________________
ગિશાસ્ત્ર
(૫) મિથ્યાદષ્ટિસંસ્તવ–મિથ્યાદષ્ટિવાળાને સંસર્ગ–પરિચય.
(૧૭) પાંચ અણુવ્રતો विरतिं स्थूलहिंसादेविविधत्रिविधादिना ।
अहिंसादीनि पश्चाणुव्रतानि जगदुर्जिनाः ॥१८॥
(જેને મિથ્યાદષ્ટિએ પણ હિંસા રૂપે કહે તેવી સર્વ સ્વીકૃત) સ્થલ હિંસા, (સ્થૂલ) અસત્ય વગેરેથી (કરવા, કરાવવા રૂ૫) બે કરણ અને (મન, વચન તથા કાયા રૂ૫) ત્રણ યોગ વડે નિવૃત્ત થવું તેને જિનેશ્વરેએ અહિંસાદિ એટલે કે અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ અણુવ્રત –ગૃહસ્થ માટેનાં નાનાં વ્રત–કહેલ છે. (૧૮)
पगुकुष्ठिकुणित्वादि दृष्ट्वा हिंसाफलं सुधीः ।
निरागस्त्रसजन्तूनां हिंसां सङ्कल्पतस्त्यजेत् ॥१९॥ - પાંગળાપણું, કેઢિયાપણું, ઠંડાપણું વગેરે હિંસાનાં ફળરૂપ સમજીને બુદ્ધિમાન પુરુષ નિરપરાધી ત્ર-જંગમપ્રાણીઓની હિંસાને સંકલ્પથી (પણ) ત્યાગ કરે અર્થાત્ હિંસાને સંકલ્પ સરખો પણ ન કરે. (૧૯) आत्मवत् सर्वभूतेषु मुखदुःखे प्रियाप्रिये । चिन्तयन्नात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥२०॥
પિતાની પેઠે બધાં પ્રાણીઓને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એમ વિચાર કરતે (બુદ્ધિમાન) પિતાને ન ગમતી હિંસા બીજા પ્રત્યે પણ ન આચરે. (૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org