________________
ચાગ
[ જીવનના આદર્શ ]
આ સંસારમાં અનાદિ કાળથી વિચારકેાની એ પર પરાએ ચાલતી આવી છે: એક જડવાદીએની આધિભૌતિક; અને બીજી આત્મવાદીઓની આધ્યાત્મિક. બન્નેએ આ ચરાચર વિશ્વને સમજવાને પ્રયત્ન કરેલ છે અને વિશ્વદશ ન ઉપરથી સુખ સંબધી પેાતાના સામાન્ય સિદ્ધાંતા કુલિત કરેલ છે. તે એ કે પ્રાણીઆલમમાં કીડીથી કુંજર સુધીનાં સૌ નાનાંમેટાં પ્રાણીઓમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ માટેની રુચિ અને પ્રવૃત્તિ તથા અપ્રિય વસ્તુને દૂર કરવા માટેની રુચિ અને પ્રવૃત્તિ દેખાય છે. તેથી સુખ, શાંતિ, અનુકૂળતા સૌને પ્રિય છે અને દુઃખ, અશાંતિ, પ્રતિકૂળતા સૌને અપ્રિય છે.
પરંતુ સુખની કલ્પના અને વ્યાખ્યામાં અન્ને પરંપરા જુદી પડે છે. ભૌતિક પર’પરાને અનુયાયી માને છે કે ઇન્દ્રિયસુખ એ જ સાચું સુખ છે, તેને મેળવવા કરાતા પ્રયત્ના વખતે નીતિ-અનીતિના ખ્યાલ આવશ્યક નથી, કે પાપપુણ્યની દીવાલાને ખડી કરવાની જરૂર નથી; જ્યારે આધ્યાત્મિક પરંપરાના અનુયાયીને આદશ ઐહિક સુખ નથી; તે તેા આત્માના પરિપૂર્ણ વિકાસમાં માને છે. આ પરિપૂર્ણ વિકાસજન્ય સુખની સામે ઐહિક સુખ અતિગૌણ હાય છે, તેથી તે સ્વપર ઐહિક સુખ માટે પ્રયત્ન કરતા હાવા છતાં તેને પ્રાપ્ત કરવા હિંસા, અસત્ય કે ચારી જેવા અથવા દગા, દંભ કે દાનવતા જેવા દુગુ ણાનું સેવન કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org