________________
ભારતના પ્રાચીન ઇતિહાસની ગવેષણામાં અત્યંત ઉપયોગી છે.
રાજા કુમારપાળને અનુલક્ષીને લખાયેલું “યેગશાસ્ત્ર” તે આજ સુધીના યુગવિષયક જેન જેનેતર ગ્રંથોમાં નવી ભાત પાડે છે. જે રોગ તેવી દવા, તેમ જેવી માણસની
ગ્યતા તે તેને ઉપદેશ. કુશળ ગ્રંથકાર હેમચંદ્ર આ ગ્રંથ રચીને કુશળ ગુરુ તરીકેનું પિતાનું સ્થાન ઘણું ઊંચું સાબિત કર્યું છે, તેમ જ પિતે અનુભવી એગી છે એવી ખાતરી કરાવી આપી છે.
વીતરાગસ્તેત્ર” માં તેમનાં નાનાં-મોટાં સ્તોત્રોને સંગ્રહ છે. આ સંગ્રહમાં જ તેમની “અચગવ્યવછેદિકા” અને “અગવ્યવચ્છેદિકા” નામની બત્રીશ બત્રીશ લેકોની બે દાર્શનિક સ્તુતિઓ છે. તેમાં અન્ય ધર્મોના સિદ્ધાંતનું ખંડન અને જૈન ધર્મના સિદ્ધાંતનું ખંડન છે. વિષય અઘરે હોવા છતાંય ભાષાની પ્રસન્નતા અને કાવ્યનું માધુર્ય ઉચ્ચ કેટિનાં છે. ખરેખર, સ્તુતિકાર શ્રી સિદ્ધસેન દિવાકરનું આ સફળ અને વિશિષ્ટ અનુકરણ છે. અત્યારના ગુજરાતના સમર્થ વિદ્વાન આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ કહે છેઃ “શ્રાવિંશિકાઓ અને તેંત્ર સાહિત્યિક દૃષ્ટિએ હેમચંદ્રની ઉત્તમ કૃતિઓ છે. ઉત્કૃષ્ટ બુદ્ધિ અને હૃદયની ભક્તિને એમાં સુભગ સંયોગ છે.”
કદાચ તેમની છેલી કૃતિ તે પ્રમાણમીમાંસા.” આ ગ્રંથ પાંચ અધ્યાયમાં વહેંચાયેલો છે, પણ દુર્ભાગ્યવશ આપણને અત્યાર સુધી તેને ડેઢ અધ્યાય મળી શક્યો છે. આ ગ્રંથ સૂત્રરૂપે છે. તેના ઉપર ટીકા પણ તેમણે પોતે જ લખી છે. લગભગ તેમના બધા મહત્ત્વના ગ્રંથ ઉપર તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org