________________
ચતુર્થ પ્રકાશ
૧૫ પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન, ગોદતિકાસન અને કાર્યોત્સર્ગ–આ. બધાં આસને છે. (૧૨૪)
स्याज्जयोरधोभागे पादोपरि कृते सति । पर्यको नाभिगोत्तानदक्षिणोत्तरपाणिकः ॥१२५॥
બેઉ જ ઘાના નીચલા ભાગ ઉપર પગ મૂકવાથી અને નાભી આગળ જતા ડાબા હાથ ઉપર ચતે જમણે હાથ રાખવાથી પર્યકાસન બને છે. (૧૨૫)
वामोऽहिदक्षिणोरूर्ध्व वामोरूपरि दक्षिणः । क्रियते यत्र तद्वीरोचितं वीरासनं स्मृतम् ॥१२६॥
જેમાં ડાબો પગ જમણ સાથળ ઉપર અને જમણે પગ ડાબા સાથળ ઉપર મૂકવામાં આવે છે (અને હાથ પર્યકાસન માફક રખાય છે) તેવું આસન વીર પુરુષને ઉચિત હોવાથી વીરાસન કહેવાયું છે. (આને કેટલાક પદ્માસન કહે છે.) (૧૨૬)
पृष्ठे वज्राकृतीभूते दोभ्यां वीरासने सति । गृहीयात पादयोर्यत्राङ्गष्ठौ वज्रासनं तु तत् ॥१२७॥
વીરાસન કર્યા પછી પીઠને ધનુષ્યાકાર બનાવી જેમાં જમણા હાથ વડે જમણા પગના અંગૂઠાને અને ડાબા હાથ વડે ડાબા પગના અંગૂઠાને પકડવામાં આવે છે તે વજાસન કહેવાય છે. (બીજા કેટલાક આને વેતાલાસન કહે છે.) सिंहासनाधिरूढस्यासनापनयने सति । तथैवावस्थितियां तामन्ये वीरासनं विदुः ॥१२८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org