SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ યાગશાસ પચાવી પડયો હતા. એકદા તેણે મહા સ'હાર કરી યજ્ઞ આરંભ્યા હતા. દરમ્યાન તે કાલકાચાયનાં દર્શને ગયા અને તેમને યજ્ઞનું ફળ પૂછ્યું. સૂરિ વિમાસણુમાં પડવા કે ખરુ કહીશ તે મુશ્કેલીમાં મુકાઈશ અને ખાટું કહીશ તે। મહા અનને ઉત્તેજન મળશે; પરંતુ દયાના સાગર સમા સૂરિએ તરત જ મન સાથે નિર્ણય કર્યો કે મારે સાચું જ કહેવું. તેમણે ઉત્તર આપ્યા કે આવી જીવહિંસા કરવાવાળા માણસા નરકે જાય છે. અનુકૂળ સાંભળવાની વૃત્તિવાળા રાજા આથી બહુ ગુસ્સે થયા, પરંતુ ક્રોધ દબાવીને પૂછ્યુ કે તેની ખાતરી શી ? સૂરિએ જવાબ વાગ્યે. · આજથી સાતમે દિવસે તું કુલીની અંદર પકાવાઈશ અને મરણ પામીશ. તેની નિશાની રૂપે કુભીમાં પડ્યા પહેલાં તારા મુખમાં વિદ્યાના છાંટા પડશે. આ તરફ સામતાએ દત્તના ત્રાસથી ત્રાસી ઊઠીને અંડ કર્યુ... અને પૂના રાજાને બંદીખાનામાંથી બહાર કાઢીને ગાદીએ બેસાડયો. દત્ત નાસી ગયા રસ્તામાં ઘેાડાને ડામલે વિષ્ટામાં પડવાથી છાંટા ઊડવા અને એક છાંટા તેના મુખમાં પડયો. આખરે તે પકડાયા અને આચાર્ય ની આગાહી મુજબ કુંભીમાં પકાવાયા. < વસુરાજ—૨ ૬૦ તે ચેદી દેશના રાજા હતા. તેમણે પેાતાને વિદ્યાભ્યાસ ક્ષીરકખ નામના ઉપાધ્યાય પાસે કર્યાં હતા. તે વખતે ઉપાધ્યાયના પુત્ર પર્યંત તથા નારદમુનિ તેમના સહાધ્યાયી હતા. કાળક્રમે વસુ રાજા થયા અને પર્વત ઉપાધ્યાય થયે.. એકદા નારદમુનિ પર્વતને ત્યાં આવી ચડચા, તે વખતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy