SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ગિશા મા ડાહ્યા માણસે પ્રમાદથી-અજાણતાં પણ-અસત્ય ન બોલવું, કારણ કે, પ્રબળ પવનથી મહાવૃક્ષ જેમ તૂટી પડે છે, તેમ અસત્યથી શ્રેયને-કલ્યાણને ભાંગીને ભૂકે થાય છે. (૫૭) असत्यवचनाद्वैरविषादापत्ययादयाः। प्रादुःषन्ति न के दोषाः कुपथ्याद् व्याधयो यथा ॥६८॥ જેમ કુપગ્ય સેવવાથી (બધા) રેગો ઉત્પન્ન થાય છે, તેમ અસત્ય વચનથી વેર વિરોધ, વિષાદ પશ્ચાત્તાપ, અવિ. શ્વાસ વગેરે કયા કયા દેશે પેદા નથી થતા ? (૫૮) निगोदेष्वथ तियक्षु तथा नरकवासिषु । उत्पद्यन्ते मृषावादप्रसादेन शरीरिण ॥५९॥ પ્રાણીઓ અસત્ય બોલવાના ફળરૂપે નિગેદ, પશુ તથા નરનિમાં ઉત્પન્ન થાય છે. (૫૯) ब्रूयाद् भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् । यस्तु ब्रूते स नरकं प्रयाति वसुराजवत् ॥६०॥ (કોઈ પણ પ્રકારના) ભયથી કે ઉપધથી એટલે કે પ્રેમ વા લાલચથી અસત્ય ન બોલવું, જેમ કાલિકાચાર્ય ન બોલ્યા, પરંતુ જે માણસ તેને કારણે) જૂઠું બોલે છે તે વસુરાજાની માફક નરકે જાય છે. (૬૦) न सत्यमपि भाषेत परपीडाकरं वचः। लोकेऽपि श्रूयते यस्मात् कौशिको नरकं गतः ॥६१॥ વળી, સાચું છતાં પારકાને પીડા કરનારું વચન ન બેલવું, કારણ કે લેકેમાં સંભળાય છે કે કૌશિક તાપસ એવું વચન બોલી નરકમાં ગયેલ છે. (૬૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy