________________
વિલાસ ઉપર હોય છે અને તેમને બધી અથડામણે આપોઆપ અદશ્ય થતી દેખાય છે. અસત્ય, ચેરી કે હિંસા દ્વારા ભેગાં કરાતાં વિભવનાં સાધનેને સંગ્રહ હવે નકામો જણાય છે. તથા પરસ્પરને લેશ, ઈર્ષા, દગ, અન્યાય વગેરે અસામાજિક ગુણે પણ અગેચર થાય છે. પરિણામે સંતોષ, સેવા, સદાચાર ને પ્રેમ જેવા ગુણેને સમાજમાં પ્રવેશ થાય છે અને સર્વત્ર શાંતિનું મોજું ફરી વળે છે.
ઈન્દ્રિયસંચમનું બીજું પરિણામ એ આવે છે કે તેમનું શરીર સુદઢ બને છે, મન સ્વસ્થ થાય છે અને સાથે સાથે જ એવી સહજ કુરણ થાય છે કે ઈન્દ્રિય અને મન ઉપર કાબૂ રાખનાર કેઈ સ્વતંત્ર તત્વ હેવું જ જોઈએ. વિચાર કરતાં તેમને જ્ઞાન અને આનંદરૂપ “આત્મા” જે સ્વતંત્ર પદાર્થ જણાય છે અને તેને પ્રાપ્ત કરીને તે અખૂટ આનંદ અને અગાધ જ્ઞાનને લૂટવાના પ્રયત્ન પણ તેઓ શરૂ કરે છે. આ જગજજીવોની અથડામણે ઓછી કરવાને તે દશ્ય જગતમાંથી અદશ્ય જગત તરફ જઈ ચડે છે અને પરિણામે દશ્ય જગતની બધી પ્રવૃત્તિ એક તટસ્થ માણસ તરીકે કરે છે. તેમનામાં કઈ પ્રકારની આસક્તિ હોતી નથી, તેથી તેમને કેઈ જાતના પ્રપંચે પણ કરવા. પડતા નથી.
લેભ અને મેહમૂલક સામ્રાજ્યવાદને, રાષ્ટ્રવાદને, સમાજવાદને કે તેવા જ કેઈ તદ્દન નવા વાદને વિકસાવવા ખાતર અથવા અમુક માણસોના ઇન્દ્રિયસુખની અધિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org