________________
૧૦૮
ગશાસ અનિત્યભાવના થતત ચાદે જન્મ નોંશ ! निरीक्ष्यते भवेऽस्मिन् ही पदार्थानामनित्यता ॥५७॥
આ સંસારમાં જે સવારમાં હોય છે, તે બપોરના નથી દેખાતું અને જે બપોરે હોય છે, તે રાત્રે નથી દેખાતું આ પ્રમાણે પદાર્થની અનિત્યતા (સર્વત્ર) દેખાય છે. (૫૭)
शरीरं देहिनां सर्वपुरुषार्थनिबन्धनम् । प्रचण्डपवनोद्धतघनाघनविनश्वरम् ॥५८॥
બધા પુરુષાર્થોના કારણભૂત પ્રાણીઓનું (આ) શરીર પ્રચંડ પવનથી વીખરાઈ ગયેલ વાદળાં જેવું વિનાશશીલ
છે. (૫૮)
कल्लोलचपला लक्ष्मीः संगमाः स्वमसंनिभाः । वात्याव्यतिकरोत्क्षिप्ततूलतुल्यं च यौवनम् ॥५९॥
લક્ષ્મી મેજાની માફક ચંચળ છે, (ધન, કુટુંબાદિના) સંગો સ્વમ સમા છે અને જુવાની વળિયાના આઘાતથી ઊડેલા રૂ જેવી છે. (૫૯)
इत्यनित्यं जगदत्तं स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय निर्ममत्वाय चिन्तयेत् ॥६०॥
આ પ્રમાણે તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરનાર મંત્ર સમા વિતરાગભાવની પ્રાપ્તિ માટે જગતના અનિત્ય સ્વરૂપને વિચાર સ્થિર ચિત્તે પ્રતિક્ષણ કરવો. (૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org