SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ ૧૦૭ रागादिध्वान्तविध्वंसे कृते सामायिकांशुना ।। स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥५३॥ સામાયિકરૂપી સૂર્ય દ્વારા રાગાદિ અંધકારને નાશ થતાં જ ભેગીઓ પિતાનામાં જ પરમાત્માના સ્વરૂપને નિહાળે છે. (૫૩) स्निह्यन्ति जन्तवो नित्यं वैरिणोऽपि परस्परम् । अपि स्वार्थकृते साम्यभाजः साधोः प्रभावतः ॥५४॥ પિતાની જ ખાતર સમત્વનું સેવન કરનાર સાધુના પ્રભાવને કારણે જન્મથી જ વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પરસ્પર પ્રેમ કરે છે. (૫) નિર્મમત્વથી સમત્વપ્રાપ્તિ તથા તે માટે ૧૨ ભાવનાઓનું સેવન साम्यं स्याभिर्ममत्वेन तत्कृते भावनाः श्रयेत् । अनित्यतामशरणं भवमेकत्वमन्यताम् ॥५५।। अशौचमाश्रविधि संवरं कर्मनिर्जराम् । धर्मस्वाख्याततां 'लोकं द्वादशी बोधिभावनाम् ॥५६।। (ઉપર્યુક્ત) સમત્વની પ્રાપ્તિ નિર્મમત્વ દ્વારા થાય છે અને નિમમત્વની પ્રાપ્તિ માટે નીચેની બાર ભાવનાઓને આશ્રય લેવો પડે છે – (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવને, (૩) સંસાર ભાવના, (૪) એકતભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિત્વભાવના, (૭) આસવભાવના, (૮) સંવરભાવના, (૯) નિરાભાવના, (૧૦) ધર્મભાવના, (૧૧) લેકભાવના, (૧૨) બાધિ–સમ્યક્ત્વભાવના. (૫૫–૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy