્ષાત્રત दानं चतुर्विधाहारपात्राच्छादनसद्मनाम् । अतिथिभ्योऽतिथिसंविभागवतमुदीरितम् ॥८७॥
૭૧
ચાર પ્રકારના આહાર, પાત્રા, વસ્ત્ર, મકાન વગેરે અતિથિને—સાધુસાધ્વીઓને આપવું તે અતિથિસ વિભાગ નામનું ચેાથું શિક્ષાવ્રત કહેવાય છે. (૮૭)
पश्य सङ्गमको नाम सम्पदं वत्सपालकः । चमत्कारकरीं प्राप मुनिदानप्रभावतः ||८८ ||
જુએ ‘સગમ' નામના ગોવાળિયા મુનિને દાન કરવાના પ્રભાવથી ચમત્કારી સોંપત્તિને પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org