________________
પકડ
તૃતીય પ્રકાશ
अप्यौषधकृते जग्धं मधु श्वभ्रनिबन्धनम् । भक्षितः प्राणनाशाय कालकूटकणाऽपि हि ॥३९॥
જેમ કાલકૂટ વિષને એક કણ પણ ખાધે હોય તે તે પ્રાણીને નાશ કરે છે, તેમ દવાને કારણે ખાધેલું મધ પણ નરકનું કારણ બને છે. (૩૯)
मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाधन्ते यदास्वादाचिरं नरकवेदनाः ॥४०॥
જે મધના ચાખવાથી દીર્ઘ કાળ સુધી નરકની વેદના ચાખવી પડે છે, તે મધની મધુરતાને તે મૂર્ખ લેકે જ “આ હા હા !” કરી વખાણે છે. (૪૦)
मक्षिकामुखनिष्ठ्यूतं जन्तुघातोद्भवं मधु । अहो पवित्रं मन्वाना देवस्नाने प्रयुञ्जते ॥४१॥
માખીઓના મુખમાંથી નીકળેલા અને જંતુઓના વિનાશમાંથી ઉત્પન્ન થતા મધને પવિત્ર માનનારા માણસે તેને દેવસ્નાન માટે વાપરે એ ખરેખર આશ્ચર્ય છે. (૪૧)
પાંચ ઉદુબર ભક્ષણદેષ उदुम्बरवटप्लक्षकाकोदुम्बरशाखिनाम् । पिप्पलस्य च नाश्नीयात् फलं कृमिकुलाकुलम् ॥४२॥
ઉમરડે, વડ, અંજીર, કાકેદુંબર અને પીપળે એ પાંચ વૃક્ષનાં ફળ અગણિત જંતુઓના સ્થાન રૂ૫ હેવાથી ન ખાવાં. (૪૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org