________________
હર્
યાગશાસ
ત્યારે બળદ વગેરે પેાતાની ગરદન, થાંભલાની સાથે ધસે તેમ, મારી સાથે કૌરે ઘસશે ? (૧૪૩)
वने पद्मासनासीनं क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽग्रास्यन्ति वक्त्रे मां जरन्तो मृगयूथपाः ? ॥ १४४ ॥
વનમાં પદ્માસન વાળીને બેઠા હાઉ અને ખેાળામાં મૃગનાં બચ્ચાં આવીને બેઠાં હોય તે વખતે વૃદ્ધ મૃગપતિઓ (જેએ બીજાનેા ઓછામાં ઓછા વિશ્વાસ રાખનારા હોય છે તેએ પણ) મારા મેાહાને કચારે સૂઘશે ? (૧૪૪)
शत्रौ मित्रे तृणे स्त्रैणे स्वर्णेश्मनि मणौ मृदि ।
मोक्षे भवे भविष्यामि निर्विशेषमतिः कदा ? ॥१४५॥ શત્રુ, મિત્ર, તૃણુ, સ્રીસમૂહ, સુવર્ણ, પથ્થર, મણિ, માટી, મેાક્ષ, સંસાર—એ બધાં ઉપર હું સમબુદ્ધિવાળા કયારે ખનીશ ? (૧૪૫)
अधिरोढुं गुणश्रेणिं निःश्रेणीं मुक्तिवेश्मनः । परानन्दलताकन्दान् कुर्यादिति मनोरथान् ॥१४६॥
આ પ્રમાણે પરમ આનંદના કદરૂપ-મૂળરૂપ મના રથાને, (શ્રાવકે) મુક્તિરૂપી નિસરણી સમી ગુણસ્થાનાની પંક્તિ ઉપર ચઢવા સારુ, સેવવા. (૧૪૬)
इत्याहोरात्रिकीं चर्यामप्रमत्तः समाचरन् । यथावदुक्तवृत्तस्थो गृहस्थोऽपि विशुध्यति ॥ १४७॥
આ પ્રમાણે દિવસ-રાતની ચર્ચાને અપ્રમાદીપણે આચર નાર તથા શાસ્ત્રોમાં કહેલી પ્રતિમાએ રૂપી સર્તનને સદ્ધિ પૂર્ણાંક સેવનાર ગૃહસ્થ પણ પાપને ક્ષય કરી શકે છે. (૧૪૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org