________________
પટ
પોગરા
જેમાં અંતમુહૂર્ત બાદ અતિ સૂક્ષ્મ જંતુદળ સમૂ છિંમભાવે ઉત્પન્ન થાય છે, તેવું માખણ વિવેકીઓએ ન ખાવું. (૩૪)
एकस्याऽपि हि जीवस्य हिंसने किमचं भवेत् । जन्तुजातमयं तत्को नवनीतं निषेवते ? ॥३५।।
એક જ જીવને વધ કરવામાં કેટલું બધું પાપ લાગે છે! તે પછી જતુઓના સમૂહ રૂપ માખણ કોણ ખાય ? (૩૫)
મધ ખાવામાં રહેલા દે अनेकजन्तुसङ्घातनिघातसमुद्भवम् ।। जुगुप्सनीयं लालावत् कः स्वादयति माक्षिकम् ॥३६॥
અનેક જંતુઓના સમૂહને નાશ કરવાથી ઉત્પન્ન થતું તથા લાળની માફક જુગુપસા-ચીતરી ચઢાવનાર મધ કેણ ખાય ? (૩૬)
भक्षयन्माक्षिकं क्षुद्रजन्तुलक्षक्षयोद्भवम् । स्तोकजन्तुनिहन्तृभ्यः शौनिकेभ्योऽतिरिच्यते ॥३७॥
ડાં પ્રાણું મારનાર ખાટકી કરતાં લાખ (માખીઓ વગેરે) નાનાં જંતુઓના વિનાશમાંથી ઉત્પન્ન થતું મધ ખાનાર માણસ (પાપમાં) વધી જાય છે. (૩૭)
एकैककुसुमक्रोडादसमापीय मक्षिकाः । यद्वमन्ति मधृच्छिष्टं तदनन्ति न धार्मिकाः ॥३८॥
એક એક ફૂલના કોડ-અંતરમાંથી રસ પીને માખે જેનું વમન કરી કાઢે છે, તેવા એઠા મધને ધાર્મિક પુરુષે નથી ખાતા. (૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org