________________
૩૧
6
ભાષાને કાયમ રાખીને યાગની વ્યાખ્યા કરી કે મેાક્ષને પ્રાપ્ત કરાવનાર સભ્યગ્ દન, જ્ઞાન અને ચારિત્ર જ યાગ છે. આ ઉપરથી એમ સમજવું જોઈ એ કે મેાક્ષને પ્રાપ્ત કરવામાં સાધનરૂપ જે જે વિશ્વાસ, વિચાર અને વન હાય તે બધાં ચેાગરૂપ છે અને તેથી તે ઉપાદેય છે, તથા તે સિવાયનાં બધા પ્રકારનાં વિશ્વાસ, વિચાર અને વન ચાગરૂપ નથી અને તેથી તે હેય છે.
યોગસાધના
મહષિ પતંજલિએ ચેાગના આઠ વિભાગ પાડેલા છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ આઠેય અગેાના અનુષ્ઠાનથી મેાક્ષપ્રાપ્તિ થાય છે. બૌદ્ધ લેાકેાએ આગળ ખતાવેલ આઠ અંગાવાળે માગ મતાન્યા છે, કે જેના ઉપર ચાલવાથી માણસ પરિ પૂર્ણ વિકાસને પામે છે. જૈનેએ જ્ઞાન, ન્રુન અને ચારિત્ર રૂપ યાગને મેાક્ષમાગ કહ્યો છે. ગીતાનેા પૂર્ણ યાગ પણુ આ જ છે. ગીતાના રહસ્યને જીવનમાં જડનાર જગદ્ય કમ
૧. લયોનજ્ઞાનચારિત્રાળ મોક્ષમાર્ગ; તત્ત્વા સૂત્ર, અધ્યાય ૧, ૧ २. चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् । ज्ञानश्रद्धानचारित्ररूपं रत्नत्रयं च सः ॥
યોગશાસ્ત્ર, ૧, ૧૫
3. योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः । ચોગદર્શન, ૩, ૨૮,
તથા આઠ અંગેાના વિસ્તાર માટે પદ ૩, સૂ. ૨૯થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org