________________
દ્વિતીય પ્રકાશ
આ પ્રમાણે સ્મૃતિવાક્યાનુસાર પિતૃઓની તૃપ્તિને અથે મૂઢ મનુષ્ય જે હિંસા કરે છે તે પણ તેમની પોતાની) દુર્ગતિનું કારણ બને છે. (૪૭)
यो भूतेष्वभयं दद्याद् भूतेभ्यस्तस्य नो भयम् । यादृग्वितीर्यते दानं तागासाधते फलम् ॥४८॥
(પરંતુ) જે માણસ અન્ય પ્રાણીઓને અભયદાન આપે છે, તેને તેમના તરફથી ભય રહેતું નથી, (કારણ કે) જેવું દાન દેવાય છે તેવું ફળ પમાય છે. (૪૮)
कोदण्डदण्डचक्रासिशूलशक्तिधराः सुराः। हिंसका अपि हा कष्टं पूज्यन्ते देवताधिया ॥४९॥
એ અતિ અફસની વાત છે કે ધનુર્ધારી (શંકર), દંડધારી (યમ), ચક તથા ખધારી (વિષ્ણુ), શૂલધારી (શિવ) અને શક્તિધારી (કાર્તિકેયકુમાર) વગેરે દેવ હિંસક હોવા છતાં દેવત્વબુદ્ધિથી પૂજાય છે. (૪૯) मातेव सर्वभूतानामहिंसा हितकारिणी। अहिंसैव हि संसारमरावमृतसारणिः ॥५०॥ अहिंसा दुःखदावाग्निप्रादृषेण्यघनावली । भवभ्रमिरुगा नामहिंसा परमौषधी ॥५१॥
માતાની માફક અહિંસા સર્વ જીવેની હિતકારિણું છે, અહિંસા જ સંસારરૂપી મભૂમિમાં અમૃતનદી છે; અહિંસા દુઃખરૂપી દાવાગ્નિને બૂઝવવા માટે વર્ષાઋતુનાં (વરસતાં) વાદળાં જેવી છે અને અહિંસા જ ભલામણરૂપ રોગથી પીડાતાને પરમ ઔષધિ છે. (૫૦, ૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org