________________
થતુ પ્રકાશ
तदवश्यं मनःशुद्धिः कर्तव्या सिद्धिमिच्छता । તવ શ્રુતયમકાયૈઃ મન્યે જાયફ′′નૈ ।।!! માટે મુમુક્ષુએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈ એ. (તે સિવાય) તપ, અધ્યયન, વ્રત જેવા બીજા દેહદમન કરનાર ઉપાયાથી શું ? અર્થાત્ વ્ય છે. (૪૪)
રાગદ્વેષના જય
मनःशुद्धयै च कर्तव्यो रागद्वेषविनिर्जयः । कालुष्यं येन हित्वात्मा स्वस्वरूपेऽवतिष्ठते ॥ ४५॥ મનની શુદ્ધિ માટે રાગ-દ્વેષને (સપૂર્ણ) જય કરવા કે જેથી આત્મા (પાતામાંની) મિલનતા છેાડીને શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય. (૪૫)
आत्मायत्तमपि स्वान्तं कुर्बतामत्र योगिनाम् । रागादिभिः समाक्रम्य परायत्तं विधीयते ॥४६॥
૧૦૫
મનને આત્માને આધીન બનાવવા મથતા યાગીઓનું મન પણ રાગ, દ્વેષ વગેરેના આક્રમણ દ્વારા પરાધીન બની જાય છે. (૪૬)
रक्ष्यमाणमपि स्वान्तं समादाय मनाग् मिषम् । पिशाचा इव रागाद्याभ्छलयन्ति मुहुर्मुहुः ||४७ ||
(કારણ કે) રાગદ્વેષ વગેરે બહાનું મળતાં, (સતત) રક્ષા કરાતા મનને પણ પિશાચની માફક વારવાર છેતરે છે. (૪૭) रागादितिमिरध्वस्तज्ञानेन मनसा जनः ।
अन्धेनान्ध इवाकृष्टः पात्यते नरकावटे ||४८||
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org