________________
તૃતીય પ્રકાશ
કરવા જેવી વાતોને પ્રકાશિત કરવી તે અથવા બે માણસે વચ્ચે પ્રીતિ ઘટે અને કલેશ થાય
એ હેતુસર એકબીજાની ચાડી ખાવી તે. (૪) વિશ્વસ્તમંત્રભેદ–પિતાના ઉપર વિશ્વાસ રાખતાં સ્ત્રી,
મિત્ર વગેરેની ખાનગી વાતે ખુલ્લી કરી દેવી તે. (૫) કૂટ લેખોટા દસ્તાવેજો કરવા અથવા દસ્તાવેજોના
અક્ષરોમાં કે મહારમાં ફેરફાર કરે તે. (૯૧)
અસ્તેયવ્રતના અતિચારે स्तेनानुज्ञा तदानीतादानं द्विड्राज्यलङ्घनम् ।
प्रतिरूपक्रिया मानान्यवं चास्तेयसंश्रिताः ॥९२॥ (૧) સ્નેનાનુજ્ઞાચરને ચોરી કરવામાં પ્રેરણા આપવી અથવા
ચારી માટેનાં ઓજાર આપવા કે વેચવાં તે. (૨) તદાનીત આદાન–ારે આણેલી વસ્તુ લેવી કે ખરીદવી તે. (૩) દ્વિરાજ્યલંઘન—બે રાજ્યોએ કરેલ દાણુવ્યવસ્થાને
ભંગ કરવા દુશ્મન રાજ્યની હદ ઓળંગવી તે. (૪) પ્રતિરૂપ ક્રિયા--સાચી વસ્તુ બતાવીને બેટી બનાવટી
વસ્તુ આપવી અથવા સારી વસ્તુ બતાવી નરસી
વસ્તુ આપવી તે. (૫) માનાન્યત્વ–ખેટાં તેલ-માપ દ્વારા વધુ લેવું અને
ઓછું દેવું તે. (૨)
બ્રહ્મચર્યવ્રતના અતિચારે इवरात्तागमोऽनात्तागतिरन्यविवाहनम् । मदनात्याग्रहोऽनङ्गक्रीडा च ब्रह्मणि स्मृताः ॥१३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org