________________
યોગશાસ્ત્ર
૧૮
(૭) જેનું (રહેવાનું) મકાન બહુ ખુલ્લા અથવા બહુ ગુસ (ગીચ કે ઊંડાણુવાળા) ભાગમાં ન હોય, સારા પાડાશીવાળુ' હાય તથા અવરજવર માટે અનેક દરવાજાવાળુ ન હાય,
(૮) જેને સદાચારી પુરુષાના સંગ હાય,
(૯) જે માતા-પિતાનેા પૂજક-ભક્તિપૂર્વક આદરસત્કાર કરવાવાળા—હાય,
(૧૦) જે (યુદ્ધ, દુભિક્ષ કે રાગચાળા જેવા) ઉપદ્રવવાળા સ્થાનના ત્યાગ કરનાર હાય,
(૧૧) જે ( દેશ, કાળ અને જાતિની અપેક્ષાએ) નિંદ્ય ગણાતી પ્રવૃત્તિ ન કરતા હાય,
(૧૨) જે આવક અનુસાર ખર્ચ રાખતા હાય,
(૧૩) જે પેાતાની સંપત્તિ પ્રમાણે પહેરવેશ રાખતા હાય, (૧૪) જે આઠ બુદ્ધિગુાથી યુક્ત હાય,
(૧૫) જે હંમેશ ધમ શ્રવણ કરતા હાય, (૧૬) જે અજીણુ જણાતાં ભાજનને ત્યાગ કરતા હાય, તથા
१. शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा । ऊहोsपोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ १ ॥ શાસ્ત્ર-સારી વાત સાંભળવાની ઈચ્છા, તેને સાંભળવું, તેને અર્થ સમજાવે, તેને યાદ રાખવું, સમજેલ અને આધારે તેવા જ બીજા અર્થાને સમજવા તર્કવિતર્ક કરવા, વિરુદ્ધ અર્થાને દૂર કરવા, અર્થનું સમ્યગ્નાન કરવું, અને ( છેવટે) તત્ત્વને નિર્ણય કરવા એ બુદ્ધિના આઠ ગુણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org