________________
૩૩
૩
પસાર પણ થયેલા અને તે નિઃસાર લાગવાથી તેમણે છેડી દીધેલ. જૈનાની ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિના વિચાર કરીએ તે તરત સમજાશે કે મેાક્ષપ્રાપક ધ વ્યવહાર જ ચેાગ છે. બુદ્ધે કહ્યું ‘ ચિત્તને પાપ માથી દૂર રાખેા અને કલ્યાણમાગ માં જોડા.’· હેમાચાર્યે પણ પેાતાના યોગશાસ્ત્રમાં તેના નિષેધ કર્યો છે કે પ્રાણાયામથી કાયકલેશ બહુ થાય છે અને પારમાર્થિક હેતુ સધાતા નથી. તેનાથી કેટલીક સિદ્ધિએ સાંપડે છે. પણ મેક્ષ નહિ. તે માટે તેમાં અટવાવાની ગીતાકારે પણ ના કહી છે. ખુદ ગાંધીજીએ કહ્યું છે કે “ આસનાદિ એકલી ક્રિયાથી કર્દી સમત્વને ન પમાય એ સમજી લેવાની જરૂર છે. આસન, પ્રાણાયામાદિ મનને સ્થિર કરવામાં, એકાગ્ર કરવામાં ઘેાડી મદદ કરે, જે તે હેતુથી તે ક્રિયાએ થતી હોય તેા. પણ તે વડે સિદ્ધિએ મેળવવા અને ચમત્કારી જોવાને અર્થે આ ક્રિયાએ કરાય છે, એથી લાભને બદલે હાનિ થતી મે જોઈ છે” પતંજલિ ઋષિએ પણ સિદ્ધિઓમાં અટવાઈ જવાને નિષેધ કર્યો છે.પ
'
આદર્શ અમલ
પરંતુ યાગ જો એક વ્યક્તિને અનુપમ અને શાશ્વત
૧. જીએ સમાધિમા, પૃ. ૧૪. २. अभित्थरेथ कल्याणे पापा
चित्तं निवारये । ધમ્મપદ, પાપવર્ગ, ૧.
૩. જીએ ચેાગશાસ્ત્ર, પ્ર. ૬, ૪. ગીતામેાધ, અધ્યાય ૬, પૃ. ૬૭. ૫. યાગદર્શન, પાદ ૩, ૩૭.
Jain Education International
શ્લેક ૧-૫.
For Private & Personal Use Only
www.jainelibrary.org