________________
ગશાસ
दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता। । अहिंसायाः फलं सर्व किमन्यत्कामदैव सा ॥५२॥
દીર્ઘ આયુષ્ય, ઉત્તમ રૂ૫, નીરેગતા અને પ્રશંસા એ બધાં અહિંસાનાં ફળ છે. વધારે શું કહું? અહિંસા તે મને વાંચ્છિત બધુંય આપનારી છે. (૧૨)
સત્યવ્રત मन्मनत्वं काहलत्वं मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्यालीकाधसत्यमुत्सृजेत् ॥५३॥
ન સમજાય એવું બેલ વાપણું, તેતડાપણું, મૂંગાપણું, મોઢાનું રેગિલાપણું–આ બધાને અસત્યનાં ફળરૂપે જાણીને કન્યા સંબંધી અસત્ય વગેરે પ્રકારનાં અસત્યને ત્યાગ કરે જોઈએ. (૫૩)
कन्यागोभूम्यलीकानि न्यासापहरणं तथा । कूटसाक्ष्यं च पश्चेति स्थूलासत्यान्यकीर्तयन् ॥५४॥
(શ્રી જિનેશ્વર પ્રભુએ) નીચેનાં પાંચ સ્થૂલ અસત્ય કહેલાં છે– (૧) કન્યાઅલીક–કેઈ એક કન્યાને બીજી કન્યા તરીકે
કહેવી, નાનીને માટી કહેવી વગેરે પ્રકારે કન્યા સંબંધી અસત્ય બોલવું તે. કન્યાની માફક કુમાર વિષયક અસત્યને પણ આમાં
જ સમાવેશ થાય છે. (૨) ગેઅલક–ગાય સંબંધી અને બીજાં બધાં પશુ
તેમ જ પક્ષી સંબંધી પણ અસત્ય બોલવું તે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org