SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ગાસ (૩૪) જે (કામ, ક્રોધ, લોભ, માન, મદ અને મત્સર) એ છ અંતરંગ શત્રુઓને પરિહાર–નાશ કરવામાં તત્પર હોય, (૩૫) જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, તે માણસ ગૃહસ્થ ધર્મનું પાલન કરવા યોગ્ય થાય છે. દ્વિતીય પ્રકાશ ગૃહસ્થનાં બાર વ્રતોને નિર્દેશ सम्यक्त्वमूलानि पश्चाणुव्रतानि गुणास्त्रयः । शिक्षापदानि चत्वारि व्रतानि गृहमेधिनाम् ॥१॥ પાંચ અણુવ્રતે, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ શ્રાવકેનાં (બાર) વ્રત છે તે બધાં) સમ્યક્ત્વમૂલક છે. સમ્યક્ત્વ મિથ્યાત્વનું વ્યાવહારિક લક્ષણ या देवे देवताबुद्धिंगुरौ च गुरुतामतिः। धर्मे च धर्मधीः शुद्धा सम्यक्त्वमिदमुच्यते ॥२॥ अदेवे देवबुद्धिर्या गुरुधीरगुरौ च या। अधर्मे धर्मबुद्धिश्च मिथ्यात्वं तद्विपर्ययात् ॥३॥ દેવ, ગુરુ અને ધર્મને વિષે દેવત્વ, ગુરુત્વ અને ધર્મત્વની જે શુદ્ધ બુદ્ધિ, તેને સમ્યકત્વ કહેવામાં આવે છે. (૨) દેવ ન હોય તેમાં દેવત્વબુદ્ધિ, ગુરુ ન હોય તેમાં ગુરુત્વબુદ્ધિ અને અધમમાં ધર્મસ્વબુદ્ધિ એ મિથ્યાત્વ છે. કારણ કે તે સમ્યક્ત્વથી વિપરીત છે. (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002150
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorKhushaldas Jagjivandas
PublisherMahavir Jain Vidyalay
Publication Year1965
Total Pages216
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy