________________
પટ્ટ
एतन्मांसस्य मांसत्वे निरुक्तं मनुरब्रवीत् "" ॥ २६ ॥
‘માંસ ” શબ્દનું માંસત્વ બતાવવામાં મનુએ એવી વ્યુત્પત્તિ કરી છે કે જેનું ‘માંસ' હું આ જન્મમાં ખાઉં છું ન' તે' ‘માં’-‘મને' પર જન્મમાં ખાશે. (૨૬)
યોગશાસ
मांसास्वादनलुब्धस्य देहिनं देहिनं प्रति । हन्तुं प्रवर्तते बुद्धिः शाकिन्या इव दुर्धियः ||२७||
માંસના ભક્ષણમાં લુબ્ધ થયેલ, દુબુદ્ધિ માણસની બુદ્ધિ શાકિની દેવીની માફક પ્રત્યેક પ્રાણીને મારવા માટે પ્રવર્તે છે, જોડાય છે. (૨૭)
ये भक्षयन्ति पिशितं दिव्यभोज्येषु सत्स्वपि । सुधारसं परित्यज्य भुञ्जते ते हलाहलम् ||२८||
દિવ્ય ભેાજના હૈાવા છતાં જેએ માંસ ખાય છે, તેએ અમૃતરસ છેાડીને હલાહલ વિષ ખાય છે. (૨૮) न धर्मो निर्दयस्यास्ति पलादस्य कुतो दया । पललुब्धो न तद्वेति विद्याद्वोपदिशेन हि ॥ २९ ॥
માંસ ખાનારમાં યા હૈાતી નથી અને દયારહિતમાં ધર્મ હાતા નથી (કારણ કે) પ્રાયઃ માંસલુબ્ધ માણુસ (દયા મૂલક) ધર્માંને જાણતા નથી અને જાણતા હૈાય તે તે તેવા ધર્મના ઉપદેશ આપતા નથી. (૨૯)
}
केचिन्मांसं महामोहादश्नन्ति न परं स्वयम् । देवपित्रतिथिभ्योऽपि कल्पयन्ति यदचरे ॥३०॥
1
૧ મનુસ્મૃતિ, અ. ૫, શ્લોક ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org