________________
તૃતીય પ્રકાશ
સંલેખના सोऽथावश्यकयोगानां भङ्गे मृत्योरथागमे । कृत्वा संलेखनामादौ प्रतिपद्य च संयमम् ॥१४८॥ जन्मदीक्षाज्ञानमोक्षस्थानेषु श्रीमदहताम् । तदभावे गृहेऽरण्ये स्थण्डिले जन्तुवर्जिते ॥१४९॥ त्यक्त्वा चतुर्विधाहारं नमस्कारपरायणः । आराधनां विधायोच्चैश्चतुःशरणमाश्रितः ॥१५०॥ इहलोके परलोके जीविते मरणे तथा । त्यक्त्वाशंसां निदानं च समाधिसुधयोक्षितः ॥१५॥ परीषहोपसर्गेभ्यो निर्भीको जिनभक्तिभाक् । . प्रतिपद्येत मरणमानन्दः श्रावको यथा ॥१५२।।
પછી જ્યારે તે શ્રાવક આવશ્યક કર્મો કરવાને અસમર્થ થઈ જાય, અથવા (તેનું) મરણ સમીપ આવી પહોંચે ત્યારે તેણે તીર્થકરેના જન્મસ્થાને, દીક્ષાસ્થાને, જ્ઞાન કે મેક્ષના સ્થાને જઈને અથવા તેને સ્થાને જવું શક્ય ન હોય તે ઘરમાં કે વનમાં જતુરહિત સ્થળમાં જઈને (શરીર તથા કષાયેને પાતળાં પાડવા રૂપી) સંલેખના વ્રત (સંથારા) ધારણ કરવું; અને (જે તેને દીક્ષા અંગીકાર કરવી હોય તે ઈન્દ્રિયને હાસ થયા) પહેલાં સંયમ અંગીકાર કરીને પછી ઉપર મુજબ સંથારે કરે. ત્યાં તેણે ચાર પ્રકારના આહારેને ત્યાગ કરીને પંચ પરમેષ્ઠીનાં સ્તુતિ-સ્મરણેમાં તત્પર રહેવું તથા ચારે શરણુને પ્રકટ રીતે આશ્રય લે એટલે કે “હું અરિહંત દેવને શરણે જાઉં છું, સિદ્ધોને શરણે જાઉં છું, સાધુઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org