________________
મતુ પ્રકાશ
૧૧૭
જે ધર્મનું આલંબન લેનારા પ્રાણી ભવસાગરમાં ડૂબતા નથી, તે ધમને જિનેશ્વર દેવાએ સારી રીતે સમજાવેલે છે. (૯૨)
संयमः नृतं शौचं ब्रह्माकिञ्चनता तपः । क्षान्तिर्मार्दवमृजुता मुक्तिश्व दशधा स तु ॥ ९३ ॥
તે ધમ દશ પ્રકારના છેઃ સંયમ, સત્ય, શૌચ=નિર્ધાભતા=અચૌય, બ્રહ્મચર્ય, અકિંચનતા=અપરિગ્રહ=નિમ મત્વ, તપ, ક્ષમા, મૃદુતા=નમ્રતા, ઋજુતા=સરળતા અને ત્યાગ (૯૩) धर्मप्रभावतः कल्पद्रुमाद्या ददतीप्सितम् । गोचरेऽपि न ते यत्स्युरधर्माधिष्ठितात्मनाम् ॥९४॥
ધર્માંના પ્રભાવથી કલ્પવૃક્ષ (ચિંતામણિ, કામધેનુ)વગેરે મનુષ્યને ઇચ્છિત રાવ` પદાર્થો પૂરા પાડે છે, જ્યારે અધમનું આચરણ કરવાવાળાઓને તે (કલ્પવૃક્ષાદ્રિ) નજરે પણ પડતાં નથી. (૯૪)
अपारे व्यसनाऽम्भोधौ पतन्तं पाति देहिनम् । सदा सविधववन्धुर्धर्मोऽतिवत्सलः || ९५||
સદા સમીપ રહેવાવાળા, અનન્ય બન્ધુ સમે, અતિવત્સલ ધર્મ જ અપાર દુઃખસમુદ્રમાં પડતા પ્રાણીને બચાવે છે. (૫) आप्लावयति नाम्भोधिराश्वासयति चाम्बुदः । यन्महीं स प्रभावोऽयं ध्रुवं धर्मस्य केवलः ॥ ९६ ॥
સમુદ્ર પૃથ્વીને ડુબાડતા નથી અને વાદળાં તેને આશ્વાસન-સુખ આપે છે, તેમાં ખરેખર એકમાત્ર ધના
પ્રભાવ છે. (૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org