________________
ચોગશાસ
બુદ્ધિમાન પુરુષે હેઠે પડી ગયેલુ, ભુલાઈ ગયેલું, ખાવાઈ ગયેલું, (કાઈની માલિકીમાં) રહેલું, થાપણ તરીકે મુકાયેલું કે આહિત–સ ઘરેલુ દાટેલ હાય એવુ પારકાનું ધન અણુદીધું કદી ન લેવું. (૬૬)
अयं लोकः परलोको धर्मो धैर्यं धृतिर्मतिः ।
૩૮
मुष्णता परकीयं स्वं मुषितं सर्वमप्यदः || ६७ ॥
જે માણસે પારકાનું ધન ચાયું છે, તેણે પોતાના પણ આલાક, પરલેાક, ધ, ધૈય, ધૃતિ-હિંમત, મતિ એ અધુ ચાયુ છે. (૬૭)
एकस्यैकं क्षणं दुःखं मार्यमाणस्य जायते । सपुत्रपौत्रस्य पुनर्यावज्जीवं हृते धने ॥ ६८ ॥
જો કાઈ જીવને જાનથી મારવામાં આવે તે તે મર નાર એકલાને જ એક ક્ષણ દુ:ખ થાય છે, પરંતુ (તેનું) ધન ચારી લેવામાં આવે તેા (તેને), તેના પુત્ર, પૌત્ર વગેરે (આખા કુટુંબને) જીવનપર્યંત દુઃખ થાય. (૬૮) चौर्यपापद्रुमस्येह वधवन्धादिकं फलम् ।
जायते परलोके तु फलं नरकवेदना || ६९ ||
ચારીરૂપ પાપવૃક્ષનું ફળ આ લેાકમાં જ વધ, બંધનાદિ રૂપે મળે છે અને પરલેાકમાં પણ તેનુ ફળ નરકવેદનારૂપે મળે છે. (૬૯)
दिवसे वा रजन्यां वा स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौर्येण नैति स्वास्थ्यं नरः क्वचित् ॥७०॥ ચારી કરવાથી માણસ શલ્ય ભેાંકાયેલા માણસની
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org