________________
તૃતીય પ્રકાશ સાધુઓ છે તેવા શ્રાવકપણાની કયે ડાહ્યો માણસ પ્રશંસા ન કરે ? (૧૩૯)
શ્રાવકના મનોરથ जिनधर्मविनिर्मुक्तो मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि जिनधर्माधिवासितः ॥१४॥
અરે ! હું જેનધર્મને ઉપાસક (રહેવા) દાસ કે ગરીબ માણસ તરીકે રહું, પરંતુ જૈનધર્મ વિનાને ચકવતી પણ હું ન બનું. (૧૪૦) त्यक्तसङ्गो जीर्णवासा मलक्लिन्नकलेवरः । भजन माधुकरी वृत्तिं मुनिचर्या कदाश्रये ? ॥१४१॥
હું સાધુઓની રહેણીકરણીને કયારે આચરી શકીશ કે જેમાં હું બધા સંજોગોને તજનાર, ફાટ્યાંતૂટ્યાં કપડાંને પહેરનાર, મેલયુક્ત શરીરને ધારણ કરનાર તથા માધુકરી વૃત્તિથી જીવનનિર્વાહ કરનાર બનું? (૧૪૧)
त्यजन् दुःशीलसंसर्ग गुरुपादरजः स्पृशन् ।' कदाऽहं योगमभ्यस्यन् प्रभवेयं भवच्छिदे ? ॥१४२॥
દુરશીલ પુરુષોને સંસર્ગ ત્યજી, ગુરુચરણોની રજમાં રહી, ચેગને અભ્યાસ કરી આ સંસારને છેદ કરવા હું ક્યારે સમર્થ બનીશ ? (૧૪૨)
महानिशायां प्रकृते कायोत्सर्गे पुरादहिः । स्तम्भवत् स्कन्धकषणं वृषाः कुर्युः कदा मयि ? ॥१४३।। ગાઢ રાત્રિમાં (મું) ગામબહાર કાત્સર્ગ કીધે હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org