________________
૪૪
ચામશાસ
આ રીતે સત્યવચન ાવા છતાંય બીજાને નુકસાન કરનારુ વચન કહેવાથી તે ગતિને પામ્યા.
કિ—૨૭૨
પાટલીપુત્ર નામના નગરમાં મૂળદેવ નામના રાજા રાજ્ય કરતા હતા. તેના રાજ્યમાં મડિક નામના એક ચાર રોજ ચારી કરતા પણ પકડાતા નહિ. લેાકેાની ફરિયાદો અને કાટવાળની અશક્તિ સાંભળી રાજા પાતેજ વેશપલટો કરી ચારની શેાધમાં નીકળ્યેા. રાજા બધાં શ કાસ્થાનાામાં ફરી વળ્યે, પણ ચારના ભેટા થયા નહિ. છેવટે થાકીને એક પુરાણા મંદિરના ખંડેરમાં જઈ સૂઈ ગયા. અકસ્માત્ ચાર ત્યાંથી પસાર થયા, અને રાજાના પગ સાથે ભટકાયા. ચેારે ચમકીને પૂછ્યું, તું કોણ છે? રાજાએ જવાબ આપ્યા, હું ભિખારી છું. ચારે તેને ત્યાંથી પેાતાની સાથે લીધે. શહેરમાં જઈ તેણે ખાતર પાડ્યુ. અને બધા માલ મૂળદેવને માથે મૂકથો, ત્યાંથી બન્ને જણા ચારની છૂપી ગુફામાં ગયા. ત્યાં માલ ઉત્તરાવી ગુફામાં રહેતી પેાતાની બહેનને રાજાના પગ ધાવા કહ્યુ'. સંકેત મુજબ બહેન, પગ ધાવાને બહાને રાજાને કૂવામાં ફ્રેંકી દેવા કૂવા પાસે લઈ ગઈ. પણ રાજાનાં રૂપ અને ચિહ્નો જોઈ તે માહિત થઈ ગઈ, તેથી તેણીએ રાજાને કૂવામાં ફૂંકવાને બદલે નસાડી મૂકો; ખીજે દિવસે રાજાએ તેને શહેરમાં વજ્ર વણવાનું કામ કરતા જોયે.. એટલે પાછળથી તેને પેાતાની પાસે એલાવી મગાન્યા, અને તેને શ ંકા ન આવે એવી રીતે તેની બહેન સાથે પરણવાની માગણી કરી. મડિકે માગણી મંજૂર રાખી અને રાજાએ તેને વડા પ્રધાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org