________________
પરિશિષ્ટ-૧
૧૪૭
મહાવીર પાસે જઈ ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને છેવટે તે સ્વર્ગે સિધાવ્યો. કામદેવ-૨-૯૨, ૧૦૨
તે પ્રેમને અને સૌંદર્યને અધિષ્ઠાતા દેવ કહેવાય છે. તેની સ્ત્રીનું નામ રતિ છે. ઇન્દ્રિયેના સુખને ઉપભોગ કરે એ એનું મુખ્ય ધ્યેય છે. જે લેકે ઇન્દ્રિયસુખને છેડીને આધ્યાત્મિક સુખમાં લીન થવા માગે છે તેમના ઉપર તે પિતાની સેના લઈને હુમલો કરે છે અને તેમને પરાજિત કરે છે. તેની સેના માત્ર અપ્સરાઓની બનેલી છે. તેને પાંચ બાણે છે. તે પાંચ બાણેનાં નામ આ પ્રમાણે છે – (૧) સંમેહન, (૨) ઉન્માદન, (૩) શેષણ, (૪) તાપન, (૫) સ્તંભના કેટલાક એમ પણ કહે છે કે તેને પાંચ બાણ છે, તે દરેક ઉપર એક એક ફૂલ છે. તેનાં નામ(૧) કમળ, (૨) આસોપાલવનું ફૂલ, (૩) આંબાને માર, (૪) કેવડે, (૫) ભૂરું કમળ.
એમ કહેવાય છે કે જ્યારે દેવે તારકાસુરથી ત્રાસી ઊઠડ્યા હતા ત્યારે તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને બધી હકીકત કહી સંભળાવી. બ્રહ્માએ કહ્યું: જે શંકરના વીર્યથી કઈ પુત્ર થાય તો તે દાનને હરાવી શકે. પરંતુ સમાધિસ્થ શંકરનું ચિત્ત વિચલિત કરવું સહેલું ન હતું. છતાંય કામદેવે હિંમત કરી. તેણે પિતાનાં બાણ શંકર ઉપર છેડ્યાં અને તેમાં તે સફળ પણ થયો. પરંતુ એથી શંકર બહુ ગુસ્સે થયા અને પિતાની ત્રીજી આંખના તેજથી કામદેવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org