SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ-૧ ૧૩૭ લાગ્યું. સવારે ઉન્માદ શમતાં સર્વની શરમને પાર ન રહ્યો. બ્રાહ્મણ તે જંગલમાં જ ચાલ્યા ગયે; અને જેકે રાજા નિર્દોષ હતું છતાં તેના આ વ્યવહારને દુષ્ટ વ્યવહાર માની તેનું વેર લેવાના વિચારો કરવા લાગ્યો. એક વખત જંગલમાં તેણે એક ભરવાડને કાંકરી વડે ઝાડનાં પાન તોડતાં જે. તેની સાથે વાતચીત કરતાં જણાયું કે તે લક્ષ્યવેધી છે. તેથી તેણે રાજાની આંખે ઉડી નાખવા તેને સમજાવ્યું. તે મુજબ ભરવાડે, જ્યારે રાજા શહેરમાં સવારીએ નીકળે ત્યારે, તેની બે આંખે ઉડી નાખી. ભરવાડ પકડાયે. પરંતુ જ્યારે રાજાએ તેની પાસેથી મૂળ હકીકત સાંભળી ત્યારે રાજા રોષથી લાલચોળ થઈ ગયે. તેને આખી બ્રાહ્મણ જાતિ ઉપર છેષ આવ્યું અને તેણે હમેશાં એક થાળી ભરીને બ્રાહ્મણોની આંખો પોતાની પાસે લાવવાને હુકમ કર્યો. મહાન પુરુષના ગુણદોષે પણ મહાન જ હોય છે. માણસમાં જેટલું સામર્થ્ય તેટલી જ સમર્થ તેની સારી અથવા નરસી વૃત્તિ કે પ્રવૃત્તિ. એ રીતે રાજાનાં છેવટનાં વર્ષો અત્યંત અપધ્યાનમાં જવાથી તેની દુર્ગતિ થઈ સુલ તથા કાલસૌકરિ–૨-૩૦ મગધાધિરાજ શ્રેણિકના રાજનગર રાજગૃહમાં કાલસૌકરિક નામને એક કસાઈ રહેતું હતું. તેને સુલસ નામને પુત્ર હતે. પિતા અને પુત્રની વૃત્તિમાં ઘણે ફેર હિતે. પિતા પિતાના ધંધામાં ખૂબ રસપૂર્વક રપ રહેતે હતે. શ્રેણિક રાજાએ તેને એ ધંધે છેડવા ઘણી રીતે સમજા, અનેક ઉપાયે જ્યા, પણ તે બધી મહેનત એળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy