________________
સં પા દ કી ય
જેન જનતા સમક્ષ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા સમર્થ આચાર્યની કૃતિ-યોગશાસ્ત્ર ભાગ ૧લાને અનુવાદ-મૂકતાં મને અતિ આનંદ થાય છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાથીઓના ધાર્મિક અભ્યાસક્રમમાં ઉક્ત ગ્રંથ રાખવામાં આવેલ છે, તેથી વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ અનુવાદ વિદ્યાલયના અધિકારીઓએ સંસ્થા તરફથી જ બહાર પાડવાનો નિર્ણય કર્યો અને એ કામ મને સેંપવામાં આવ્યું. અનુવાદ સારે બનાવવાની મેં યથાશક્ય કેશિશ કરી છે, તેમ છતાં મારે આ સર્વપ્રથમ પ્રયત્ન છે તેથી તેમાં સ્કૂલના જરૂર રહી હશે. શિક્ષકે, વિદ્વાને અને વિદ્યાર્થીઓ તે તરફ મારું ધ્યાન ખેંચશે તે હું તેમને આભારી બનીશ, જેથી ભવિષ્યમાં તે ત્રુટિઓ દૂર થશે, અને સમાજ સમક્ષ સારામાં સારો અનુવાદ રજૂ કરી શકાશે.
માત્ર અનુવાદ તૈયાર કરી ટિપણે નહિ એ અમારી મર્યાદા હતી, તેથી મૂળ લેક અને તેને અનુવાદ આપેલ છે. આ અનુવાદ વિદ્યાથીઓની દષ્ટિએ હેઈને લેકને પ્રાયઃ અક્ષરશઃ અનુવાદ કરવાની કોશિશ કરેલ છે, તથાપિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org