________________
પ્રથમ પ્રકાશ
सर्वभावेषु मूर्च्छायास्त्यागः स्यादपरिग्रहः । ચરસતિ ગાયેત મૂર્ચ્છયા વિચ્છિન્નઃ ॥૨૪॥ પ્રમાદને વશ થઈ ત્રસ અને સ્થાવર જીવાને પ્રાણવધ ન કરવા તે અહિંસા વ્રત મનાયું છે. (૨૦)
પ્રિય અને હિતકર હાય એવું સાચુ વચન તે સત્ય નામનું ( બીજી) મહાવ્રત કહેવાય છે; જે વચન સાચું હાવા છતાંય અપ્રિય અને અહિતકર હોય તે સત્ય નથી. (કારણ, તેવા વચનથી દુ:ખ કે પ્રાણવષ થાય છે. ) (૨૧) અણુદીધું કાંઈ પણ ન લેવું તેને અસ્તેય-અચૌય નામનું (ત્રીજી`) મહાવ્રત કહેલું છે; કારણ કે અર્થ એટલે ધનધાન્યાદિ પદાર્થો માણસેાના ખાદ્ય પ્રાણુ છે, તેથી તે અર્થને લઈ લેનારે તેમના પ્રાણ જ હરી લીધા કહેવાય. (એટલે કે ત્રીજું વ્રત પણ અહિંસાનું પાષક છે. ) (૨૨)
દિવ્ય શરીર સાથેના તેમ જ ઔદારિક-સ્થૂલ શરીર સાથેના કામલેાગેને મન, વચન અને કાયા એ દરેકથી ન સેવવા, ન સેવરાવવા કે સેવતાને ન અનુમેદવા. એ રીતે અઢારે પ્રકારના કામલેાગેના ત્યાગ તે (ચેાથુ') બ્રહ્મચત્રત મનાયું છે ( ૨ શરીર X ૩ યાગ × ૩ કરણુ=૧૮ પ્રકાર) (૨૩)
(જડ, ચેતનરૂપ) સવ પદાર્થોમાં આસક્તિને ત્યાગ તે જ (પાંચમું ) અપરિગ્રહ વ્રત અર્થાત્ માત્ર ખાદ્ય પદાર્થાન ત્યાગ એ અપરિગ્રહ વ્રત નથી, કારણ કે ખાદ્ય પદાર્થોના અભાવમાં એટલે કે તેમના ત્યાગ કર્યો હાય છતાં પણુ તેમના ઉપર આસક્તિ હોય તે ચિત્ત ચંચળ રહે છે. (૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org