________________
તૃતીય પ્રકાશ
ભાગેાપભોગમાનવ્રતના અતિચાર
सचित्तस्तेन संबद्धः संमिश्रोऽभिषवस्तथा । दुष्पक्वाहार इत्येते भोगोपभोगमानगाः ॥९७॥ (૧) સચિત્તાહાર—કં દમૂળ, ફળ વગેરે જીવવાળા પદાર્થાંના
આહાર.
*6660
(૨) સચિત્તસ`ખદ્ધાહાર—ડળિયા, ગોટલી વગેરે સચેતન પદાર્થોથી જોડાયેલાં ખેર, કેરી વગેરે પાકાં ફળાના આહાર.
(૩) અભિષવાહાર—કાઈ પણ પ્રકારના માદક દ્રવ્યનું સેવન કરવું અથવા ઘણા માદક દ્રવ્યેામાંથી ઉત્પન્ન થયેલ દારૂ વગેરે રસનું સેવન કરવું તે.
(૫) દુષ્પકવાહાર—અધકચરું રાંધેલું અથવા ખરામર ન રાંધેલું ખાવું તે. (૯૭)
C
[‘ ભાગે પભાગ=એક વખત કે અનેક વખત ભાગવાય એવી ચીજો, એવાં સાધના ’એ સ સામાન્ય અર્થ ઉપરાંત જેનાએ ભાગે પભાગ' શબ્દના અર્થાતર સ્વીકાર્યાં છે અને તે એ છે કે તે વસ્તુએ કે સાધના મેળવવા માટેની પ્રવૃત્તિ; ' માટે ભેગાપલેાગમાનને બીજો અર્થ થયે ભાગેપભેાગનાં સાધના માટેની પ્રવૃત્તિની મર્યાદા.’ તેથી આ વ્રતના આ ત્રીજો અથની અપેક્ષાએ ૫દર અતિચાર છે. તેમને આચાય આ પ્રમાણે જણાવે છે— ] ૧૫. કર્માદાન-અતિચારી
=
अमी भोजनतस्त्याज्याः कर्मतः खरकर्म तु । तस्मिन् पञ्चदशमलान् कर्मादानानि संत्यजेत् ॥९८॥
For Private & Personal Use Only
C
Jain Education International
www.jainelibrary.org