SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ તૃતીય પ્રકાશ (૨) વાદુપ્રણિધાન–શબ્દસંસ્કાર વિનાની, અર્થ વિનાની તેમ જ હાનિકારક ભાષા બોલવી તે. (૩) મને દુપ્રણિધાન –કધ, દ્રોહ વગેરે વિકારોને વશ થઈ ચિંતનાદિ મને વ્યાપાર કરે તે. (૪) અનાદર–અનુત્સાહ અર્થાત સામાયિકને વખત થયા છતાં પ્રવૃત્ત ન થવું અથવા તે જેમ તેમ પ્રવૃત્તિ કરવી. (૫) ઋત્યનુપસ્થાપન–એકાગ્રતાને અભાવ અર્થાત્ કરેલ અથવા કરવાના સામાયિકનું વિસ્મરણ. (૧૧૫) દેશાવકાશિકત્રતના અતિચારે प्रेष्यप्रयोगानयने पुद्गलक्षेपणं तथा । રાજુપતિ ૨ ત્રણે ટેશાવશો ? દેશાવકાશિક નામના બીજા શિક્ષાવ્રતના અતિચારો આ પ્રમાણે છે– (૧) પ્રેધ્યપ્રગ–વ્રતધારકે જેટલા પ્રદેશની મર્યાદા કરી હોય તેથી બહાર કામ પડે ત્યારે પોતે ન જતાં નોકરાદિને એકલી ત્યાં બેઠાં કામ કરાવવું તે. (૨) આયન–પિત કરેલ ક્ષેત્રમર્યાદાની બહારથી કઈ વસ્તુની જરૂર પડે ત્યારે પોતે ન જતાં નેકરાદિ દ્વારા તે મંગાવવી તે. (૩) પુદ્ગલક્ષેપણુ–મર્યાદિત ક્ષેત્રની બહાર હોય તેને પિતાની નજીક આવવા સૂચના કરવા માટે કાંકરી, - ઢેકું વગેરે ફેંકવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy