________________
તૃતીય પ્રકાશ
૮૯ (તથા) નિદ્રા પૂરી થતાં જ (વિષયેથી મનને વિમુખ કરવા) સ્થૂલભદ્ર વગેરે સાધુઓએ સ્ત્રી શરીરથી કેવી નિવૃત્તિ લીધી તેને વિચાર કરતે તે સ્ત્રી શરીરના સ્વરૂપનું ચિંતવન કરે. (૧૩૧)
यकृच्छकृन्मलश्लेष्ममज्जास्थिपरिपूरिताः । स्नायुस्यूता बही रम्याः स्त्रियश्चर्मप्रसेविका ॥१३२॥
સ્ત્રીઓ (અંદરથી) યકૃત-માંસપિંડ, શકૃત-વિષ્ટા, મેલ, કફ, મજજા, હાડકાં વગેરેથી ભરપૂર છે, છતાં (ઉપર) સ્નાયુથી બદ્ધ છે તેથી ચામડાની ધમણની માફક (અંદરથી ગંદી અને) બહારથી સુરમ્ય છે. (૧૩૨).
बहिरन्तविपर्यासः स्त्रीशरीरस्य चेद् भवेत् । तस्यैव कामुकः कुर्याद गृध्रगोमायुगोपनम् ॥१३३।।
સ્ત્રી શરીરને અંદરનો ભાગ બહાર આવે અને બહારને અંદર જાય છે તે જ શરીરને ભેગવવા ઈચ્છનાર પુરુષનાં રાતદિવસ ગીધડાં અને શિયાળિયાં વગેરેથી તેનું રક્ષણ કરવામાં જ જાય. (૧૩૩) स्त्रीशस्त्रेणापि चेत् कामो जगदेतजिगीषति । तुच्छपिच्छमयं शस्त्रं किं नादत्ते स मूढधीः ? ॥१३४॥
જે મૂઢમતિ કામદેવ સ્ત્રીશરીરરૂપી (ગંદા) શસ્ત્ર દ્વારા આ જગત્ જીતવા ઈચ્છે છે, તો તે (એકાદ) તુચ્છ પીંછું જ શસ્ત્રરૂપે કેમ નથી સ્વીકારતે? (૧૩૪) :
सङ्कल्पयोनिनानेन हहा ! विश्वं विडम्बितम् । तदुत्खनामि सङ्कल्पं मूलमस्येति चिन्तयेत् ॥१३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org