________________
દ્વિતીય પ્રકાશ
परिग्रहमहत्त्वाद्धि मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात् परिग्रहम् ॥ १०७॥
જેમ અતિભારથી વહાણ ડૂબી જાય છે, તેમ અતિ પરિગ્રહુથી પ્રાણી સંસારસમુદ્રમાં ડૂબી જાય છે. (૧૦૭) त्रसरेणुसमोऽप्यत्र न गुणः कोऽपि विद्यते ।
दोषास्तु पर्वतस्थूलाः प्रादुष्यन्ति परिग्रहे ॥ १०८ ॥ પરિગ્રહમાં ત્રસરેણુ-સૂક્ષ્મ રજકણ જેટલે પણ ગુણ નથી, ઊલટા તેમાં પર્વત જેવડા માટા મેટા દ્વેષા પેદા થાય છે. (૧૦૮)
૪૭
सङ्गाद् भवन्त्यसन्तोऽपि रागद्वेषादयो द्विषः । मुनेरपि चच्चेतो यत्तेनान्दोलितात्मनः ॥१०९॥ પહેલાં ન હતા એવા રાગદ્વેષાદિ દુશ્મને સોંગમાંથી-પરિગ્રહમાંથી પેદા થાય છે, કારણ કે તેના પ્રભાવમાં આવેલ મુનિએનાં ચિત્ત પણ ચંચળ અને છે. (૧૦૯)
संसारमूलमारम्भास्तेषां हेतुः परिग्रहः । तस्मादुपासकः कुर्यादल्पमल्पं परिग्रहम् ॥ ११०॥ સંસારનું મૂળ હિંસાદિ પ્રવૃત્તિએ છે અને તે પ્રવૃત્તિએનું મૂળ પરિગ્રહ છે, માટે ઉપાસકે–શ્રાવકે પરિગ્રહને મને તેટલે અલ્પ કરવા. (૧૧૦)
मुष्णन्ति विषयस्तेना दहति स्मरपावकः । रुन्धन्ति वनिताव्याधाः सङ्गैरङ्गीकृतं नरम् ॥ १११ ॥ પરિગ્રહને વશ થયેલા માણસને વિષયરૂપી ચારા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org