________________
યોગશાસ
“(માણસ) તલ, ડાંગર, જવ, કાળા અડદ, પાણી કે મૂલફળ (પિતૃઓને) વિધિપૂર્વક આપે તે એક માસ સુધી તૃપ્તિ થાય છે.” (૪૨) " द्वौ मासौ मत्स्यमांसेन त्रीन् मासान् हारिणेन तु । __ औरभ्रणाथ चतुरः शाकुनेनेह पश्च तु ॥४३॥ “goભાસાં છાપાન પદ શ .. ___ अष्टावेणस्य मांसेन रौरवेण नवैव तु ॥४४॥ "दश मासांस्तु तृप्यन्ति वराहमहिषामिषैः ।
રારા #મોરેન માને તુ પાછા "संवत्सरं तु गव्येन पयसा पायसेन तु । वाीणसस्य मांसेन तृप्तिर्दादशवार्षिकी" ॥४६॥
“વળી, તેમને માછલીના માંસથી બે મહિના, હરણના માંસથી ત્રણ મહિના, ઘેટાના માંસથી ચાર મહિના, પક્ષીના માંસથી પાંચ મહિના, બકરાના માંસથી છ મહિના, પૃષતકાબરા મૃગના માંસથી સાત મહિના, “એણ” જાતના મૃગના માંસથી આઠ મહિના, રુરુ જાતિના મૃગના માંસથી નવ મહિના, વરાહ-સૂવર અને પાડાના માંસથી દશ મહિના, સસલા અને કાચબાના માંસથી અગિયાર મહિના, ગાયના દૂધ અને ક્ષીરથી એક વર્ષ અને ઘરડા બકરાના માંસથી બાર વર્ષ સુધી તૃપ્તિ થાય છે.” (૪૩-૪૪-૪૫-૪૬) इति स्मृत्यनुसारेण पितृणां तर्पणाय या।
मृदैविधीयते हिंसा साऽपि दुर्गतिहेतवे ॥४७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org