SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ચોગશાસ બુદ્ધિમાન પુરુષે હેઠે પડી ગયેલુ, ભુલાઈ ગયેલું, ખાવાઈ ગયેલું, (કાઈની માલિકીમાં) રહેલું, થાપણ તરીકે મુકાયેલું કે આહિત–સ ઘરેલુ દાટેલ હાય એવુ પારકાનું ધન અણુદીધું કદી ન લેવું. (૬૬) अयं लोकः परलोको धर्मो धैर्यं धृतिर्मतिः । ૩૮ मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः || ६७ ॥ જે માણસે પારકાનું ધન ચાયું છે, તેણે પોતાના પણ આલાક, પરલેાક, ધ, ધૈય, ધૃતિ-હિંમત, મતિ એ અધુ ચાયુ છે. (૬૭) एकस्यैकं क्षणं दुःखं मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ६८ ॥ જો કાઈ જીવને જાનથી મારવામાં આવે તે તે મર નાર એકલાને જ એક ક્ષણ દુ:ખ થાય છે, પરંતુ (તેનું) ધન ચારી લેવામાં આવે તેા (તેને), તેના પુત્ર, પૌત્ર વગેરે (આખા કુટુંબને) જીવનપર્યંત દુઃખ થાય. (૬૮) चौर्यपापद्रुमस्येह वधवन्धादिकं फलम् । जायते परलोके तु फलं नरकवेदना || ६९ || ચારીરૂપ પાપવૃક્ષનું ફળ આ લેાકમાં જ વધ, બંધનાદિ રૂપે મળે છે અને પરલેાકમાં પણ તેનુ ફળ નરકવેદનારૂપે મળે છે. (૬૯) दिवसे वा रजन्यां वा स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौर्येण नैति स्वास्थ्यं नरः क्वचित् ॥७०॥ ચારી કરવાથી માણસ શલ્ય ભેાંકાયેલા માણસની For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy