SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ચતુર્થ પ્રકાશ धर्मों नरकपातालपातादवति देहिनः । धर्मों निरुपमं यच्छत्यपि सर्वज्ञवैभवम् ॥१०२॥ ધર્મ પ્રાણીને નરકમાં પડતે બચાવે છે અને ધર્મ જ સર્વજ્ઞને અનુપમ વૈભવ આપે છે. (૧૨) લોકભાવના कटिस्थकरवैशाखस्थानकस्थनराकृतिम् । द्रव्यैः पूर्ण स्मरेल्लोकं स्थित्युत्पत्तिव्ययात्मकैः ॥१०३॥ કેડે હાથ મૂકીને પહોળા પગ રાખી ઊભેલા પુરુષ જેવી આકૃતિવાળા અને સ્થિતિ, ઉત્પત્તિ તથા વિનાશાત્મક દ્રવ્યથી પરિપૂર્ણ લેકની ભાવના ભાવવી. (૧૦૩) लोको जगत्त्रयाकीणों भुवः सप्तात्र वेष्टिताः । घनाम्भोधिमहावाततनुवातैर्महाबलैः ॥१०४॥ આ લેક (અધ, મધ્ય અને ઊર્વ એવા) ત્રણ જગતથી વ્યાપ્ત છે. તેમાં અધે લેકમાં (ઉત્તરોત્તર નીચે નીચે) સાત નરકભૂમિએ છે; (તેમની ફરતાં અને નીચે) મહાસમર્થ ઘનસમુદ્ર, ઘનવાન અને તનુવાત (અનુક્રમે) વીંટાયેલા છે. वेत्रासनसमोऽधस्तान् मध्यतो झल्लरीनिभः ।। अग्रे मुरजसङ्काशो लोकः स्यादेवमाकृतिः ॥१०५॥ આ લેકની આકૃતિ એવી છે કે તેને નીચેનો ભાગ એટલે કે અધે લક-નરકભૂમિ વેત્રાસન સમે છે, મધ્યને ભાગ-મનુષ્ય લેક ઝાલર જે છે અને ઊર્ધ્વ ભાગ–દેવલેક મુરજ જેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy