________________
23
ટ
માનજય
विनयश्रुतशीलानां त्रिवर्गस्य च घातकः । विवेकलोचनं लुम्पन मानोऽन्धङ्करणो नृणाम् ॥१२॥
યેગશાસ
માન વિનય, વિદ્યા, શીલ તથા (ધર્મ, અર્થ અને કામ એ) ત્રણેય પુરુષાર્થાના ઘાતક છે. વળી, તે માણસેાના વિવેકચક્ષુને ફાડી નાખનાર અને તેથી તેમને આંધળા કરી સૂકનાર છે. (૧૨)
जातिलाभकुलैश्वर्यबलरूपतपःश्रुतैः ।
कुर्वन् मदं पुनस्तानि हीनानि लभते जनः ॥ १३ ॥ જાતિ, લાભ, કુળ, ઐશ્ર્વય-પ્રભુત્વ, મળ, રૂપ, તપ તથા વિદ્યા-જ્ઞાન એ (આઠ) પ્રકારે મદ કરનાર માણસ એ આઠેયને ઊતરતા પ્રકારનાં પ્રાપ્ત કરે છે. (૧૩) उत्सर्पयन् दोषशाखा गुणमूलान्यधो नयन् । उन्मूलनीय मानद्रस्तन्मादवसरित्प्लवैः ||१४||
તેથી દોષરૂપી ડાળીઓને ઊંચે લઈ જનાર તથા ગુણુરૂપી મૂળને નીચે લઈ જનાર માનરૂપી વૃક્ષને નમ્રતારૂપી નદીના પૂર દ્વારા જડમૂળથી ઉખેડી નાખવું જોઈએ. (૧૪)
સાયાજય
असूनृतस्य जननी परशुः शीलशाखिनः । जन्मभूमिरविद्यानां माया दुर्गतिकारणम् ॥१५॥ માયા અસત્યની જનની છે, શીલવૃક્ષને (છેદનાર) કુહાડી છે, અવિદ્યા-મિથ્યાત્વ-અજ્ઞાનની જન્મભૂમિ છે અને દુર્ગતિનું કારણ છે. (૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org