________________
યોગશાસ્ત્ર
वश्चकत्वं नृशंसत्वं चश्चलत्वं कुशीलता । इति नैसर्गिका दोषा यासां तासु रमेत कः ॥८४॥
જેમને માયાશીલતા, ક્રૂરતા, ચંચલતા, કુટિલતા એ બધા દેશે સ્વાભાવિક છે તેવી સ્ત્રીઓ સાથે કેણ ક્રીડા કરે? (૮૪)
प्राप्तुं पारमपारस्य पारावारस्य पार्यते । स्त्रीणां प्रकृतिवक्राणां दुश्चरित्रस्य नो पुनः ॥८५॥
અપાર ઉદધિને પાર પામ શક્ય છે, પણ પ્રકૃતિથી વક્ર સ્ત્રીઓના દુરાચરણને પાર પામ અશક્ય છે. (૮૫) नितम्बिन्यः पतिं पुत्रं पितरं भ्रातरं क्षणात् । आरोपयन्त्यकार्येऽपि दुर्वृत्ताः प्राणसंशये ॥८६॥
દુશ્ચરિત્રવાળી સ્ત્રીઓ નજીવા કારણે પિતાના) પતિ, પુત્ર, પિતા કે ભ્રાતાને ક્ષણવારમાં જાનના જોખમમાં ઉતારે છે. (૮૬)
भवस्य बीजं नरकद्वारमार्गस्य दीपिका। शुचां कन्दः कलेमूलं दुःखानां खानिरङ्गना ॥८७॥
સ્ત્રીઓ સંસારનું બીજ છે, નરકદ્વારને માર્ગદર્શક દિપક છે, શોકની જડ છે, કજિયા-કંકાસનું મૂળ છે અને દુઃખની ખાણ છે. (૮૭)
मनस्यन्यद्वचस्यन्यत् क्रियायामन्यदेव हि । यासां साधारणस्त्रीणां ताः कथं सुखहेतवः ॥८८॥
જેના મનમાં કાંઈક હય, વચનમાં તેથી જુદું હોય અને ક્રિયામાં-વર્તનમાં તેથીય જુદુ હોય તેવી વેશ્યાઓ કેવી રીતે સુખહેતુક થઈ શકે? (૮૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org