Book Title: Pravachansara Piyush Part 3
Author(s): Kundkundacharya, Amrutchandracharya, Himmatlal Jethalal Shah
Publisher: Grand Rapid America Mumukshu Mandal America
Catalog link: https://jainqq.org/explore/008330/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર પીયૂષ 'ચરણાનુયોગસૂચક ચૂલિકા જ પ્રકાશક છે શ્રી ગ્રાંડ રેપિડ અમેરિકા મુમુક્ષુ મંડળ. અમેરિકા પ્રવચનસાર - પીયૂષ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર- પીયૂષ ચરણાનુયોગસૂચક ચૂલિકા કપ્યુટર ઈ-બુક } ઈન્ફોસોફટ સર્વિસીઝ ૭૦૭, સ્ટાર ચેમ્બર્સ, હરીહર ચોક, રાજકોટ ૩૬OO૦૧, ફોનઃ (૦૨૮૧) ૨૫૭૧૨૮૬ - પ્રથમ આવૃત્તિ પ્રત : ૫૦૦ વિ.સં. ૨૦૬૨ ઈ.સ. ૨૦૦૬ - કિંમત - રૂા. ૧૦/ - કોમ્યુટર ટાઈપસેટીંગ - શિવાની કોમ્યુટર્સ-પ્રિન્ટર્સ ૧૧૧, કોમલ ચેમ્બર્સ, ચૌધરી હાઈસ્કૂલ સામે, કસ્તુરબા રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. ફોન : (૦૨૮૧) ૨૪ ૭૧૭૧૪ - મુદ્રક , કિતાબ ઘર પ્રિન્ટરી શ્રોફ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧. ફોન : (૦૨૮૧) ૨૪૪૯૬૭૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #3 -------------------------------------------------------------------------- ________________ અળક્રમણિકા ગાથા નું. ગાથા નં. ૨૦૧ પાના નં. | ગાથા નં. ગાથા નં. ૨૨૪ પાના નં. | ગાથા નં. પાના નં. ४७ ગાથા નં. ૨૪૭,૨૪૮ ૧૦૧ ^| ગાથા નં. ૨૦૨ ગાથા નં. ૨૨૫ ગાથા નં. ૨૪૯,૨૫૦ ૨૫૧ ૧૦૨ છ | ગાથા નં. ૨૦૩ ગાથા નં. ૨૨૬ ૫૧ ગાથા નં. ૨૫૨,૨૫૩ ૧૦૪ 2 ગાથા નં. ૨૦૪ ૧૬ ગાથા નં. ૨૨૭ ૫૩ ગાથા નં. ૨૫૪ ૧૦૫ ગાથા નં. ૨૦૫,૨૦૬ ૧૯ ગાથા નં. ૨૨૮ ૫૪ ગાથા નં. ૨૫૫ ૧૦૬ ગાથા નં. ૨૦૭ ગાથા નં. ૨૨૯ પ૭ ગાથા નં. ૨૫૬ ૧૦૯ ગાથા નં. ૨૦૮,૨૦૯ ૨૪ ગાથા નં. ૨૩૦ પ૮ ગાથા નં. ૨૫૭ ૧૧૦ ગાથા નં. ૨૧૦ ગાથા નં. ૨૩૧ પ૯ ગાથા નં. ૨૫૮ ૧૧૨ ગાથા નું. ૨૧૧,૨૧૨ ગાથા નં. ૨૩૨ ૬૦ ગાથા નં. ૨૫૯ ૧૧૪ જ ગાથા નં. ૨૧૩ ગાથા નં. ૨૩૩ ગાથા નં. ૨૬૦ ૧૧૫ | ગાથા નું. ૨૧૪ 9 ગાથા નં. ૨૩૪ ૭૪ ગાથા નં. ૨૬૧ ૧૧૬ ગાથા નં. ૨૧૫ ગાથા નં. ૨૩૫ ૭૮ ગાથા નં. ૨૬૨,૨૬૩,૨૬૪ ૧૧૭ ગાથા નં. ૨૧૬ ૩૫ ગાથા નં. ૨૩૬ ૭૯ ગાથા નં. ૨૬૫ ૧૧૯ ગાથા નં. ૨૧૭ ૩૭ ગાથા નં. ૨૩૭ ૮૨ ગાથા નં. ૨૬૬,૨૬૭,૨૬૮ ૧૨૦ ગાથા નં. ૨૧૮ ૩૯ ગાથા નં. ૨૩૮ ૮૪ ગાથા નં. ૨૬૯,૨૭૦ ૧૨૫ ગાથા નં. ૨૧૯ ૪૦ ગાથા નં. ૨૩૯ ગાથા નં. ૨૭૧ ૧૨૯ ગાથા નં. ૨૨૦ ૪૨ ગાથા નં. ૨૪૦ ૮૯ ગાથા નં. ૨૭૨ ૧૩૨ ગાથા નં. ૨૨૧ ૪૩ ગાથા નં. ૨૪૧ GO ગાથા નં. ૨૭૩ ૧૩૮ ગાથા નં. ૨૨૨ ૪૪ ગાથા નં. ૨૪૨ ૯૩ ગાથા નં. ૨૭૪ ૧૪૩ ગાથા નં. ૨૨૩ ગાથા નં. ૨૪૩,૨૪૪,૨૪૫ ૯૭ ગાથા નં. ૨૭૫ ૧૪૮ ગાથા નં. ૨૪૬ ૯૯ પ્રવચનસાર - પીયૂષા Page #4 -------------------------------------------------------------------------- ________________ || નમઃ શ્રી સિદ્ધેભ્યઃ ।। ।। નમો અનેકાંતાયઃ ।। પ્રસ્તાવના મહાવિદેહ ક્ષેત્રેના વર્તમાન તીર્થંકરદેવ શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી કુંદકુંદઆચાર્ય વડે બોધ ન આવ્યો હોત, શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવે તેમના હૃદયમાં પેસી જઈને ગંભીર આશયોને વ્યક્ત ન કર્યા હોત અને જેમનો આપણા ઉપ૨ અસીમ ઉપકાર વર્તે છે તેવા ૫૨મ મહામંગલકારી સદ્ગુરુ કહાન ગુરુદેવ, સ્વાનુભૂતિ પ્રકાશિત પૂ. બહેનશ્રી અને કુંદકુંદ ભારતીના પનોતા પુત્ર આદરણીય પંડિતજીની આપણી જ માતૃભાષામાં થયેલી જિનવાણી માતાની પ્રભાવના અત્યારે જો વિદ્યમાન ન હોત તો આવા દુષમ કાળના પ્રભાવ નીચે સાચા માર્ગથી વિખૂટા પડેલા પાત્ર જીવોને ફરી પાછા સાચા માર્ગમાં સુસ્થાપિત કોણ કરત? એજ દુષમકાળની ઘેરી અસર ઉપરાંત થોડા વર્તમાન પુણ્યના ઉદયફળરૂપ અને બાહ્યમાં થોડી સાધન સંપન્નતાની માદક અસ૨ વચ્ચે અમો શાંતિભર્યું જીવન વીતાવતા અને અમારી ‘માનેલી સાચી સમજણપૂર્વક’' યથાશક્તિ સ્વાધ્યાય કરતા હતા. ત્યાં કેમ જાણે “સદ્ અવસર આ ચુકા હૈ'' એવા એક અચંબારૂપે પૂ. ગુરુદેવશ્રી અને પૂ. ભગવતી માતાના અચિંત્ય પ્રતાપથી શ્રી સોનગઢ ટ્રસ્ટ પ્રેરિત પાંચ માસના ટૂંકા ગાળામાં ઉપરાઉપરી ચાર ચુનંદા વિદ્વાન સ્કોલરોને અમારા ઘરે મોકલી અને દ૨૨ોજ બારથી ચૌદ કલાક અવિરત પ્રતિબોધ આપી એમણે એકવાર તો સાક્ષાત્ સુવર્ણપુરીનું સ્વાધ્યાય મંદિર જીવંતરૂપે ખડું કરી દીધું હતું અને કેમ જાણે જ્ઞાનીઓના સાક્ષાત્ આશીર્વાદ અમારા ઉ૫૨ વ૨સી રહ્યા હતા. મનુષ્યભવની દુર્લભતા, વર્તમાન મનુષ્યભવની સાચી સાર્થકતા, સાચા સુખનું સ્વરૂપ, સાચા વીતરાગી દેવગુરુ-શાસ્ત્ર, વિશ્વનું ખરું બંધારણ, દ્રવ્યનું અંતરંગ બંધારણ, વિશ્વનું અનેકાંતમય સ્વરૂપ અને તેને વ્યક્ત કરનારી સ્વાદ્વાદ કથનશૈલી, નય અને પ્રમાણ જ્ઞાનનું સ્વરૂપ, આપણી મૂળમાં ભૂલ, અને તેનો અકસીર ઉપાય. આવી તદ્દન પાયાની અને મૂળભૂત માહિતીથી પણ વંચિત એવા અમ સુવર્ણપુરીથી વિખુટા પડેલા અને પરદેશમાં વસતા, પણ પરંતુ પાત્ર જીવોને આ વિદ્વાન સ્કોલરોએ આવી અને પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂ. ભગવતી માતાએ પ્રરૂપેલ શુદ્ધ જૈનદર્શનના સિદ્ધાંત મુજબ અમારા જ્ઞાનને વ્યવસ્થિત ન કર્યું હોત તો પૂ. ગુરુદેવના શુદ્ધ માર્ગમાં અમે પ્રવેશ કેમ કરી શક્યા હોત ? જે જૈન દર્શનના શુદ્ધ સિદ્ધાંતો અમને પ્રાપ્ત થયા તે, જિજ્ઞાસુ પાત્ર જીવોને થોડો શ્રમ લઈને પણ વ્યવસ્થિત અભ્યાસ ક૨વો હોય તો ઉપયોગી થાય તે આશયથી જેન તત્ત્વદર્શન ભાગ ૧ થી ૫ નું પ્રકાશન કરવામાં સક્રિય ભાગ લેવાનો સુઅવસર અમને પ્રાપ્ત થયો હતો. તેને મળેલા પ્રતિસાદથી અમો વધુ ઉત્સાહિત થયા છીએ આચાર્ય ભગવંતના મૂળ શાસ્ત્રોના અભ્યાસ બધા મુમુક્ષુઓએ ક૨વો જોઈએ એવો બધા જ્ઞાનીઓનો અભિપ્રાય છે. પૂ. ગુરુદેવશ્રીએ બધા શાસ્ત્રો ઉ૫૨ પ્રવચનો આપ્યા છે અને એના દ્વારા શાસ્ત્રના અર્થ ક૨વાની રીત, ચાવી બધા મુમુક્ષુઓને આપી છે. જેથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવા ઈચ્છુક જીવોને યોગ્ય માર્ગદર્શન અવશ્ય મળ્યું છે. શુદ્ધાત્માને કેન્દ્રમાં રાખીને જ શાસ્ત્ર સ્વાધ્યાય ક૨વાની રીત અને તેની અગત્યતા પૂ. ગુરુદેવે સ્પષ્ટપણે સમજાવી છે. પાંચ * ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #5 -------------------------------------------------------------------------- ________________ પરમાગમોમાં પ્રવચનસાર શાસ્ત્રનો અભ્યાસ બધાને કઠીન લાગે છે. પરંતુ પં.કા. શ્રી હિંમતભાઈ તેનો જ અભ્યાસ પ્રથમ કરવા ઉપર ભાર મૂકતા હતા. અને તે યોગ્ય જ છે એમ અમોને પણ લાગ્યું છે. રાજકોટમાં નિયમિત બે વખત શાસ્ત્ર સ્વાધ્યાય થાય છે. અમોએ પણ તેનો પ્રત્યક્ષ લાભ લીધો છે. વળી પરોક્ષપણે તે લાભ હજા પણ ચાલુ જ છે. રાજકોટમાં પ્રવચનસાર શાસ્ત્ર ઉપર સ્વાધ્યાય ચાલતો હતો ત્યારે ડૉ. પ્રવીણભાઈએ પોતાના માટેની એક હાથ નોંધ પણ તૈયાર કરી છે. જે બધાને લાભનું કારણ થાય તેમ છે. તેના આધારે આ લખાણ તૈયાર કરવામાં આવ્યું છે જે પ્રવચનસાર પીયૂષ ભાગ ૧, ૨ અને ૩ રૂપે જિજ્ઞાસુ જીવોના નિજકલ્યાણ અર્થે પ્રસ્તુત કરતાં અમો અત્યંત ધન્યતા અનુભવીએ છીએ. સોનગઢથી પ્રકાશિત પ્રવચનસાર શાસ્ત્રની પ્રસ્તાવનામાં છે. શ્રી હિંમતભાઈએ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન અધિકાર વિષે જે લખ્યું છે તે અહીં તેમના શબ્દોમાં વાંચીએ. એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. ત્રીજા શ્રુતસ્કંધનું નામ ચરણાનુયોગસૂચક ચૂલિકા છે. ભોપયોગી મુનિને અંતરંગ દશાને અનુરૂપ કેવા પ્રકારનો શુભોપયોગ વર્તે છે અને સાથે સાથે સહજપણે બહારની કેવી ક્રિયાઓ સ્વયં વર્તતી હોય છે તે આમાં જિનેંદ્રકથન અનુસાર સમજાવવામાં આવ્યું છે. દીક્ષા ગ્રહણ કરવાની જિનોક્ત વિધિ, અંતરંગ સહજદશાને અનુરૂપ બહિરંગ યથાજાતરૂપપણું, ૨૮ મૂળગુણ, અંતરંગ-બહિરંગ છેદ, ઉપધિનિષેધ,- ઉત્સર્ગ-અપવાદ, યુક્તાહારવિહાર, એકાગ્રતારૂપ મોક્ષમાર્ગ, મુનિનું અન્ય મુનિઓ પ્રત્યેનું વર્તન વગેરે અનેક વિષયો આમાં યુક્તિ સહિત સમજાવવામાં આવ્યા છે. ગ્રંથકાર અને ટીકાકાર આચાર્ય યુગલે ચરણાનુયોગ જેવા વિષયનું પણ, આત્મદ્રવ્યને મુખ્ય રાખીને, શુદ્ધદ્રવ્યાવલંબી અંતરંગ દશા સાથે તે તે ક્રિયાઓનો અથવા શુભ ભાવોનો સંબંધ દર્શાવતાં-દર્શાવતાં, નિશ્ચય-વ્યવહારની સંધિપૂર્વક એવી ચમત્કૃતિથી વર્ણન કર્યું છે કે આચરણપ્રજ્ઞાપન જેવા અધિકારમાં પણ જાણે કે કોઈ શાંતરસઝરતું અધ્યાત્મગીત ગવાઈ રહ્યું હોય એમ જ લાગ્યા કરે છે. આત્મદ્રવ્યને મુખ્ય રાખીને આવું મધુર, આવું સયુક્તિક, આવું પ્રમાણભૂત, સાદ્યત શાંતરસનિર્ઝરતું ચરણાનુયોગનું પ્રતિપાદન અન્ય કોઈ શાસ્ત્રને વિષે નથી. હૃદયમાં ભરેલા અનુભવામૃતમાં રગદોળાઈને નીકળતી બન્ને આચાર્યદેવોની વાણીમાં કોઈ એવો ચમત્કાર છે કે જે જે વિષયને તે સ્પર્શે તે તે વિષયને પરમ રસમય, શીતળ, શીતળ, સુધાઢંદી બનાવી દે છે. અમારી આ ભાવના જિનવાણીમાતા પ્રત્યેની ભક્તિથી અને ભવભયથી ડરતાં ડરતાં સાકાર પામે છે. જે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તે તો અમારી અપૂર્ણતા જ દર્શાવે છે. સહુ ભવ્ય જીવો આનો પૂરો લાભ લે એવી ભાવના સહિત, મહિમા અહો એ કેવળ જ્ઞાનનો મહિમા અહો એ ભાવિ તીર્થંકરદેવા સૂર્યકીર્તિનાથનો.” શ્રી ગ્રાંડ રેપિડ અમેરિકા મુમુક્ષુ મંડળ વતી, શ્રી નીતિનભાઈ ભીમાણી પ્રવચનસાર - પીયૂષા Page #6 -------------------------------------------------------------------------- ________________ [[[][02મી ચરણાનુયોગસૂચક ચૂલિકા હોય છે. આ અધિકારમાં આ રીતે શુદ્ધાત્માને આ ચારિત્ર અધિકાર છે. મનિદશાનું તેમાં કેન્દ્રમાં રાખીને આખી સાધકદશાનું વર્ણન કરવામાં વર્ણન છે. પાત્રજીવનું લક્ષ્યપણ ભાવલિંગની તેજ આ અધિકારની એક વિશિષ્ટતા પ્રગટતા છે. મુનિદશા એ કેવળજ્ઞાનની તળેટી છે. રહેલી છે. નિશ્ચયપૂર્વકના વ્યવહારની આ સંધિને ચાર અનુયોગમાં આને ચરણાનુયોગમાં સ્થાન મળે પંડિતજી ““શાંતરસ ઝરતું અધ્યાત્મગીત' કહે છે. પરંતુ અહીં તે વિષય દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં આ અધિકારમાં યથાજાતરૂપપણું, યુક્તાહાર લેવામાં આવ્યો છે. આ તેની વિશિષ્ટતા છે. વગેરેના સુંદર વર્ણનની સાથોસાથ અંતરંગ અને ચરણાનુયોગમાં મુનિદશાને યોગ્ય વિધિ વિધાનનું બહિરંગ છેદ તથા ઉત્સર્ગ અને અપવાદ માર્ગની વર્ણન હોય છે. અહીં આ અધિકારમાં આ જ પણ સુંદર પ્રરૂપણા કરવામાં આવી છે. આ રીતે વિષય તન જાદી પણ પ્રયોજનભૂત રીતે લેવામાં આ અધિકારમાં પણ આચાર્યદેવે અનેક વિધવિધતા આવ્યો છે. અહીં જીવની મુખ્યતા છે. સ્વભાવમાં સભર મુનિદશાનું અલૌકિક વર્ણન કર્યું છે. આ રીતે એકાગ્રતા અને તેના ફળસ્વરૂપે પર્યાયમાં કષાયોના ઉપોદ્ઘાતના અભ્યાસમાંથી આચાર્યદેવ આ અભાવપૂર્વક વર્તતી શુદ્ધતાની વાત મુખ્ય છે. તે શાસ્ત્રમાં શું દર્શાવવા માગે છે તેનો બરોબર ખ્યાલ જ ભાવલિંગ છે. સાધકદશામાં તે જ સારભૂત છે. આવી શકે છે. નિયમ અર્થાત્ કરવા યોગ્ય એવા સાધકના - ગાથા - ૨૦૧ પરિણામમાં - સારભૂત એવી શુદ્ધદશાની વાત છે. તે શુદ્ધતા અનુસાર તેને શુભભાવો હોય છે. એ રીત પ્રણમી સિદ્ધ, જિનવરવૃષભ, મુનિને ફરી ફરી, મુનિરાજને ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુખમુક્તિની. ૨૦૧. છે. વિદ્યમાન સંજ્વલન કષાયમાં તેને પંચ મહાવ્રત જો દુઃખથી પરિમુક્ત થવાની ઈચ્છા હોય તો, વગેરે ૨૮ મૂળગુણના પાલનરૂપ શુભભાવો પૂર્વોક્ત રીતે (જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનની પહેલી હોય છે. તેને “દ્રવ્ય અનુસાર ચરણ'' કહે છે. અહીં ત્રણ ગાથાઓ પ્રમાણે) ફરી ફરીને સિદ્ધોને, દ્રવ્ય શબ્દ દ્વારા જીવની પર્યાયની શુદ્ધતા લેવાની જિનવર વૃષભોને (અહંતોને) તથા શ્રમણોને છે અને ચરણ શબ્દ દ્વારા તે શુદ્ધતાની ભૂમિકાને પ્રણમીને, (જીવ) શ્રમણ્યને અંગીકાર કરો. અનુરૂપ શુભભાવની વાત છે. શુદ્ધતા અને શુભભાવોનો આવો મેળ વિશેષ સાધકદશામાં શાસ્ત્રની શરૂઆત કરતાં આચાર્યદેવ માંગલિકરૂપે સહજપણે હોય છે. હઠપ્રયોગથી અભવી પણ ત્રણે કાળના પંચ પરમેષ્ટિઓને એકી સાથે અને દ્રવ્યલિંગ ધારણ કરે તે વાત અહીં નથી લેવી. વ્યક્તિગતરૂપે નમસ્કાર કરેલા. એવા નમસ્કાર સાધકને શુભભાવ અનુસાર બાહ્ય આચરણ પણ કરીને પોતે ભગવંતોના આશ્રમ અર્થાત્ મુનિદશાને ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #7 -------------------------------------------------------------------------- ________________ અંગીકાર કરેલ. ટીકાકાર આચાર્યદેવ આ અધિકાર શરૂ કરતાં પહેલા ફરીને એ પંચ પરમેષ્ટિને નમસ્કા૨ કરે છે. મૂળ સૂત્રકર્તા પણ એ જ રીતે પંચ પરમેષ્ટિને નમસ્કાર કરાવે છે. અર્થાત્ પોતે જ રીતે શાસ્ત્રની શરૂઆતમાં નમસ્કાર કર્યા હતા તે રીતે પાત્ર જીવ પણ નમસ્કાર કરીને મુનિપદ અંગીકા૨ ક૨ે એવો ભાવ અહીં દર્શાવવામાં આવ્યો છે. આચાર્યદેવ એક શરત મૂકે છે કે જો જીવ દુઃખથી સંપૂર્ણપણે મુક્ત થવા ઈચ્છતો હોય તો આ પ્રમાણે કરો. બધા જીવો દુ:ખથી છૂટવા માગે છે. વળી જ્ઞાનીએ તો દુઃખથી છૂટવા માટેનો એક માત્ર ઉપાય જે મોક્ષમાર્ગ છે તે અંગીકાર કર્યો છે. તેથી જ્ઞાનીને આ શ૨ત દર્શાવવાની શી જરૂ૨ એવો ભાવ અવશ્ય આવે. : અહીં પરિમુક્ત થવાની વાત છે એટલે કે સંપૂર્ણપણે મુક્ત થવાની વાત છે. અજ્ઞાનીને જે પ્રકારે આકુળતા અનુભવાય છે એવી આકુળતા જ્ઞાનીને નથી. સવિકલ્પ દશામાં પણ તેને શાંતિ સમાધાન રહે છે. અને નિર્વિકલ્પ દશા તો અતીન્દ્રિય આનંદરૂપે વેદાય છે. જ્ઞાનીને એનાથી સંતોષ થતો જ નથી. જીવમાં એક અસંકુચિત વિકાસત્વ શક્તિ છે. તેથી જ્યાં સુધી સંપૂર્ણ વીતરાગતા – કેવળજ્ઞાન અને અનંત સુખની પ્રગટતા ન થાય ત્યાં સુધી તેને ચેન ન પડે. તે રીતે સાધક અર્ધે માર્ગે અટકી જાય એવી શક્યતા જ નથી. પરંતુ અહીં તો સાધક પોતાના ધ્યેય તરફ ઝડપથી આગળ વધે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. દુઃખ ગમતું નથી અને દુઃખ ટકતું નથી. તેથી દુ:ખ વસ્તુનો સ્વભાવ નથી. માટે જ્ઞાન દુઃખથી સંપૂર્ણ મુક્ત થવા માટે શીઘ્ર તૈયા૨ ક૨ે છે. : : : સુખના સ્થાને કયારેક થોડું દુ:ખ આવે તો પછી ફરી સુખ આવે. તેનો સવિશેષ આનંદ તેને થાય છે. આપણે સુખના વિષયમાં પણ લાંબુ ટકતા નથી. વિષય બદલાવીએ છીએ. તેથી પ્રશ્ન થાય કે સિદ્ધ ભગવાનને દરેક સમયે અનંત સુખની પ્રગટતા થાય તેથી તેને કંટાળો ન આવે ! આપણે એ ભૂલી જઈએ છીએ કે જે ઈન્દ્રિય સુખનો અનુભવ આપણને થાય છે તે ખરેખર સાચું સુખ નથી માટે ઉપયોગ ત્યાં ટકતા નથી અને ભાગાભાગી કરે છે. સાચું અતીન્દ્રિય સુખ મળે પછી તેને છોડવાનો પ્રશ્ન રહે નહીં. તેથી આ પ્રકા૨નો તર્ક નકામો છે. અહીં એ તર્ક એ પ્રમાણે થાય છે કે આપણા અનુભવમાં એમ આવે છે કે સુખ અને દુઃખ વારા ફરતા આવે છે. એ રીતે જ હોવું જોઈએ. એક ધારા પ્રવચનસાર - પીયૂષ આ રીતે પાત્ર જીવને શ્રામણ્ય અંગીકાર ક૨વાની પ્રેરણા કરીને હવે પોતે એક બીજી વાત કરે છે. જે માર્ગે જવાની વાત છે તે અજાણ્યો માર્ગ નથી. પોતે શ્રામણ્ય અંગીકા૨ કર્યું છે. અને બીજાને એ માર્ગે આવવાનું આમંત્રણ આપે છે. કોઈને એમ લાગે કે મુનિધર્મનું પાલન કઠીન હશે પરંતુ તેમ નથી. મુનિદશા દુઃખરૂપ હશે પરંતુ તેમ નથી. પોતે મુનિધર્મનું પાલન કરીને કહે છે કે જે કાર્ય અમે સહજપણે કરી રહ્યા છીએ. તે કાર્ય તમો પણ સહજભાવે કરી શકશો. આ માર્ગે અનાદિકાળથી અનંત જીવો મુક્તિને પામ્યા છે અને પામશે માટે તમો સંદેહ અને ભય છોડીને નિઃશંકપણે મુનિધર્મ અંગીકાર કરો. ગાથા- ૨૦૨ : બંધુજનોની વિદાય લઈ, સ્ત્રી-પુત્ર-વડીલોથી છુટી, દગ-જ્ઞાન-તપ-ચારિત્ર-વીર્યાચાર અંગીકૃત કરી. ૨૦૨. (શ્રામણ્યાર્થી) બંધુ વર્ગની વિદાય લઈને, વડીલો, સ્ત્રી અને પુત્રથી મુક્ત કરવામાં આવ્યો થકો, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારને અંગીકાર કરીને. આ ગાથામાં જે મુનિપદ લેવા તૈયાર છે તે ૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ : પણ એવી જ મનોભાવના હોય એવું ઈચ્છતો હોય છે. એવા પ્રયત્નો પણ કરતો હોય છે. કોઈ પરદેશ અે સર્વ પ્રથમ શું કરે છે તે વાત સમજાવે છે. તે આત્મજ્ઞાની છે. અંતરંગમાં જ્ઞાન અને વૈરાગ્યનો સુમેળ છે. શ્રદ્ધા અપેક્ષાએ વિશ્વના સમસ્ત પદાર્થને ભિન્ન કર્યા છે. અંતરંગમાં ત્યાગની ભાવના ભાવે છે. વર્તમાનમાં વૈરાગ્યની ભરતી આવી છે. વર્તમાન મનુષ્ય ભવમાં આત્મજ્ઞાની હોવા છતાં અન્ય સંસારી જીવોની માફક જીવન જીવી રહ્યા છે. મોક્ષની પ્રાપ્તિની ભાવનામાં અત્યંત વેગ આવ્યો છે. જ્ઞાન : જઈને ધન કમાઈ તો પોતાના સ્નેહીઓને પણ એ માટે બોલાવે જેથી તેઓ પણ ધન કમાય અને સુખી થાય. આ તો લોકોત્ત૨ માર્ગ છે. અહીં તો શાશ્વત સહજ અતીન્દ્રિય આનંદ માણવાની વાત છે. તેથી જેને ધર્મની ભાવના જાગે છે તે હંમેશા એવું ઈચ્છતો હોય છે. કુટુંબના દરેક સભ્યો નિજ આત્મ કલ્યાણ માટે તૈયાર થાય. સામાન્ય રીતે પવિત્રતા અને પુણ્યને મેળ હોય તેથી ધ૨નું વાતાવરણ તેને : · શ્રદ્ધાનનું જો૨ એક પક્ષે છે અને વર્તમાનમાં ચારિત્ર અપેક્ષાએ ભૂમિકાને યોગ્ય-અસ્થિરતાનો ભાવ તેનો તેને અત્યંત ખેદ છે. અસ્તિપણે સ્વભાવનો આશ્રય હોવા છતાં તે જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વ ધારા ધીરી ગતિએ ચાલી રહી છે. કયારેક નિર્વિકલ્પ દશા થતાં અતીન્દ્રિય સુખ અનુભવાય છે. પરંતું ચિરકાળ વિકલ્પ ચાલ્યા કરે છે. જે દુ:ખરૂપે વેદાય છે. મુક્તિ માટે મનુષ્યભવ જ યોગ્ય છે અને આ ભવમાં જો મુક્તિનો પ્રયત્ન કરવામાં ન આવે તો લાંબો દેવગતિનો કાળ ઊભો જ છે. આ બધું તે સમાચાર આપે છે. તેને ખ્યાલ જ છે કે બધા તરફથી તેને સાનુકૂળ પ્રત્યાધાન પ્રાપ્ત થશે. બધાની અનુમોદના મળશે. સાથે તેને એ પણ ખ્યાલ છે કે પોતે જેમ અત્યાર સુધી રાગના (અસ્થિરતા રૂપના) : વિચારીને તે તીવ્ર વૈરાગ્યની ભાવના ભાવે છે. અઘાતિ કર્મોના ઉદયોની વણઝાર ચાલુ જ છે. ત્યાં કોઈ એવો વૈરાગ્યનો પ્રસંગ પણ બની જાય અને આ પાત્ર જીવને વૈરાગ્યનો વેગ વધી જાય. કયારેક જ્ઞાની ગુરુના ઉપદેશથી જાગત થઈ જાય અને અંતરંગ મંથન ચાલે- જ્ઞાન અને વૈરાગ્ય શક્તિનું વલોણું જો૨થી ફરે અને અંગરંગમાં એવા ભાવો : ભાવથી ઘેરાયેલો હતો. તેવી જ દશા અન્ય કુટુમ્બના સભ્યોની પણ છે. તેથી રાગને કારણે મારી વાત તેમને ન રુચે એવું પણ બને. પોતાના રાગના કા૨ણે મને મુનિપદ ન લેવા માટે સમજાવવાના પ્રયત્નો પણ કરે. તે માટે અનેક પ્રકારના ન્યાય યુક્તિ વગેરે બધાનું અવલંબન પણ લે. કુટુમ્બી પ્રત્યે રાગની તીવ્રતા કેવી હોય છે. તે બધું ગર્ભિતપણે જ્ઞાનમાં તો રહેલું જ છે. એકની એક દિકરીને યોગ્ય પાત્ર મળતા તેના લગ્નની ઉજવણીની ઘણી હોંશ હોય છે. તેની સાથો સાથ કન્યા વિદાયની વૈરાગ્યપૂર્ણ સ્થિતિનો પણ ખ્યાલ છે. આવું બધું અંતરંગમાં ગર્ભિતપણે પડયું જ છે. પ્રગટ થાય કે તે જીવ હવે સંસારમાં રહી ન શકે. : તેવા મંથનમાં તેને મુનિદશા પ્રાપ્ત કરવાનો નિર્ણય થાય છે. મુનિપદની ભાવના તો અનેકવાર ભાવી હતી. હવે ખરેખર તે સમય આવી પહોંચે છે. પોતાના ભાવો સર્વ પ્રથમ તે પોતાના કુટુમ્બીજનોને જણાવે છે. લોકિક અપેક્ષા વિચારીએ તો પણ દરેક વ્યક્તિ પોતે જે પ્રકારનું જીવન જીવતો હોય – જીવવા માંગતો હોય – તેની સાથે પોતાના કુટુમ્બીજનોની . : અનુકૂળ ગોઠવાયેલું હોય છે. લૌકિકમાં પોતાને કાંઈ અચાનક લાભ થાય તો બધાને હોંશથી સમાચાર આપે. તેમ અહીં પોતાને જ્યારે મુનિદશા પ્રગટ કરવાના ભાવ પ્રગટ થાય ત્યારે હોંશથી બધાને જ્યારે પોતાને તીવ્ર વૈરાગ્ય જાગે છે ત્યારે પોતે તો હોંશથી જ પોતાના તે ઉત્કૃષ્ટ ભાવની વાત બધાને ક૨વા જાય છે. ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રામપ્યાર્થીનો કુટુંબીજનો સાથેનો એક : અને શ્રદ્ધાન અપેક્ષાએ તો સર્વથી જાદો પડી ગયો કલ્પિત પ્રસંગ અહીં આચાર્યદેવે ટીકામાં રજા કર્યો હતો. પરંતુ હવે તે અસ્થિરતાના રાગને પણ તોડવા છે. આવી એક સામાન્ય ભૂમિકા હોય છે. પછી તૈયાર થયો છે. તેથી સામે પક્ષે ભાઈ પણ એવો જ ભાષાના શબ્દો ભલે જુદા હોય. અહીં સંવાદ રજા : પ્રતિભાવ આપે એવી અપેક્ષા રાખીને કહે છે કે નથી કર્યો. જે મુનિપદ લેવા માગે છે તે બધાની : આપણા બન્નેના જીવોને એકબીજા સાથે કોઈ સંબંધ વિદાય કેવી રીતે લે છે. તેનું જ વર્ણન કરવામાં : નથી. આ વાસ્તવિકતાનો બન્ને પક્ષે સ્વીકાર થવા આવ્યું છે. પ્રથમ પોતાના ભાઈને મળે છે. યોગ્ય છે. શ્રામપ્યાર્થી જીવ પોતાના ભાઈના આત્માને : આ રીતે પોતે ભાઈ પાસેથી વિદાય લે છે. સંબોધે છે. ભાઈરૂપનો સંબંધ તો શરીર મારફત : સંસારના ભાઈને છોડીને તે પોતાના પરિવારમાં છે. પોતે પોતાના શરીરથી જુદો પડયો છે અને એ : જવા માગે છે. જીવનું સાચું કુટુંબ પોતાના અનંત રીતે ભિન્ન આત્માનો અનુભવ તો તેને વર્તે છે. પરંતુ ગુણો છે. તે ગુણો સાથે જીવને નિત્ય તાદાભ્યપણું હવે તો તે શરીરની અત્યંત ઉપેક્ષા કરીને ઉગ્ર આત્મ છે. તે ક્યાંય જાદા થવાના નથી. તે રીતે પોતે આરાધના કરવા તૈયાર થયો છે. શરીર એટલે પાંચ કે અભેદપણે પોતાના સ્વભાવમાં ઠરવા માટે સવિશેષ ઈન્દ્રિયોનો સમૂહ. ઈન્દ્રિયો એટલે જે જીવને : પુરુષાર્થ કરે છે અને ભેદ અપેક્ષાએ તે પોતાના ભમાવીને બાહ્યની રૂપી દુનિયા તરફ જીવને ખેંચી : ગુણ પર્યાયોમાં સ્થિત થાય છે. જવાનું સાધન. જેને બાહ્ય વિષયોની જરૂર નથી તેને : ઈન્દ્રિયના સાધનની જરૂર નથી. તેથી તેને દેહની : જે રીતે ભાઈની પાસેથી વિદાય લીધી તે જ અત્યંત ઉપેક્ષા છે. વળી તે ઈન્દ્રિયો શરીરની અંતરંગ : પ્રકારે માતા પિતાની વિદાય લે છે. માતા શરીરની વ્યવસ્થા તરફ પણ તેને પરાણે ખેંચી જાય છે માટે ... જનની છે અને પિતા શરીરના જનક છે. આત્મા તે ઈન્દ્રિયોથી વિરક્ત થવા માગે છે. તે જ રીતે કે શાશ્વત છે માટે તેની ઉત્પત્તિ ન હોય. તેના કોઈ પોતાના શરીરથી પોતાને જુદો પાડીને વાત કરે : જનક કે જનની નથી હોતા. સામે પક્ષે માતા અને છે તેમ પોતાના ભાઈને સંબોધન કરતા સમયે પણ : પિતાના આત્માઓની પણ એજ સ્થિતિ છે. જે તે જીવ તેના શરીરથી તેનું ભેદ જ્ઞાન કરીને વૈરાગ્ય વાસ્તવિકતા માતા-પિતાને લાગુ પડે છે તે જ પુત્રને લાવે માટે માત્ર “ભાઈ” એવું સંબોધન ન કરતા : પણ લાગુ પડે છે. મુનિરાજ જનક થઈને પોતાની તેને ભગવાન આત્મારૂપે સંબોધે છે. : પવિત્ર પર્યાયને પ્રગટ કરવાના છે. એ જ વિધિ વડે : પોતાની પત્નીની પણ વિદાય લે છે. સ્વાનુભૂતિ છે જીવથી જેમ શરીર જાદુ છે તેમ અન્ય જીવો ; તે મુનિરાજની રમણી છે. તે તેની સાથે ક્રિડા કરવા પણ એ જ રીતે અત્યંત ભિન્ન છે. પોતાને તેનો સ્પષ્ટ ; જાય છે. ખ્યાલ છે અને વર્તમાનમાં તે બધા સંબંધો તોડવા : માટે તૈયાર થયા છે માટે શબ્દો પણ તેને અનુરૂપ : કુટુમ્બીજનો સાથેનો આ પ્રમાણેનો વાર્તાલાપ જ આવે છે. “આ પુરુષનો આત્મા જરા પણ તમારો : કુટુમ્બમાં એક વૈરાગ્યનો માહોલ ઉત્પન્ન કરે છે. નથી એમ નિશ્ચયથી તમે જાણો” જે ભાઈની સાથે . જેથી અન્ય કુટુબીંજનો પણ યથા યોગ્ય વૈરાગ્ય કેળવે પહેલેથી જ લાગણીના તાણાવાણા વણ્યા હતા. તે ; છે. મુનિ દીક્ષા લેતા પહેલાનો આ પ્રસંગ હવે કાપવાની વાત છે. સમ્યગ્દર્શન થતાં પોતે જ્ઞાન : ઔપચારિકતા છે. ત્યાં બધાને વૈરાગ્યની પ્રાપ્તિ પ્રવચનસાર - પીયૂષા Page #10 -------------------------------------------------------------------------- ________________ શ ) મને નહીં થાય એવું પ્રયોજન મુખ્ય છે. કુટુંબીજનો મુનિ દીક્ષા : અહીં તો મુનિરાજને તેની ભૂમિકા પ્રમાણેના માટે મંજુરી આપે કે ન આપે તેની સાથે કોઈ સંબંધ - શુભભાવો અને બાહ્ય આચરણ કેવું છે તેનું વર્ણન નથી. જેને અંતરંગમાં તીવ્ર વૈરાગ્ય જાગ્યો છે તે છે. મુનિ સહજપણે એવા ભાવરૂપે પરિણમે પણ હવે રોકાય તેમ નથી. તે અન્યના આગ્રહથી : છે. સાધકનો તે ભાવ પ્રત્યેનો અભિગમ કેવો છે સંસારમાં રોકાય તેમ બને નહીં. : તેની વાત અહીં લેવામાં આવી છે. તે અભિગમને હવે મુનિરાજ જે પંચાચારનું પાલન કરે છે કે અહી શાબ્દિક રૂપ આપવામાં આવ્યું છે. તેની વાત કરે છે. તે પાંચ આચાર આ પ્રકારે છે. પાંચ પ્રકારના આચરણની વાત આવે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આને ' સહેજે આપણને ચારિત્ર ગુણ યાદ આવે. પરંતુ અહીં વિસ્તારથી સમજતા પહેલા આપણે મુનિનું સ્વરૂપ : તો ચારિત્રની વાત માત્ર એકમાં જ લીધી છેલક્ષમાં લઈએ. મુનિ કોને કહેવાય એવા પ્રશ્નનો : ચારિત્રાચારરૂપે. વળી જ્ઞાન અને દર્શનમાં પણ સરળ અને સાચો જવાબ આ પ્રકારે આપી શકાય. : આચરણ લાગુ પાડયું છે. તેથી આચરણ શબ્દના મુનિરાજને અંતરંગમાં 2ાણ કષાયના : ભાવને સારી રીતે લક્ષમાં લેવો જરૂરી છે. આપણે અભાવપૂર્વકની શુદ્ધતા છે. સંજવલન કષાયમાં ૨૮ : સત્નો વિચાર કર્યો છે ત્યારે સત્ ઉત્પાદ-વ્યયમૂળગુણના પાલનનો ભાવ છે. બાહ્યમાં મનુષ્યનો ; ધૃવરૂપ જ હોય છે એમ નક્કી કર્યું છે. દ્રવ્ય અને પુરુષ નગ્ન દિગમ્બર દેહ છે અને ઉભા ઉભા : ગુણ બન્નેના સત્ સ્વભાવો ટકીને બદલે છે. એ એકવાર આહાર છે. આ રીતે તેમની અંતરંગની : અપેક્ષાએ તે બધા પોતાના સ્વભાવ અનુસાર શુદ્ધતા (દ્રવ્ય) તેને અનુરૂપ શુભભાવ (ચરણ) અને : પરિણમે છે. આચરણ કરે છે. અસ્તિત્વ ગુણ એક તે અનુસાર બાહ્ય આચરણ એમ બધી વાત આવી . જ. પરંતુ જેમ તે સત્ દ્રવ્યને અને બધા ગુણોને જાય છે. મુનિરાજનું આ યથાર્થ સ્વરૂપ અનાદિકાળથી : લાગુ પડે છે તેમ આચરણ પણ દ્રવ્યને અને બધા છે અને અનંતકાળ સુધી એ પ્રકારે જ રહેશે. તેમાં : ગુણોમાં થાય છે. વળી અષ્ટપાહુડ શાસ્ત્રમાં જ્યાં દેશ-કાળ અનુસાર કોઈ તફાવત પડતો નથી. : ચારિત્રની વાત લીધી છે ત્યાં દર્શનચરણ ચારિત્ર . અને સંયમ ચરણ ચારિત્ર એમ બે ભાગ લીધા છે. અહીં જે પંચાચારની વાત કરવામાં આવે છે : : અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય તે પ્રકારનું તે મુનિદશાને યોગ્ય શુભભાવો અને તે અનુસારના : આચરણની છે. અહીં પર્યાયની શુદ્ધતાની વાત કરવા : : આચરણ તે દર્શન ચરણ ચારિત્ર છે. પાત્ર જીવ માગતા નથી. ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા : : પોતાનું અજ્ઞાન દૂર કરીને પ્રથમ સમકિત માટે • પુરુષાર્થ કરે છે. સમ્યગ્દર્શનની પ્રગટતા થાય ત્યાર તો સ્વભાવના આશ્રયે પ્રગટી છે અને તે વૃદ્ધિગત : બાદ તેને મુનિદશા પ્રગટ કરવાની ભાવના જાગે થઈને પરિપૂર્ણ વીતરાગતાની પ્રાપ્તિ થવાની જ છે. ' : છે. તેથી તે માટે તે પ્રયત્ન કરે છે તેને સંયમ ચરણ તેથી તે પ્રકારનું આચરણ તો સાધકનું મુખ્ય કર્તવ્ય છે. એક અપેક્ષાએ તો સાધક અંશો શુદ્ધાત્માનો ચારિત્ર કહે છે. આશ્રય જ કરે છે. તે પ્રકારના કાર્યના ફળમાં : આ રીતે અજ્ઞાની જીવ પરમાત્મ દશા કેવી પર્યાયમાં શુદ્ધતાના વધતા જાય છે અને અશુદ્ધતાના ' રીતે પ્રાપ્ત કરે છે તેને વિસ્તારથી સમજીએ ત્યારે અંશો ઘટતા જાય છે. સાધકને સ્વભાવનો આશ્રય : સૌ પ્રથમ તે પોતાનું અજ્ઞાન છોડીને જ્ઞાની થાય તો નિરંતર વર્ત જ છે. : છે. અહીં જાત્યાંતરરૂપનો અનંત પુરુષાર્થ છે. સાધક ચરણાનુયોગસૂચક ચૂલિકા //S. Page #11 -------------------------------------------------------------------------- ________________ અને સિદ્ધ દશા બન્નેમાં પર્યાયની શુદ્ધતા છે. સાધકને : આવા પરિણામો બંધનું કારણ થાય છે. તે હેય તત્ત્વ અપૂર્ણ શુદ્ધ પર્યાય છે જ્યારે પ૨માત્માને પરિપૂર્ણ શુદ્ધ પર્યાય છે. ત્યાં જાત્યાંત૨૫ણું નથી. આ રીતે સાધક અને સિદ્ધ દશા એક સરખી લક્ષગત થાય છે. છે. છતાં તેને અંગીકાર કરે છે કારણકે તે ભૂમિકાને યોગ્ય છે. વળી સાધકની એક જ પર્યાય છે તે મિશ્ર પર્યાય છે. શુદ્ધ પર્યાય અલગ અને અશુદ્ધ પર્યાય અલગ એમ નથી. કાં તો શુદ્ધ પર્યાય પ્રગટ કરે અથવા અશુદ્ધ પર્યાય પ્રગટ કરે એવો કોઈ વિકલ્પ જ નથી. તેથી સાધક પર્યાય-મોક્ષમાર્ગની પર્યાય જ પ્રગટ થાય છે. તે પર્યાયમાં જેટલી શુદ્ધતા છે તે સાધકને લાભનું કારણ છે અને જેટલી અશુદ્ધતા છે તે બંધનું કા૨ણ થાય છે. સાધકને ખ્યાલ છે કે અશુદ્ધ પર્યાયનું ફળ મુક્તિ નથી. છતાં અહીં કથન એ પ્રકારે આવ્યું કે ‘‘તારા પ્રસાદથી’’ ત્યાં ભૂમિકાને યોગ્ય પરિણામથી એવો ભાવ લક્ષમાં લેવો રહ્યો. સાધક દશામાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ સાધક વગેરે ભેદો લેવામાં આવે છે પરંતુ ત્યાં સાધકપણું સમાન છે. આ રીતે સમાનપણું ખ્યાલમાં લીધા બાદ ગૃહસ્થ અને મુનિપણા વચ્ચેનો તફાવત પણ ખ્યાલમાં લઈએ ત્યારે આપણને એવું લક્ષમાં આવે કે ગૃહસ્થને જ્ઞાન અને શ્રદ્ધાનમાં તો વિભાવ અને પરથી જુદાપણું છે પરંતુ તે પ્રમાણે આચરણ કર્યું નથી. હવે તે પ્રમાણે આચરણ કરવાનો વારો છે. ગૃહસ્થ દશામાં બાહ્ય આચરણમાં કોઈ તફાવત પડયો ન હતો. હવે બાહ્ય આચરણમાં મોટો તફાવત પડે છે. તે અપેક્ષાએ ગૃહસ્થદશા અને મુનિદશામાં પણ જુદાપણું છે. ગૃહસ્થ દશામાંથી મુનિદશામાં આવવા માટે અનંત પુરુષાર્થ જરૂરી છે. વળી તે પુરુષાર્થ સહજ છે. કોઈ હઠ પ્રયોગથી પુરુષાર્થ વધારી શકે નહીં. હઠ પ્રયોગથી દ્રવ્યલિંગ આવે પરંતુ ભાવલિંગ એ રીતે પ્રાપ્ત ન થાય. : : જ્ઞાનના આચરણમાં ખરેખર ભેદજ્ઞાનની વાત લેવી જરૂરી છે. મુનિરાજને ભેદજ્ઞાનની ધારા ઉગ્રપણે ચાલે છે. તે એક અપેક્ષાએ જ્ઞાનનું કાર્ય છે. તે જ્ઞાન સ્વ-૫૨ને તથા સ્વભાવ-વિભાવને જાદા જાણે છે. જાદા જાણતા હોવાથી ૫૨ને ૫૨ જાણીને તેનો ત્યાગ કરે છે. ત્યાગની મુખ્યતાથી વિચારીએ ત્યારે ત્યાં ચારિત્રની પર્યાયનો ખ્યાલ : પંચાચારનું પાલન ક૨વા જનારા મુનિરાજને તે વ્યવહા૨ પંચાચારરૂપ શુભ ભાવ પ્રત્યેનો ભાવ કેવા પ્રકારનો છે તેનું વર્ણન ટીકામાંથી જોઈએ. જ્ઞાનાચારનું વર્ણન કરીને કહે છે કે “જ્ઞાનાચાર શુદ્ધાત્માનો તું નથી એમ નિશ્ચયથી હું જાણું શુદ્ધાત્મા છું, તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધાત્મા ને ઉપલબ્ધ કરું'' પોતાનો જ્ઞાયક સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે. શુભભાવ એ અશુદ્ધ પર્યાય છે. તેથી બન્નેની જાત જ જાદી છે. માટે શુદ્ધાત્માનો તું નથી એવી પ્રરૂપણા ક૨વામાં આવી છે. અહીં જ્ઞાનાચારને પણ શુભભાવમાં જ ગણવામાં આવે છે. સાધકને બરોબર ખ્યાલ છે કે પ્રવચનસાર - પીયૂષ આવી શકે છે. જે જ્ઞાન છે તેની સાથે પ્રત્યાખ્યાન સંકળાયેલું છે. આ રીતે જે જ્ઞાનનું આચરણ છે તે જ્ઞાન પૂરતું જ મર્યાદિત રહેતું નથી. મુનિરાજ સવિકલ્પ દશામાં પરને જાણે છે ત્યારે તે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે છે. જ્ઞાનમાં સ્વ-૫૨નો વિવેક જાગૃત છે. તેથી તે બન્નેને જુદા પાડે છે. સ્વના ગ્રહણની વાત આવે ત્યારે નિર્વિકલ્પ દશા છે એવો ખ્યાલ રહે છે પરંતુ સવિકલ્પ દશામાં પણ સ્વભાવનું ગ્રહણ તો છે જ. જ્ઞાની નિર્વિકલ્પ દશા : સમયે પોતાના આત્માને ઉપયોગાત્મકપણે લક્ષમાં લે છે. સવિકલ્પ દશામાં ઉપયોગ ૫૨ દ્રવ્યને જાણે છે. તે સમયે પણ તે પોતાને સ્વ-રૂપે જાણતો ૫૨ને ૫૨-રૂપે જાણે છે. માટે બન્ને અવસ્થાઓમાં : જ્ઞાનનો વિષય પોતાનો આત્મા તો છે જ. : · ૧૧ Page #12 -------------------------------------------------------------------------- ________________ દર્શનાચાર : અહિંસા છે. મારવાનો ભાવ ન થાય તેને બીજાને : બચાવવાને ભાવ ગણીને તેને પણ અહિંસામાં સમ્યગ્દષ્ટિના આઠ અંગ પ્રસિદ્ધ છે. તે બધા • ગણવામાં આવે છે. મુનિરાજને એવો ભાવ હોય શુદ્ધતારૂપના છે. અહીં તો હવે એના વ્યવહારની : છે તેને વ્યવહાર અહિંસા વ્રત અથવા અહિંસા વાત લેવી છે. દૃષ્ટાંતરૂપે વિચારીએ તો પોતાના : : મહાવ્રત કહેવાય છે. એ જ પ્રકારે અન્ય સમસ્ત સ્વભાવ પ્રત્યે વિશેષ અનુરાગ તે નિશ્ચય વાત્સલ્ય : શુભભાવનું સમજી લેવું. સ્વ દયા એ નિશ્ચય અહિંસા છે. અથવા પોતાની સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન અને ' છે અને પરદયાએ વ્યવહાર અહિંસા છે. મુનિરાજને સમ્યકચારિત્ર પરિણતિ પ્રત્યે વાત્સલ્ય છે. તો તેની આ બન્ને પ્રકારની અહિંસા હોય છે. આ પ્રકાર બધા સાથે વ્યવહાર વાત્સલ્યનો વિચાર કરીએ તો ત્યાં ; : મૂળ ગુણોમાં લાગુ પાડી શકાય. તે પ્રમાણે વિચારવું. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ પ્રત્યેના વાત્સલ્યને ; : મુનિરાજ આ પ્રકારે નિશ્ચયપૂર્વકના વ્યવહારનું લઈ શકાય. નિઃશંકિત અંગમાં જ્ઞાનીને તત્ત્વ સંબંધી : પાલન કરે છે. કોઈ શંકા નથી. તે પોતાના સ્વરૂપને જેમ છે તેમ : જાણે છે. તે અંગની વ્યવહાર ભૂમિકા વિચારીએ ૦ ગાથા - ૨૦૩ તો જ્ઞાનીને જિનાગમમાં કોઈ શંકા નથી. એ પ્રમાણે : ‘મુજને ગ્રહો’ કહી, પ્રણત થઈ, અનુગૃહિત થાય ગણી વડે, જ્ઞાનીને પોતાના આત્મા સિવાય અન્ય કોઈ : પરદ્રવ્યની વાંછા નથી. તેની સામે જ્ઞાનીને બાહ્યના : ******* રાજા : -વયરૂપકુલવિશિષ્ટ, યોગી, ગુણાઢય ને મુનિ-ઈષ્ટ જે. ૨૦૩. પ્રલોભનો એવા ન હોય કે જ્ઞાની પોતાના માર્ગથી : જે શ્રમણ છે, ગુણાઢય છે, કુળ, રૂપ તથા મૂત થાય. ઈત્યાદિ પ્રકારે વિચારી શકાય. વિશેષ : વયથી વિશિષ્ટ છે અને શ્રમણોને અતિ ઈષ્ટ છે સ્વાધ્યાય માટે સમયસાર - નિર્જરા અધિકારમાંથી " એવા ગણીને “મારો સ્વીકાર કરો” એમ કહીને વર્ણન વાંચીને વિચારવું. હવે અન્ય ત્રણ આચરણનો પ્રણત થાય છે (પ્રણામ કરે છે, અને અનુગ્રહિત વિચાર કરીએ. ૨૮મૂળગુણોને આ ત્રણ ભાગમાં : થાય છે. સમાવી લીધા છે. જે મુનિ દીક્ષા લેવા તૈયાર થાય છે તેને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ' શ્રામપ્યાર્થી કહ્યો છે. તે કોની પાસે દીક્ષા લેવી તે ગુપ્તિની વાત ચારિત્રચારમાં લીધી છે. બાર પ્રકારના કે નક્કી કરે છે. તેની કલ્પનાના, ભાવનાના, ગુરુ તપની વાત તપચારમાં લીધી છે અને શેષને : કેવા હોય તેનું વર્ણન આચાર્યદેવ ટીકામાં કરે છે. વર્યાચારમાં લીધા છે. આ ૨૮ મૂળગુણો એ શુભ : આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેયને શ્રમણ ભાવ રૂપના લેવામાં આવ્યા છે. જિનાગમમાં : પણ કહેવામાં આવે છે. અહીંઆચાર્યની વિશિષ્ટતા મહાવ્રત-સમિતિ વગેરેને નિશ્ચય વ્યવહાર એવા ' દર્શાવવામાં આવે છે. પોતે તો મુનિધર્મનું પાલન ભેદરૂપે વિચારી શકીએ છીએ. પોતે અનાદિના ભાવ : કરે છે પરંતુ સાથો સાથ અન્ય પાસે પણ એ મરણનો નાશ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરે તે સાચી : મુનિપણાનું પાલન બરોબર કરાવી શકે એવી તેમની અહિંસા છે. પર જીવોનું જીવન મરણ મારે આધીન : ક્ષમતા છે. તેથી ટીકામાં “આચરવામાં અને નથી અને પરની હિંસા થઈ શકતી નથી. એવી સાચી - અચરાવવામાં'' એવા શબ્દો વાપર્યા છે. પોતે સમજણ તે અહિંસા છે. એવી સાચી સમજણપૂર્વક : આચરણનું પાલન કરે છે અને અન્ય પાસે કરાવે બીજા જીવોને મારવાનો ભાવ ન થાય તે વ્યવહાર : છે. કયું આચરણ? “સમસ્ત વિરતિની પ્રવૃત્તિઓ ૧૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #13 -------------------------------------------------------------------------- ________________ શબ્દોમાં વિરોધાભાસ લાગે છે. વિરતી અને પ્રવૃત્તિ : નિરતિચારપણે પાલન કરે છે. અને અન્ય શ્રમણો બે તદ્દન વિરોધી શબ્દો છે. પરંતુ ભાવ સમજવા : પાસે પણ તેનું આચરણ કરાવવા માટે સક્ષમ છે. જેવો છે. અજ્ઞાની જીવને બાહ્યની ઘણી પ્રવૃત્તિઓ : આ રીતે પોતે જેની પાસે મુનિદીક્ષા લેવા માગે છે હોય છે. મુનિરાજ એ બધી પ્રવૃત્તિ છોડવા માગે છે. કે તે સ્વયં શ્રમણ છે એ વાત પહેલા લીધી છે. તેથી તેને વિરતિ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન : ગુણાઢય આ શબ્દથી શ્રીગુરુમાં શ્રમણ્યના થતાં તે જ્ઞાન અને શ્રદ્ધાન અપેક્ષાએ તો વિશ્વના : સમસ્ત પદાર્થો અને પોતાના વિભાવ ભાવથી : : પાલનની નિપુણતા છે. એવો ભાવ દર્શાવવામાં • આવ્યો છે. આ કાર્યમાં તેઓ નિષ્ણાત છે, પારંગત વિરક્ત થયા છે. તે બધા મારાથી અત્યંત ભિન્ન છે. છે. જેમ કોઈ લૌકિક કળા સાધવા માગતું હોય તે તેમ તેનો નિર્ણય છે. પરંતુ હજુ બાહ્ય પ્રવૃત્તિ ચાલુ : | કે તેના નિષ્ણાત ને ગોતે છે અને તેની પાસેથી શીખે છે. વિભાવ હજા છે અને તે અનુસાર સાંસારિક : પ્રવૃત્તિઓ ચાલે છે. ચારિત્ર અપેક્ષાએ પોતાના પણ : : છે. તેમ અહીં જે મુનિધર્મનું ઘણું જ સારી રીતે પાલન : કરે છે. તેને ગુણાઢય કહ્યા છે. શ્રામપ્યાર્થી એવા ખ્યાલમાં આવે અને પોતાને સંતોષ થાય એવી : * . ગુરુ શોધે છે. આ રીતે જે ત્રણ કષાયના અભાવ નિવૃતિ લીધી નથી પરંતુ તે હવે લેવા માગે છે. ” અંતરંગમાં અસ્તિપણે સ્વરૂપલીનતાનું અને : : રૂપની શુદ્ધતા તથા તેને અનુરૂપ બાહ્ય આચરણમાં નાસ્તિપણે વૈરાગ્ય ઘણું કામ કરવાનું બાકી છે. : : નિષ્ણાત છે એવા ગુરુની અસ્તિરૂપે વાત લીધી. પોતાને એ પણ ખ્યાલ છે કે આ કાર્ય મનુષ્ય ભવમાં : કુળવિશિષ્ટ :- આ શબ્દનો અર્થ ટીકામાં જ થઈ શકે તેમ છે. જ્ઞાનીને અન્ય ગતિ દેવની જ : તદ્દન જુદી રીતે લીધો છે. મુનિરાજ અશુભ ભાવને છે. ખરેખર તો મનુષ્ય સિવાય અન્ય એકપણ ગતિમાં ' તો સર્વથા છોડે છે એમ દર્શાવવા માગે છે. શબ્દનો મુનિપદ નથી. તેથી પોતાનું જે શેષ આયુષ્ય બાકી : ભાવ આપણને એમ લાગે કે અઘાતિ કર્મના ઉદય છે તે દરમ્યાન મુનિપણું અંગીકાર કરવાની ભાવના : અનુસાર ઉચ્ચ ગોત્ર મળે એવું કહેવા માગતા હશે. જાગે છે. નિવૃત્તિની પ્રવૃત્તિ એટલે કે મુનિધર્મનું : પરંતુ અહીં તો જાત્યાંતરરૂપના ભાવની વાત છે. પાલન. અહીં મુનિના પંચાચારની વાત લેવા માગે : અહીં અજ્ઞાનીનું કૂળ લીધું છે. અજ્ઞાની જીવ છે. પોતે જેની પાસે દીક્ષા લેવા માગે છે તે શ્રમણ ભોગવટા પ્રધાની હોય છે એ તો આપણે જાણીએ છે અને તે કેવા છે તે વાત અત્યારે ચાલે છે. ટીકામાં - છીએ પરંતુ અહીં અજ્ઞાનીને હિંસાની મુખ્યતા હોય કહે છે કે “વિરતિની પ્રવૃત્તિના સમાન આત્મરૂપ” : છે એ રીતે રજૂઆત કરવામાં આવી છે. “કુળ ક્રમમાં અહીં “સમાન' શબ્દનો અર્થ તેને મળતું કરવામાં : ઊતરી આવતા ક્રુરતાદિ દોષો'' આ વાત એક આવે છે. ફટનોટમાં તેનો ખુલાસો છે. મુનિના : અપેક્ષાએ યોગ્ય છે અને આપણે એ સમજવા જેવું પંચાચારને અનુરૂપ તો ત્રણ કષાયના અભાવરૂપની છે. પ્રથમ તો હિંસામાં અન્ય ચાર અશુભ ભાવની વીતરાગતા છે. તેને અહીં શ્રમણને યોગ્ય આત્માના વાત આવી જાય છે તે નક્કી કરવું જરૂરી છે. જેને પરિણામ કહ્યા છે. હવે તેનો સળંગ વિચાર : પરિગ્રહની અધિકતા છે તે ભોગવટાની કરીએ તો શ્રામપ્યાર્થી જેની પાસે મુનિદશા અંગીકાર : મુખ્યતાવાળા છે. જે ભોગવવા માગે છે, તેવી જેને કરવા માગે છે. તે શ્રમણ છે. તે પોતે અંતરંગમાં : ઈચ્છા-વાંછા છે તે ગમે તેમ કરીને તે વિષયને ત્રણ કષાયના અભાવપૂર્વકની સ્વરૂપલીનતા સહિત : ભોગવવા માગે છે. કોઈ પાસે માગે, પોતે કમાણી છે. તે પોતે મુનિપણાને યોગ્ય ૨૮ મુળગણનું ; કરીને મેળવવા માગે અને છેવટ ચોરી કરીને તથા પ્રવચનસાર - પીયૂષ ૧૩ Page #14 -------------------------------------------------------------------------- ________________ તે સમયે આવશ્યક બને તો તે હિંસાનો સહારો : છે ત્યારે તો તે અશુભ ભાવથી અત્યંત વિરક્ત છે. પણ અવશ્ય લે છે. આ રીતે જ્ઞાનીઓ પાંચ પ્રકારના : મુનિને બાહ્ય આચરણરૂપે પાંચ મહાવ્રતનું પાલન અશુભ ભાવોમાં બધામાં હિંસાના દર્શન કરે છે. • હોય છે. તેમને “સર્વ સાવદ્યયોગનો” ત્યાગ હોય આ દૃષ્ટિએ વિચારીએ ત્યારે અજ્ઞાની જીવ કદાચ : છે. અહીં સાવદ્યયોગ કહેતા અશુભ ભાવની વાત વર્તમાનમાં આર્યવૃત્તિવાળો હોય અને શક્ય છે કે : લેવામાં આવી છે. મુનિરાજને સમસ્ત અશુભ તેને અનેક પ્રકારના એવા પુણ્યના ઉદયો હોય કે : ભાવનો અભાવ માનવામાં આવ્યો છે. તેને પાંચ તેને ઈચ્છિત વિષયો સહજપણે ઉપલબ્ધ હોય તો : ઈન્દ્રિયોના વિષયમાં કોઈ રસ નથી. અભિપ્રાય તો પણ તે હિંસક છે એવો ભાવ અહીં દર્શાવવામાં : સમ્યગ્દર્શન થતા જ સાચો હતો પરંતુ હવે તો ચારિત્ર આવ્યો છે. • વિભાગમાં તે ઘણા આગળ વધી ગયા છે. શુભ અને અશુભ બન્ને ભાવો ખરેખર તો : • ભોગવવાના ભાવમાં ઘણો વૈરાગ્ય આવ્યો છે. : મુનિરાજ પ્રયત્નપૂર્વક તો પોતાના ઉગ્ર પુરુષાર્થના મિથ્યાત્વના પેટાળમાં જ ઉદભવે છે અને મિથ્યાત્વ : ; કારણે નિર્વિકલ્પ દશામાં જ રહે છે. જ્યારે એ મોટામાં મોટું પાપ છે. તેથી જ્ઞાનીઓ શુભાશુભ : સવિકલ્પદશા હોય છે ત્યારે તેનું લક્ષ તે સમયે ભાવ વચ્ચે પરમાર્થે તફાવત જોતા નથી. છાસ્થના : : અઘાતિ કર્મોદય અનુસાર પ્રાપ્ત સંયોગ તરફ જાય પરિણામ લાંબો સમય એકરૂપ રહેતા નથી. : ' છે. આ રીતે પરદ્રવ્ય જણાય ત્યારે તેને બે પ્રકારના અતર્મુહૂર્તમાં પરિણામ અવશ્ય પલટી જાય છે. માટે • ભાવની શક્યતા રહે છે. તે વિષયને ભોગવવાનો શુભ અને અશુભ એવા પલટો અજ્ઞાનીમાં અવશ્ય • ભાવ થાય અથવા તેના ત્યાગનો ભાવ થાય. જોવા મળે છે તે શુભભાવ કરે છે માટે સુધરી ગયો : ભોગવવાનો ભાવ અશુભ છે અને ત્યાગનો ભાવ અને હવે મોક્ષ માટેનો પ્રયત્ન અવશ્ય કરશે એવું : શુભ છે. મુનિને મુખ્યપણે ત્યાગનો ભાવ જ હોય માનવાની ભૂલ કયારેય ન કરાય. : છે. દેહલક્ષી કયારેક અશુભ ભાવ થાય ખરા પરંતુ આપણને ખ્યાલ છે કે આર્યવૃત્તિવાળા જીવને . તેની ગણતા કરીને મુનિને હિંસાનો ત્યાગ છે એમ જ આત્મકલ્યાણની ભાવના થવાની શક્યતા છે. ' સ્વીકારવામાં આવે છે. જેને અનાર્યવૃત્તિનું જોર છે તે પરનું જેમ અહિત : અજ્ઞાનીના કુળ કરતા મુનિનું કુળ તદ્દન જુદું ઈચ્છે છે તેમ તે પોતાનું અહિત પણ અવશ્ય કરે છે. : : છે. માટે મુનિરાજને કુળ વિશિષ્ટ ગણવામાં આવ્યા તેને મોક્ષનો વિચાર સુદ્ધા આવવો મુશ્કેલ છે. એક : શક્યતા છે કે બાહ્યમાં જેને તીવ્ર પાપ પ્રકત્તિનો : છે. ઉદય આવે તે જો સંજ્ઞી પંચેન્દ્રિય હોય તો તેને 'પવિશિષ્ટ વિચારવાનો અને સાચે માર્ગે આવવાનો અવકાશ : પર્યાયમાં પ્રગટ શુદ્ધતા એ જ મુનિનું સાચું જરૂર છે. : રૂપ છે. તેમને ભૂમિકા અનુસાર જે પંચાચારનું જે જ્ઞાની છે તેને બે પદાર્થની અત્યંત ભિન્નતાનો : પાલન છે તે બહિરંગરૂપ છે. બન્ને એકબીજાના પુરક સ્પષ્ટ ખ્યાલ છે. બાહ્ય વિષયો ભોગવી શકાતા જ : છે. પ્રશંસા કરવા લાયક તો પવિત્રતા છે. તે સ્વભાવ નથી અને પારદ્રવ્યમાંથી સુખ કયારેય ન આવે એવી - સન્મુખના પુરુષાર્થનું ફળ છે. પંચાચારનું પાલન એને નિઃશંકતા હોય છે. તદ્ઉપરાંત જ્યારે તે : એતો શુભભાવ છે. પુરુષાર્થની કચાશ હોય ત્યારે સાધકદશામાં આગળ વધીને મુનિપદ અંગીકાર કરે : તે જોવા મળે છે. મુનિરાજ સવિકલ્પ-નિર્વિકલ્પ ૧૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #15 -------------------------------------------------------------------------- ________________ દશારૂપે રહ્યા કરે છે. અસ્નાન અને અદંત ધોવન : કલ્યાણ ક૨વા માગે તો સહજપણે કરી શકે છે એવા આચરણના કારણે મુનિનો દેહ અપવિત્ર છે ... પરંતુ મોટા ભાગના યુવાનો માત્ર બાહ્ય સંસારિક એમ ન માનવું. શરીરના રૂપની અને બાહ્ય વિષયોમાં જ રોકાયેલા રહે છે. ધન પ્રાપ્તિ અને સ્વચ્છતાની અહીં વાત નથી. તેને અહીં મુનિનું રૂપ : મોજશોખ તેની સાથે આવતા અભિમાન અને ગણવામાં આવ્યું નથી. બધા ધર્મોમાં કોઈને : તોછડાઈ તેના કારણે યૌવનમાં જે સન્માર્ગનું કાર્ય કોઈ પ્રકારે સાધનાની વાતો આવે છે અને એવી : જોવા મળવું જોઈએ તેના સ્થાને ત્યાં યૌવનનો સાધના કરનારા સાધુઓ પણ હોય છે. તે બધામાં ઉન્માદ વધુ પ્રમાણમાં જોવા મળે છે. દિગમ્બર સાધુ એક અનોખી છાપ પાડે છે. પોતાના ચારિત્રની ઉજ્જવલતા એ જ તેનું રૂપ છે. તેથી તેને રૂપવિશિષ્ટ કહ્યા છે. વયવિશિષ્ટ મનુષ્ય અને તિર્યંચના શ૨ી૨માં બાળક યુવાન-વૃદ્ધ એવા પ્રકારની દેહની અવસ્થાઓ જોવા મળે છે. આ શરીરો આહાર અને પાણીથી નભે છે. આ શરીરની રચનામાં સર્જનના કાર્યની સાથે વિસર્જનનું કાર્ય પણ સાથો સાથ જોવા મળે છે. તેના પરિણામે શરીરના અંગ ઉપાંગો અને ખાસ કરીને ઈન્દ્રિયો અને મન ઉપર એની અસર જોવા મળે છે. પુરતું પોષણ લેવા છતાં શ૨ી૨નો ઘસારો ચાલુ રહે છે. : : યૌવનમાં પૂરી તાકાત છે. ઈન્દ્રિય અને મન પણ સતેજ છે. સહેજ માર્ગદર્શન મળે એટલે તુરત સમજી જાય છે અને પોતાની મેળે મહેનત કરીને ઘણા નવસર્જનો કરી શકે છે. યુવાનીમાં આત્મ પ્રવચનસાર - પીયૂષ શ્રામણ્યાર્થી આવા ગુરુની શોધમાં છે. જે પોતે ઉપરોક્ત પ્રમાણે આચરણ કરતા હોય અને અન્ય પાસે આચરણ કરાવવામાં સક્ષમ હોય તેવા ગુરુને બધા પસંદ કરે છે. અહીં એક વિશિષ્ટ વાત કહે છે. પોતે-શ્રામણ્યાર્થી મોક્ષમાર્ગના મુનિદશા રૂપનું પાલન કરવા માગે છે. તેથી તે આ પ્રકારના ગુણાઢય ગુરુને શોધે છે. ત્યારબાદ ગુરુની એક વિશેષ લાયકાતને આત્મહિત ખાતર યાદ કરીને : તેના ઉ૫૨ વજન આપે છે. પોતે આત્મ સાધનામાં કદાચ ઉણો ઉતરે તો આચાર્યદેવ નિર્દયરૂપે - શિસ્તનું પાલન કરાવે. પોતાના દોષનું યોગ્ય કડક પ્રાયશ્ચિત આપે એવું શ્રામણ્યાર્થી ઈચ્છે છે. જે ખરેખર આત્મહિત કરવા માગે છે એવા જીવની અંતરંગ ભાવના આ રીતે આચાર્યદેવ વ્યક્ત કરે છે. શ્રીગુરુ મારા દોષને ગૌણ કરી નાખે અથવા હળવી સજા કરે એવું પોતે જરાપણ ઈચ્છતો નથી. અનાદિની પ્રમત દશા - પ્રમાદરૂપ પરિણામ છોડીને • પોતે અપ્રમત દશા પ્રગટ કરવા તૈયાર થયો છે. તેથી શ્રીગુરુ પણ એ જ પ્રકા૨નું આચરણ કરાવે ૧૫ : અહીં જ્ઞાનોપયોગની મુખ્યતાથી વિચારીએ ત્યારે બાળકમાં વસ્તુને ગ્રહણ કરવાની શક્તિ ઓછી છે. ન્યાય યુક્તિ સમજી શકે અને તે પ્રમાણે વિષયને ગ્રહણ કરી શકે તેવી ક્ષમતા તેને નથી. વૃદ્ધાવસ્થામાં બધું શિથિલ થવા લાગે છે. ત્યાં યાદ શક્તિ ઓછી થાય છે. ન્યાય યુક્તિ સમજી શકે તેટલી ક્ષમતા રહેતી નથી. શરીરની તાકાત પણ ઓછી થાય છે પરિણામે વૃદ્ધાવસ્થામાં પોતે ધાર્યા પ્રમાણે કાર્ય કરી ન શકે. : મુનિરાજમાં આ પ્રકારે વયકૃત દોષો જોવા મળતા નથી. તે ધીર ગંભીર રીતે પોતાની આત્મ સાધના અસ્ખલિત પણે જારી રાખે છે. તેની જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વ ધા૨ા જોરદાર ચાલ્યા કરે છે. ચોથા કાળના મુનિ હોય તો ઉગ્ર આરાધના કરીને પરમાત્મપદની પ્રાપ્તિ અવશ્ય કરી શકે છે. આ રીતે તેને વયવિશિષ્ટ ગણવામાં આવ્યા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ એવી પોતે અપેક્ષા રાખે છે. સાચા શ્રામપ્યાર્થીને : અને તેને ત્યાં લેવામાં આવે ત્યારે તેને કેટલો આનંદ આવા ગુરુ જ અતિ ઈષ્ટ છે. • થાય છે? શ્રામપ્યાર્થી આ પ્રકારે યોગ્ય ગુરુને શોધીને : કોઈ પોતે કળા શિખવા માગતો હોય અને તેની પાસે દીક્ષા ગ્રહણ કરવા જાય છે. તેમને પ્રણામ * નિષ્ણાત ગુરુ મળતા તેને ઘણો પ્રમોદ આવે છે. કરીને પોતે દીક્ષા લેવા માગે છે એવો ભાવ પ્રગટ ; પોતે આત્માનું ઉગ્ર આરાધના કરવા માગે છે. કરે છે. શ્રી ગુરુ પોતાને દીક્ષા આપે એવી માગણી- : ખરેખર તો દરેક જીવ આત્મ સાધનામાં એકલો જ યાચનારૂપે કરે છે. શિષ્યની પાત્રતા જોઈને શ્રી ગુરુ : છે. પરંતુ આવા આકરા માર્ગમાં એકલા જવાના તેને મુનિ દીક્ષા આપે છે. “તને શુદ્ધાત્મતત્ત્વની : બદલે જો તે માર્ગે સાથે ચાલનારનો સંગાથ મળે ઉપલબ્ધિરૂપ સિદ્ધિ” એ પ્રમાણે તેને દીક્ષા આપે ” તો તેને વિશેષ આનંદ આવે છે. તેમાં પણ માર્ગના છે. અહીં આ પ્રકારના જ શબ્દ હોય એમ ન સમજવું. - જાણીતાનો સંગાથ મળે તે તો ઉત્તમ જ છે. આત્મ શ્રામસ્યાર્થી શુદ્ધાત્માને મેળવવા માગે છે અને શ્રી : સાધનામાં આગળ વધેલાનો સાથ મળતા પોતાના ગુરુ તથાસ્તુ કહે છે. : પરિણામમાં પણ વેગ આવે માટે તે એવા જ સંયોગો ': ગોતે છે. આચાર્ય પાસે દીક્ષા લેનારા ઘણા હોય જ્ઞાનીએ સમ્યગ્દર્શન થતાં શુદ્ધાત્માને પ્રાપ્ત : : છે. વળી મુનિએ એકલા તો કયારેક જ રહેતા હોય કર્યો જ છે પરંતુ ચોથું ગુણસ્થાન-મુનિદશા અને ' • છે. તેથી અન્ય દીક્ષિત મુનિરાજનો સાથ મળતા પરમાત્મ દશા એ બધામાં તફાવત છે તે પ્રમાણે છે : - પોતાને ઘણો જ પ્રમોદ આવે છે. અને શ્રી ગુરુનો શુદ્ધાત્માને મેળવે છે. પોતાની પર્યાયની શક્તિ : : ઉપકાર માને છે. અનુસાર પોતાને શુદ્ધાત્મા મળે છે એવોભાવ છે. : સમયસાર ગા. ૧૬માં એ ભાગ લીધો છે કે સાધક : ગાા - ૨૦૪ ભાવ અને સાધ્યભાવ-મોક્ષમાર્ગની પર્યાય અને સિદ્ધ : સિદ્ધ : પરનો ન હું, પર છે ન મુજ, મારુંનથી કંઈ પણ જગે, દશા એ વડે એક શુદ્ધાત્મા જ સાધવા યોગ્ય છે. • : -એ રીત નિશ્ચિત ને જિતેંદ્રિય સાહજિકરૂપધરબને. ૨૦૪. દરેકને માટે પોતાનો આત્મા કેવડો? પોતાના : જ્ઞાનમાં આવે એવડો આત્મા છે. : હું પરનો નથી, પર મારા નથી, આ લોકમાં : મારું કાંઈ પણ નથી આવા નિશ્ચયવાળો અને શ્રામથ્યાર્થી પોતે મુનિ દીક્ષા લેવા માગતા : તા : જિતેન્દ્રિય વર્તતો થકો તે યથાજાતરૂપધર હતા. તે તેનો પ્રાર્થિત વિષય હતો અને તે તેને : : (સહજરૂપધારી) થાય છે. પ્રાપ્ત થાય છે. આચાર્યદેવે મને મુનિ દીક્ષા આપીને : મારા ઉપર અનુગ્રહ કર્યો છે એવો ભાવ ' આ ગાથામાં આચાર્યદેવ યથાજાતરૂપધરપણું શ્રામથ્યાર્થીને આવે છે. એક મહાન ઉપકાર : દર્શાવવા માગે છે. જેવો પોતાનો સ્વભાવ છે એવી શ્રી ગુરુએ કર્યો છે એવું એને લાગે છે. સમયસાર : દશા ધારણ કરવી તેને યથાકાત કહેવામાં આવે ગા. પાંચની ટીકામાં પણ મારા ગુરુએ મારા : છે. બીજા અર્થમાં જન્મ સમયે જેવું રૂપ હતું તેને ઉપર ઉપકાર (અનુગ્રહ) કરીને મને આ ઉપદેશ : પણ યથાજાત કહે છે. જેવો સ્વભાવ એવી દશા - આપ્યો છે એમ કહ્યું છે. અહીં શ્રામપ્યાર્થીના ' જેવો કારણપરમાત્મા એવી કાર્ય પરમાત્મદશા છે. અંતરંગ ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ : પરંતુ અહીં મોક્ષદશા તો છે નહીં તેથી જેવો સ્વભાવ સારી શાળા કે કોલેજમાં દાખલ થવા માગતો હોય : એવી પર્યાય એમ સીધો અર્થ કરી શકાય નહીં. વળી ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૬ Page #17 -------------------------------------------------------------------------- ________________ બાહ્યમાં મુનિરાજને નગ્ન દિગમ્બર દેહ જ હોય : ગુણનું કાર્ય પુરું થયું છે. સમયસાર ગા. ૩૪માં એની વાત મુખ્ય નથી. તેથી યથાજાતરૂપધર શબ્દનો જ્ઞાનને જ પ્રત્યાખ્યાન-ત્યાગ કહ્યું છે. જે પોતાનું ભાવ આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. • નથી અને પોતાનું છે એવું માની લીધું છે તેને : પોતાના જ્ઞાન અને શ્રદ્ધાનમાં તે પર છે એવો નિર્ણય હું પરનો નથી. પર મારા નથી એવો નિશ્ચય : : થવો જરૂરી છે. બે પદાર્થ ખરેખર ભિન્ન જ છે. અને જિતેન્દ્રિયપણું એ બે વાત લીધી છે. આ બન્ને : ; તેને એક માનવા એ મિથ્યાત્વ છે. જ્યારે જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવને લાગુ પડે છે. જ્ઞાનીના જ્ઞાન અને . : સ્વ-પરના જુદાપણાનો વિવેક કરે છે ત્યારે એને શ્રદ્ધાનામાં આ પ્રકારનો પાકો નિર્ણય હોય છે. જે - એક માનવારૂપ મિથ્યાત્વ ઉત્પન્ન જ થતું નથી. તેને જ્ઞાનીએ પોતાના આત્માને પરથી અને વિભાવથી : • ત્યાગ કહેવામાં આવે છે. આ રીતે ભેદજ્ઞાનના જાદો પાડીને એ રીતે ભેદજ્ઞાનનો પ્રયોગ કરીને : પ્રયોગમાં જ ત્યાગ આવી જાય છે. જેને આપણે શુદ્ધાત્મામાં હુંપણું સ્થાપ્યું છે. જ્ઞાની ગુરુના : ભેદજ્ઞાનનો પ્રયોગ કહીએ છીએ ત્યાં જ્ઞાન અને ઉપદેશથી અજ્ઞાની જીવ નય વિભાગથી પોતાના : શ્રદ્ધાનનું આચરણ પણ સાથે છે. જે સમયે આત્માને જાણવાનો પ્રયત્ન કરે ત્યારે વ્યવહારનયે : સમકિતની પ્રાપ્તિ થાય છે તે સમયે સ્વરૂપલીનતા પોતે રાગી છે એમ જણાય છે. જ્યારે દ્રવ્યાર્થિકનયે : પન: - રૂપનું સમ્યક ચારિત્ર પણ છે. અનંતાનુબંધી કષાયના હું શુદ્ધ છું એમ જાણે છે. પરંતુ એ અજ્ઞાનીના નયો નયા : અભાવરૂપની વીતરાગતા ત્યાં વિદ્યમાન છે. છે - મીથ્યાનયનો છે ત્યાં અનુભૂતિ નથી. અતીન્દ્રિય : જ્ઞાનીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર આનંદ નથી. : આ રીતે વિદ્યમાન હોવા છતાં હજુ તેને ઘણું જ્યારે સ્વાનુભૂતિ થાય છે ત્યારે સાચા અર્થમાં કરવાનું બાકી છે. જે પ્રમાણે રાગ-દ્વેષ દુર થાય છે તેને શુદ્ધાત્મા જણાય છે. દંસણ મૂળો ધમાં કહીએ તે પ્રકારે બાહ્ય ત્યાગ પણ થાય છે. પરિણામમાં છીએ. સમ્યગ્દર્શન એ ધર્મની શરૂઆત છે. ત્યાં : લુખાશ આવે તેની સાથે મેળવિશેષરૂપ બાહ્ય ત્યાગ જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય એ ન્યાયે જ્ઞાનીના : પણ અવશ્ય હોય છે. માટે સમ્યગ્દષ્ટિ મુનિપણાની જ્ઞાન અને શ્રદ્ધાનમાં હું શુદ્ધ છું. મારો સ્વભાવ : ભાવના ભાવે છે. ત્રિકાળ શુદ્ધ અને મુક્ત છે. એવો નિર્ણય વર્તે છે. મારે પરદ્રવ્ય સાથે કાંઈ લાગે વળગે નહીં ત્યાં ચારિત્રની વાત લેતા નથી પરંતુ ત્યાં અંશે : એવી તલ્લાક જ્ઞાન અને શ્રદ્ધાનમાં હોય અને બાહ્યમાં સ્વરૂપલીનતા અવશ્ય છે. જેના ફળ સ્વરૂપે તેને : પરદ્રવ્ય સાથેની પ્રવૃત્તિ એવીને એવી દેખાય એવું અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. જ્ઞાની પરને : ચોથા ગુણસ્થાને જોવા મળે છે. તે અપેક્ષાએ જ્ઞાન પરૂપે જાણે છે ત્યારે તેને પરના ત્યાગનો ભાવ * શ્રદ્ધાનને તથા આચરણને મેળ નથી એવું લાગે છે. આવે છે. પરદ્રવ્ય ભોગવાતા જ નથી એવી નિઃશંકતા પોતે પોતાના નિર્ણય પ્રમાણે આચરણ નથી કરી જરૂર છે. બાહ્યમાંથી સુખ આવતું નથી એવો પણ : શકતો તેથી તેને અંતરંગમાં એક પ્રકારની તાણ એને નિર્ણય છે. વિભાવ પરિણામ પોતાને દુઃખનું : અનુભવાય છે. તેને પ્રતિબંધ શબ્દ દ્વારા પણ કારણ છે એવો જ્ઞાન અને શ્રદ્ધાન બન્નેમાં પાકો : દર્શાવવામાં આવે છે. માટે જે પ્રકારે નિર્ણય કર્યો નિર્ણય છે. તેથી તેણે વિભાવથી ભેદજ્ઞાન કરીને ' છે તે પ્રકારે અસ્તિભાવે પોતાના સ્વભાવમાં જામી સ્વાનુભવ કર્યો છે. આ રીતે જ્ઞાન અને શ્રદ્ધાનનું ; જવા માટે અને તે પ્રમાણે બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત સારી રીતે કાર્ય થયું છે. એક અપેક્ષાએ એ બન્ને : થવા માટે તે કમર કસે છે. ચારિત્ર અંગીકાર કરે પ્રવચનસાર - પીયૂષ ૧૭ Page #18 -------------------------------------------------------------------------- ________________ છે. મુનિદીક્ષા લેનારની આવી તૈયારીને ખ્યાલમાં : જ્યારે મુનિપણું લે છે ત્યારે બાહ્ય સંયોગોને તો રાખીને હવે જ્યારે યથાજાતરૂપધર શબ્દનો અવશ્ય છોડે છે. પરંતુ દેહ સાથેનો સંબંધ ચાલુ રહે છે. ભાવ મોક્ષ દશા પ્રગટ થાય ત્યારે પણ શરીર : સાથેનો સંબંધ રહે છે. આવી જ એક વ્યવસ્થા છે. અન્ય પદાર્થોને પરિગ્રહ ગણવામાં આવે છે. પરંતુ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે જેવું પોતે જ્ઞાન શ્રદ્ધાનમાં નક્કી કર્યું છે તે પ્રમાણે સર્વસંગ પરિત્યાગ કરે છે. માટે તેને યથાજાતધર કહેવામાં આવે છે. ભાવલિંગી સંતને આવા પરિણામ : શરીરને પરિગ્રહ માનવામાં આવ્યો નથી. તેમ હોવા સહજ હોય છે માટે આને સ્વાભાવિક પરિણામ ગણીને પણ યથાજાત કહેવાય છે. : આ વાસ્તવિકતાને બીજી રીતે લઈએ તો સાધક બુદ્ધિપૂર્વક આટલું જ કાર્ય કરી શકે છે. મુનિદશાનું આગળનું કાર્ય-શ્રેણીનું કાર્ય તો બધું અબુદ્ધિપૂર્વક જ થાય છે. અર્થાત્ સાતિશયથી આગળની બધી ભૂમિકા નિર્વિકલ્પ દશા જ છે. ત્યાં મનના સંગે બુદ્ધિપૂર્વકનું કોઈ કાર્ય થતું નથી. બાહ્ય બધી સાંસારિક પ્રવૃત્તિઓ છોડીને જંગલના એકાંતમાં એકલી નિર્ભેળ આત્મા સાધના જ કરવા માટે તે મુનિપણું લે છે. બાહ્ય પ્રવૃત્તિ છોડવાથી તેનો ઈન્દ્રિય વેપાર મહદ્અંશે ઓછો થઈ જાય છે. અજ્ઞાનીને શરીરમાં મમત્વ છે - હુંપણું છે. તે છોડીને જ્ઞાની થાય ત્યારે જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. અજ્ઞાનીની પ્રવૃત્તિ બધી દેહલક્ષી હતી. જ્યારે જ્ઞાનીની બધી પ્રવૃત્તિ આત્મલક્ષી થાય છે. બન્ને પ્રવૃત્તિઓમાં આવો મોટો તફાવત છે. અજ્ઞાનીને પ૨સમય પ્રવૃત્તિ છે અને જ્ઞાનીની સ્વસમય પ્રવૃત્તિ છે. જ્ઞાનીએ શરીરમાંથી હુંપણું મમત્વ, હિતબુદ્ધિ છોડી છે. એ પ્રકારે સમસ્ત પદ્રવ્યોમાંથી હિતબુદ્ધિ છોડી છે. અજ્ઞાની માટે શરીર બદ્ધ નોકર્મ છે અને સંયોગો અબદ્ધ નોકર્મો છે. એક અપેક્ષાએ જીવ સંયોગથી જાદો પડી શકે છે પરંતુ દેહથી જાદો પડી શકતો નથી. તેમ છતાં જ્ઞાની મુખ્યપણે શરીરથી જ ભેદજ્ઞાન કરે છે. ૧૮ જ્ઞાનીએ દેહાધ્યાસ છોડયો હોવા છતાં તે છતાં પણ જ્ઞાનીને શરીર એક ઉપાધી જ લાગે છે. મુનિદશામાં તેને શરીર અનિષિદ્ધ ઉપાધિ લાગે છે. દેહ સાથેનો સંબંધ હોવાથી દેહની આવશ્યક જરૂરિયાત અનુસાર આહાર-પાણી-ગમનાગમન વગેરે ક્રિયાઓ થાય છે તેટલા પૂરતી ઈન્દ્રિયો પણ બાહ્ય વિષયો સાથે સંબંધમાં આવે છે. પરંતુ મુનિરાજને દેહલક્ષી કોઈ પ્રવૃત્તિ ગમતી નથી. ગાથામાં જિતેન્દ્રિયપણાની વાત લીધી છે. ઉપરોક્ત વિચારણામાં આ જિતેન્દ્રિયપણાની વાત આવી જાય છે પરંતુ અહીં તેની વિશેષ સ્પષ્ટતા કરીએ. ગા. ૩૧માં જિતેન્દ્રિય જિનનું સ્વરૂપ દર્શાવ્યું છે. ત્યાં સર્વજ્ઞ સ્વભાવી આત્માથી સંયોગો, શરીરને પ્રાપ્ત દ્રવ્ય ઈન્દ્રિયો અને ભાવેન્દ્રિય એ બધા જુદા છે તે સ્પષ્ટ સમજાવ્યું છે. ત્યાં દરેકના લક્ષણ જુદા છે એ રીતે લખાણ છે. દ્રવ્ય ઈન્દ્રિય તો શરીર પરિણામને પ્રાપ્ત છે. તેથી તે અત્યંત રૂપી છે. જીવ અને શ૨ી૨ જાદા જ છે. માટે તે દ્રવ્ય ઈન્દ્રિયો જ્ઞાયકથી ભિન્ન છે. ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થો પણ રૂપી છે અને તે તો શરીરથી પણ જુદા છે. જીવને માટે શ૨ી૨ બદ્ધ નોકર્મ છે કારણકે જીવ અને શરીર એક ક્ષેત્રાવગાહરૂપ છે. સંયોગો તો અબદ્ધ નોકર્મ છે અર્થાત્ તેમનું તો ક્ષેત્ર જ અલગ છે. તેથી તે બધા જ્ઞાયકથી ભિન્ન છે તે સહજ છે. ભાવેન્દ્રિય તો જ્ઞાનની જ પર્યાય છે. જ્ઞાયક-જ્ઞાનગુણ અને ભાવેન્દ્રિયની ખરેખર એક સત્તા છે. તેથી જ્ઞાયકને ભાવેન્દ્રિયથી જાદાપણું કઈ રીતે છે તે વિચારવું રહ્યું. જીવનો સ્વભાવ યુગપજ્ઞાન છે અર્થાત્ સમસ્ત પદાર્થોને એકી સાથે જાણી લેવાનો સ્વભાવ છે, ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #19 -------------------------------------------------------------------------- ________________ શક્તિ છે. તેની સામે ભાવેન્દ્રિય એ ખંડજ્ઞાનરૂપ : છે માટે વિરક્તતા વધતી જાય છે. છે. વિષયોને એક પછી એક જાણવા એવો જીવનો સ્વભાવ નથી માટે જ્ઞાયકને ભાવેન્દ્રિયથી પણ ભિન્ન દર્શાવવામાં આવે છે. આવું જિતેન્દ્રિયપણું તો ધર્મની શરૂઆતથી જ છે. જ્ઞાયકનું જાદાપણું એ સમ્યગ્દર્શનથી લઈને પરમાત્મદશા સુધી એકરૂપ જ છે. તેમાં કોઈ તફાવત નથી. તેથી યથાજાતરૂપ પણામાં તેનો અલગ રીતે વિચા૨ ક૨વા યોગ્ય છે. જો મારે બાહ્ય વિષયોનું કાંઈ પ્રયોજન નથી તો પછી મારે ખરેખર ઈન્દ્રિયોનું જ પ્રયોજન નથી. : ઈન્દ્રિયોનો ઉપયોગ તો માત્ર રૂપી વિષયોને જાણવા પૂરતો જ છે. જો રૂપી વિષયોની નિસ્બત છૂટી જાય છે તો ઈન્દ્રિયોનું પણ કાંઈ કામ નથી. આ રીતે તે મુનિરાજને વિષયોની વિરક્તતા છે. અર્થાત્ અજ્ઞાનની ભૂમિકામાં વિષયોને ભોગવવાની જે મુખ્યતા હતી તે મુનિને નથી. ભાવ્ય ભાવક સંકરદોષ ઈન્દ્રિયોથી વિરક્ત થાય છે. તે સાચા અર્થમાં જિતેન્દ્રિયપણું છે. વળી જ્યાં સુધી જ્ઞાન ઈન્દ્રિયનું અવલંબન લેવાનું ચાલુ રાખે છે ત્યાં સુધી તેને અતીન્દ્રિય જ્ઞાનની પ્રગટતા થતી નથી અર્થાત્ સ્વાનુભૂતિ થતી નથી. આ રીતે ઈન્દ્રિયનું અવલંબન : તો જ્ઞાનીને દૂર થયો છે. અર્થાત્ પરને ભોગવી શકતો : તેને સાચા અર્થમાં બાધક લાગે છે. તેથી તે હવે ખરેખર જિતેન્દ્રિય થાય છે એવું યથાજાતપણું આ જ નથી એવો પાકો નિર્ણય તેને છે પરંતુ મુનિદશામાં : · ગાથામાં આચાર્યદેવ દર્શાવવા માગે છે. ટીકામાં આચાર્યદેવ ઈન્દ્રિયોને પદ્રવ્યો સાથે સ્વસ્વામિ સંબંધના આધારરૂપ દર્શાવે છે. જ્ઞાનીઓને એવો સંબંધ નથી પરંતુ અજ્ઞાની ૫૨ દ્રવ્યને જાણતા ૫૨ સાથે એકત્વબુદ્ધિ, સંકરદોષને કરે છે માટે ઈન્દ્રિયોને પદ્રવ્યો સાથે સ્વ-સ્વામિના આધારરૂપ ગણવામાં આવે છે. તો તેને બાહ્ય વિષયોથી અત્યંત વિરક્તતા થાય છે. સંયોગો મારાથી અત્યંત ભિન્ન છે. એટલું માત્ર જ્ઞાન વિભાગનું કામ નથી. ૫૨ને ૫૨ જાણતા તેમાં કર્તા અને ભોક્તાપણાનો ભાવ છૂટી જાય છે. અર્થાત્ અન્ય વિષયો ભોગવાતા નથી એટલો નિર્ણય થાય છે. પરંતુ બાહ્ય વિષયોને ભોગવતા અજ્ઞાન દશામાં જે ઈન્દ્રિય સુખનો અનુભવ હતો તેને કારણે તેનાં પ્રત્યે ઉદાસીનતા ન આવે. સાધક દશામાં એ જ્યારે આગળ વધે છે ત્યારે જીવનું અન્ય દ્રવ્યોથી અત્યંત ભિન્નપણું તેના અનુભવમાં આવે છે. બાહ્ય વિષયો તો માત્ર હાથતાળી દઈને ચાલ્યા જાય છે. બહા૨ રસ્તા ઉપર લગાવેલા અરીસા સામેથી આખું સરઘસ પસાર થઈ જાય. અરીસામાં માત્ર તેનું પ્રતિબિંબ દેખાય પરંતુ બાહ્યમાંથી કાંઈ અરીસામાં આવતું નથી એમ વિષયોને ભોગવતા સમયે મને તેમાંથી કાંઈ મળતું નથી. મને તો માત્ર મારા રાગયુક્ત જ્ઞાનનો જ અનુભવ છે તેવી ખાત્રી થતી જાય છે. : : તેથી સાધકને ભોગવટાની નિરર્થકતા ભાસતી જાય : આરંભમૂર્છાશૂન્યતા, ઉપયોગયોગવિશુદ્ધતા, છે. તે કારણે તે વિષયોથી વિરક્ત થાય છે. તેને નિરપેક્ષતા પ૨થી, -જિનોદિત મોક્ષકારણ લિંગ આ. ૨૦૬. અંતરંગમાં સ્વરૂપલીનતા વધતા અતીન્દ્રિય આનંદનો : મૂર્છા (મમત્વ) અને આરંભરહિત, ઉપયોગની સ્વાદ આવે છે. અને વિકલ્પ માત્ર દુઃખરૂપે વેદાય પ્રવચનસાર - પીયૂષ અને યોગની શુદ્ધિથી યુક્ત તથા પરની અપેક્ષા ૧૯ = : : : ગાથા = ૨૦૫, ૨૦૬ જન્મયા પ્રમાણે રૂપ, લંચન કેશનું, શુદ્ધત્વ ને હિંસાદિથી શૂન્યત્વ, દેહ-અસંસ્કરણ - એ લિંગ છે. ૨૦૫. જન્મ સમયના રૂપ જેવા રૂપવાળું, માથાના અને દાઢી મૂછના વાળના લોચ કરાયેલું, શુદ્ધ (અકિંચન) હિંસાદિથી રહિત અને પ્રતિકર્મ (શરીરની સજાવટ) વિનાનું, એવું (શ્રામણ્યનું બહિરંગ) લિંગ છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ વિનાનું એવું જિનદેવે કહેલું (શ્રામયનું : અંતરંગમાં મુનિને યોગ્ય શુભ ભાવોનું પ્રતિપાદન અંતરંગ) લિંગ છે. કે જે મોક્ષનું કારણ છે. ' છે. ખ્યાલમાં રહે કે આ ભાવલિંગધારી મુનિનું વર્ણન • છે. તેથી અહીં ટીકામાં પ્રથમ જ એ વાત લીધી છે કે આ બે ગાથાઓમાં યથાજાતરૂપપણું કેવું : કે તેને મોહ-રાગ-દ્વેષનો અભાવ છે. ખરેખર તો તેને હોય છે તેનું માત્ર વર્ણન છે. જે શ્રામપ્યાર્થી આ ; : સકળ ચરિત્ર અર્થાત્ ત્રણ કષાયના અભાવ પૂર્વકની મુનિદશા ગ્રહણ કરે છે. તેની આ બે ગાથાઓમાં : : વીતરાગતા છે. તેને અનુરૂપ આ યથાજાતપણાનું વાત નથી કરતા. આ રીતે આ બે ગાથાઓમાં : ભાવલિંગી સંતને યથાજાતરૂપપણું કેવું હોય છે : : વર્ણન છે. તેનો તાદશ ચિતાર આપવામાં આવે છે. ટીકામાં મોહ-રાગ-દ્વેષનો સભાવ હોય તે યથાજાતરૂપને બહિરંગ અને અંતરંગ એમ બે પ્રકારે : દશા કેવી છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી ઓળખાવવામાં આવે છે. બહિરંગપણું છે તેમાં : મુનિદશા સાથે તેની સરખામણી કરી શકાય. સર્વ શરીર અને બાહ્યની દશાનું વર્ણન છે. જ્યારે : પ્રથમ બહિરંગ દશા વર્ણવે છે. અજ્ઞાનીને. મુનિદશા વંતને ૧) વસ્ત્ર આભુષણ ધારણ કરવા. : ૧) જન્મ સમયના રૂપ જેવું રૂપ. ૨) માથાના અને દાઢીમૂછના વાળનું રક્ષણ. | ૨) માથા અને દાઢી મૂછના વાળનો લોચ. ૩) સકિંચનપણું-પરિગ્રહ સહિતપણું. ૩) શુદ્ધતા-અપરિગ્રહ. ૪) સાવદ્યયોગથી યુક્તપણું. ( ૪) હિંસાદિ રહિતપણું. ૫) શરીર સંસ્કારનું કરવું. ૫) અપ્રતિકર્મપણું-શરીરની સજાવટનો અભાવ. પ્રથમ બહિરંગ દશાની વાત શા માટે લીધી : સાધુ નગ્ન દિગમ્બર જ હોય. જ્યાં વસ્ત્રનો પણ તે વિચારીએ. અહીં એ દશાનો જેને ખ્યાલ નથી : નિષેધ છે ત્યાં અન્ય આભૂષણનો પ્રશ્ન જ ન હોય. તેને સમજાવવું છે. માટે માથાના મથાળામાં એ માથા-દાઢી-મૂછના વાળ એ શરીરને શોભા લીધું છે કે આ દશા અનવ્યસ્ત છે અર્થાત્ જીવોને ” આપનારા છે. તેલ નાખીને વાળને વ્યવસ્થિત તેનો અભ્યાસ નથી. હવે જેનો ખ્યાલ ન હોય તેનું : રાખનારા સુંદર દેખાય છે. વળી દાઢી-મૂછ એ સ્વરૂપ સમજાવવું હોય તો જે સ્પષ્ટ પ્રત્યક્ષપણે : મર્દાનગીનું લક્ષણ છે. આ બધાની સફાઈ જરૂરી લક્ષમાં આવી શકે તે વાત પ્રથમ કરવી રહી. તેથી : બની જાય છે. મુનિરાજને શરીરની શોભાની અહીં પ્રથમ જ શરીરની વાત લીધી છે. આપણા : પડી નથી અને વાળની સંભાળ લેવાની ઝંઝટ તેને ખ્યાલમાં એ વાત છે કે મુનિને દેહ પ્રત્યે અત્યંત : પોષાય તેમ નથી. તેથી તે વાળનો લોચ કરે છે. વિરક્તતા છે. તેથી શરીરના રક્ષણના ભાગરૂપ જે : લોચ કરવો એ વાળને ખેંચીને કાઢી નાખવા. કાતર વસ્ત્ર ધારણપણું તે તેને નથી. શિયાળા કે ઉનાળાને ' અથવા અસ્ત્રાથી કાઢવાની વાત નથી. લોચની અનુરૂપ વસ્ત્રો આપણે વાપરીએ છીએ. જેથી ટાઢ- : પ્રક્રિયા એક અપેક્ષાએ કષ્ટદાયક છે. તડકાથી રક્ષણ મળે. મુનિરાજને જન્મ સમયે જે દશા : છે તેવી અર્થાત્ મનુષ્યનો પુરુષ નગ્ન દિગમ્બર ; મુનિરાજ અપરિગ્રહી છે. દેહનો નિષેધ નથી દેહ હોય છે. શરીરની આ મૂળભૂત સ્થિતિ છે. જૈનના : પરંતુ મુનિ તો તેને ઉપાધિ જ માને છે. મોરપીંછી ચરણાનુયોગસૂચક ચૂલિકા ૨૦ Page #21 -------------------------------------------------------------------------- ________________ અને કમંડળ તથા શાસ્ત્ર એટલા પરિગ્રહનો નિષેધ : તેવા સ્થાનમાં પણ તેઓ રહેતા નથી. આથી તેઓ નથી. શોચ-સંયમ અને જ્ઞાનના સાધન ઉપરાંત તેને : બાહ્યમાં ઘરબાર છોડીને જંગલમાં વાસ કરે છે. અન્ય પરિગ્રહ હોતો નથી. મુનિને વસ્ત્રના ધાગા • આપણે જે બહિરંગ દશાનું વર્ણન ખ્યાલમાં લઈએ જેટલો પણ પરિગ્રહ સ્વીકાર્ય નથી. જેને બાહ્ય : છીએ તે જ્ઞાનીના આવા પરિણામને જ અનુરૂપ છે. વિષયોની માગણી જ ન હોય તેને પરિગ્રહ ક્યાંથી ? વળી આવા શુભભાવ અંતરંગની શુદ્ધતાને અનુરૂપ હોય. અન્ય પરદ્રવ્ય પરિગ્રહ અર્થાત્ અચેતન : છે. સ્વભાવનું ગ્રહણ એટલે જ્ઞાયકનો નાશ આવું : સમજનારો જ્ઞાની પરદ્રવ્ય પરિગ્રહને ઈચ્છતો નથી. : ૯ ઉપયોગ અને યોગની શુદ્ધિથી ઉપયુકતપણું તો પછી મુનિને તો પરિગ્રહ હોય જ નહીં. : બહિરંગ દશામાં હિંસાનો અભાવ લીધો હતો. * ત્યાં માત્ર બાહ્ય હિંસાનો અભાવની વાત ન હોય મુનિને સર્વ સાવદ્યયોગનો ત્યાગ વર્તે છે. ' ; પરંતુ સાથે અહિંસાના પરિણામની વાત પણ આવી અર્થાત્ હિંસાનો સદંતર અભાવ છે. હિંસામાં અન્ય : : જાય. તેથી બહિરંગ દશાના વર્ણનમાં પાંચ મહાવ્રત, ચાર અશુભભાવો ગર્ભિત છે. તે અશુભભાવના : : સમિતિ વગેરેનો સમાવેશ થાય છે. અહીં હવે આગળ સ્થાનમાં મુનિને પાંચ મહાવ્રત - પાંચ સમિતિ વગેરે : ' વાત લે છે. ઉપયોગની શુદ્ધતાની વાત કરે છે. ત્યાં શુભભાવરૂપ પરિણતિ હોય છે. મુનિને શરીરની : " શોભારૂપ અન્ય સંસ્કારોનો પણ અભાવ વર્તે છે. અને - પ્રશ્ન થાય કે ઉપયોગની શુદ્ધતાની વાત તો * : ગર્ભિતપણે બધામાં લીધી જ છે. તે તો મુખ્ય છે. આ રીતે યથાજાતરૂપની બહિરંગ દશા છે. : શુભભાવ અને બાહ્ય આચરણ તેને અનુરૂપ હોય હવે અંતરંગ દશા વર્ણવે છે. ત્યાં ફરીને ; છે. તો અહીં ફરીથી શુદ્ધતા લેવાનું શું પ્રયોજન? મુનિરાજને સકળ ચારિત્ર અર્થાત્ ત્રણ કષાયના : અભાવપૂર્વકની શુદ્ધતાની વાત દોહરાવે છે. : અહીં ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતાની ત્યારબાદ જીવના પરિણામની મુખ્યતાથી અંતરંગ : વાત નથી લેવી. તે તો છે જ. અહીં તો એમ વિચારવું દશાની વાત કરે છે. : છે કે મુનિરાજ ૨૮ મૂળગુણનું પાલન કરે છે ત્યારે : તેમાં હોંશ નથી. તે પરિણામ સમયે પણ તેનો મુનિરાજને મમત્વનો - મૂછનો અભાવ છે : અભાવ કરીને નિર્વિકલ્પ દશામાં જવા માટેનો તેને અર્થાત્ મિથ્યાત્વનો અભાવ છે. એ તો આપણને • પુરુષાર્થ ચાલુ જ છે. અર્થાત્ શુભભાવ સમયે પણ ખ્યાલમાં જ છે. અહીં તો તેની સાથે કર્તુત્વનો પણ : તેનો પ્રય : તેનો પ્રયત્ન તો શુદ્ધોપયોગ માટેનો જ છે. તેથી જ અભાવ છે. મિથ્યાત્વની સાથે પરના કર્તા અને ? તો તે વિકલ્પ તોડીને ફરી નિર્વિકલ્પ થાય છે. દૃષ્ટાંત ભોક્તાપણાના ભાવો સાથે જ હોય છે. અહીં : અs : : નાનું બાળક ચાલતા શીખતું હોય અને પડી જાય મુનિરાજને બાહ્ય એક પણ પ્રવૃત્તિમાં જોડાવું ગમતું : તો તે છે . તો તુરત જ ભાખોડિયાભર થાય છે. ત્યાં પડયું નથી. તેને ટીકામાં કર્મપ્રક્રમના પરિણામ કહ્યા છે. : - : નથી રહેતું. એ જ સિદ્ધાંત મુનિદશામાં લાગુ પડે તેથી આ વર્ણન સમ્યગ્દષ્ટિને લાગુ પડે છે તેમ ન : : છે. લેતા જેને અત્યંત ઉદાસીનતા છે એવા ભાવલિંગી : સંતની અહીં વાત છે. મુનિરાજને અંદરમાં એવો : મુનિરાજના પરિણામમાં પરની સાપેક્ષતા વૈરાગ્ય છે કે તે સંસારની પ્રવૃત્તિમાં જોડાતો તો એ નથી એમ લીધું છે. બાહ્યનો સંપર્ક છોડી દીધો નથી પરંતુ આજાબાજુ એવી પ્રવૃત્તિઓ ચાલતી હોય : હોવાથી મુનિરાજને પરની સાપેક્ષતા નથી. ખરેખર પ્રવચનસાર - પીયૂષ ૨૧ Page #22 -------------------------------------------------------------------------- ________________ તો મુનિરાજને પોતાના ભેદ પ્રભેદમાં રોકાવું પણ પોષાતું નથી. આ રીતે યથાજાતરૂપ પણાની બે અવસ્થાઓનું વર્ણન કર્યું. ગા ૨૦૧ ગ્રહી પરમગુરુ-દીધેલ લિંગ, નમસ્કરણ કરી તેમને, વ્રત ને ક્રિયા સુણી, થઈ ઉપસ્થિત, થાય છે મુનિરાજ એ. ૨૦૭. પરમગુરુ વડે દેવામાં આવેલા તે બન્ને લિંગને ગ્રહીને, તેમને નમસ્કાર કરીને, વ્રત સહિત ક્રિયાને સાંભળીને ઉપસ્થિત (આત્માની સમીપસ્થિત) થયો થકો તે શ્રમણ થાય છે. · આ અધિકારમાં પાત્ર જીવને મુનિપણું લેવાનો ભાવ આવે છે ત્યારથી તે શું કરે છે તેની એક અપેક્ષાએ સમાલોચના કરે છે. તેને અનુરૂપ ટીકાકાર આચાર્યદેવે ગાથાનું મથાળું તૈયા૨ કર્યું છે. જે કાંઈ થાય છે તેને ભવતિ ક્રિયા એવું નામ આપ્યું છે. જે પરિણામ સહજપણે થાય છે તેને કરે છે એમ કહ્યું છે. જ્ઞાની જે પરિણામને કરે છે તે સહજ જ છે માટે તે સહજપણે થયા છે એમ પણ કહી શકાય છે. તેથી મથાળામાં ભવતિ ક્રિયાને થવા યોગ્ય ક્રિયા કહી છે. ટીકામાં ચાર વાત લીધી છે. મુનિદીક્ષા ગ્રહણ કરે છે. ગુરુને નમસ્કાર કરે છે. વ્રત અને ક્રિયાને સાંભળે છે. ઉપસ્થિત થાય છે. મુનિદીક્ષા આપનારમાં તીર્થંકર ભગવાન અને દીક્ષાચાર્ય બન્નેને સમાવી લીધા છે. શ્રામણ્યાર્થી પોતે પોતાના પુરુષાર્થ અનુસાર યથાજાતરૂપ થાય છે. ત્યારે મુનિદીક્ષાના ગ્રહણની વિધિ સમજાવનારના તીર્થંક૨ ૫૨માત્મા અને દીક્ષાચાર્ય બન્નેને સાથે રાખીને તેઓ વ્યવહારથી આ લિંગના દેના૨ છે એવું પ્રતિપાદન ક૨વામાં આવે છે. લેના૨ અને આપના૨ વચ્ચેના સુમેળને નિશ્ચય અને વ્યવહા૨ લાગુ પાડવામાં આવ્યો છે. દીક્ષિત મુનિ પ્રથમ પોતાની મુનિદશાનું સન્માન કરે છે. ૨૨ પોતાની ભાવના ફળે છે. તેનો તેને અંતરંગમાં પ્રમોદ છે તેથી એવી હોંશપૂર્વક એ પોતાના સ્વરૂપમાં લીન થાય છે. આ રીતે મુનિરાજ મુનિદીક્ષા અંગિકા૨ કરીને નિર્વિકલ્પ થાય છે. નમસ્કાર વિધિમાં તીર્થંક૨ પરમાત્મા અને દીક્ષાચાર્યમાં બધા પંચ પરમેષ્ટિ ગર્ભિતપણે સમાય જાય છે. તેમના વડે મુનિદશા વર્ણવવામાં આવી છે. અનાદિ કાળથી મુનિદશા કેવી હોય છે તે જાણીને તેનું વર્ણન કર્યું છે. પોતે એવું મુનિપણું અંગિકાર કર્યું હતું અથવા કર્યું છે અને તેનું વર્ણન કર્યું કરે છે. આ રીતે પાંચ પરમેષ્ટિ નમસ્કારને યોગ્ય હોવાથી તેને નમસ્કાર ક૨વામાં આવે છે. હવે દીક્ષાચાર્ય પાસેથી ઉપદેશ સાંભળે છે. ઉપદેશમાં ત્રણ વાત લીધી છે. સામાયિક અર્થાત્ સામ્યભાવનો લાભ થાય એવી ક્રિયા તેનો ઉપદેશ આવે છે. તેમાં મહાવ્રતના પરિણામથી પ્રથમ વાત કરે છે. મુનિરાજ હિંસાના ભાવને છોડે છે. તે અહિંસાના શુભભાવને પણ છોડે છે અને નિર્વિકલ્પ થાય છે. એટલો ઉગ્ર પુરુષાર્થ ચાલતો નથી ત્યારે અહિંસા મહાવ્રતના પરિણામરૂપે પરિણમે છે. અશુભ એવા હિંસાના ભાવમાં તો જવું જ નથી તેથી અહિંસા મહાવ્રતનું પાવન કરે છે. આ અપેક્ષાએ મુનિરાજને અપ્રમત એવી શુદ્ધોપયોગ દશા પણ હોય છે અને પ્રમત એવી મહાવ્રતરૂપ દશા પણ હોય છે. શ્રીગુરુની વાણી આનું વર્ણન કરે છે. તેમાં અન્ય ચાર અશુભ ભાવનો ત્યાગ અને અન્ય ચાર મહાવ્રતોની વાત ગર્ભિતપણે આવી જાય છે. ઉપદેશ તો અહીં યથાજાતપણાના બે લિંગનો છે પરંતુ તે સમયે પણ મુખ્યતા તો નિશ્ચય મહાવ્રત અર્થાત્ શુદ્ધોપયોગની જ છે. જેને એવો શુદ્ધોપયોગ છે તેને આ બહિરંગ અને અંતરંગ લિંગો સહજપણે પ્રાપ્ત થાય છે. શ્રીગુરુનો ઉપદેશમાં જેની મુખ્યતા છે એવા સામ્યભાવની મુનિ પ્રાપ્તિ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #23 -------------------------------------------------------------------------- ________________ કરી લે છે. અર્થાત્ ઉપદેશ સાંભળીને-સાંભળતા શ્રીગુરુ તેનો ઉપદેશ આપે છે. જીવ જ્યારે સાંભળતા નિર્વિકલ્પ થઈ જાય છે. ભવાંતરમાં નવો દેહ ધારણ કરે છે ત્યારે તે દેહને પ્રાપ્ત ઈન્દ્રિયોને સાધન બનાવીને બાહ્ય રૂપી ત્યારબાદ આચાર્યદેવ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વિષયોને જાણે છે. તે ઈન્દ્રિયોનો ઉપયોગ માત્ર અને આલોચનાનું સ્વરૂપ કહે છે. જીવના વર્તમાન જાણવા માટે કરે છે તેમ નથી. તે ઈન્દ્રિયોનો ઉપયોગ શુદ્ધોપયોગને જ આ ત્રણ નામ આપવામાં આવે બાહ્ય વિષયોને ભોગવવા માટે પણ કરે છે. અજ્ઞાની છે. ભૂતકાળની ભૂલનું ક્ષણિક સત્ અને તેનું ફળ જાણપણા અને ભોગવવાની ક્રિયા વચ્ચે ભેદ પાડે વીતી ચૂક્યું છે. તેનાથી પાછા ન ફરી શકાય. પરંતુ છે. બન્ને માટે ઈન્દ્રિયોને ઉપયોગ કરે છે. ખરેખર ભૂતકાળમાં જેવી ભૂલ કરતા હતા તેવી ભૂલ ત્યાં બે અલગ ક્રિયા નથી. તે વચ્ચે સમયભેદ પણ વર્તમાનમાં ન થાય તેને પ્રતિક્રમણ કહેવાય છે. એ નથી. અજ્ઞાન દશામાં પણ તે ઈન્દ્રિયને સાધન જ ન્યાયે ભવિષ્યના પ્રત્યાખ્યાનની વાત છે. પોતે બનાવીને બાહ્યરૂપી વિષયોને જાણે છે. શેય જ્ઞાયક વર્તમાનમાં શુદ્ધોપયોગરૂપે પરિણમે છે. તે જ રીતે સંબંધથી જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે. તે આ ભવિષ્યમાં પણ પરિણમશે. એક વિશેષતા પોતે રીતે શેયાકાર થયેલા પોતાની જ્ઞાનની પર્યાયને વર્તમાનમાં વિભાવ નથી કરતા તેથી નવું દ્રવ્યકર્મ અનુભવે છે ત્યારે જાણે કે બાહ્ય વિષયો ભોગવાયા બંધાતું નથી. તે કારણે તે દ્રવ્યકર્મ ભવિષ્યમાં ઉદયમાં એવું કામ થાય છે. જ્ઞાન પરને જાણી શકે પરંતુ પણ ન આવે. એ રીતે વિભાવમાં નિમિત્તરૂપ એવા જ્ઞાન (અભેદપણે જીવ) પરને ભોગવી શકે નહીં. કર્મોદયનો પણ અભાવ થતો હોવાથી એ પ્રકારે ભવાંતરમાં જે દેહ મળે તેને પ્રાપ્ત ઈન્દ્રિયોને સાધન પણ પ્રત્યાખ્યાન થાય છે. ખરેખર કાર્ય તો બનાવી અજ્ઞાની જીવ માત્ર પરને જાણે છે એટલું જ વર્તમાનમાં જ થાય છે. કોઈ એક કર્મ ઉદયમાં આવે નહીં પરંતુ પરાશ્રયે રાગ દ્વેષ - વિભાવ ભાવ પણ છે. સંયોગરૂપ સામગ્રી હાજર થાય છે. તેમાં ન કરે છે. અહીં શ્રીગુરુ તેને શરીરનું દુર્લક્ષ કરાવે છે. જોડાતા તે પોતાના સ્વભાવમાં સ્થિર રહે તે જ્ઞાનીને બાહ્ય વિષયો ભોગવવાની ઈચ્છા છે નહીં આવલોચના છે. આવી વાત ઉપદેશરૂપે સાંભળતા કારણકે પરદ્રવ્ય ભોગવાતા નથી એવો એને પાકો તે ઉપદેશનું પણ લક્ષ છોડીને સ્વરૂપમાં જામી જાય નિર્ણય છે. તેને બાહ્ય વિષયોને જાણવાની પણ એવી છે. અર્થાત્ નિર્વિકલ્પ થઈ જાય છે. આ પ્રતિક્રમણ અભિલાષા નથી. કારણકે પોતાના સ્વરૂપને જાણી વગેરેના ઉપદેશથી પાત્ર જીવ કર્મ પ્રત્યેનું લક્ષ છોડે તેમાં જ લીન રહેવાથી પોતાને અતીન્દ્રિય આનંદનો છે. અજ્ઞાનીને કર્મફળ ચેતના મુખ્યપણે અને અનુભવ થાય છે. કર્મચેતના ગોણપણે હોય છે. જ્ઞાની થતાં એ બન્ને શરીરમાં પાંચ ઈન્દ્રિયો જ મુખ્ય છે. જો એ પ્રકારની અજ્ઞાન ચેતનાનો અભાવ થઈને ત્યાં જ્ઞાન ઈન્દ્રિયોનો ઉપયોગ કરવો ન હોય તે તેને શરીરનું ચેતના થાય છે. મુનિરાજને આવી જ્ઞાન ચેતનાને કાંઈ કામ જ નથી. મુનિને શરીર પ્રત્યે મમત્વ નથી. કારણે તેને કર્મ અને તેના ફળની અત્યંત ઉપેક્ષા શરીરથી એકત્વ બુદ્ધિનો ત્યાગ તો સ્વાનુભવ થતાં વર્તે છે. આ રીતે અહીં પણ શુદ્ધોપયોગનો જ ઉપદેશ જ થયેલો. હવે તેના પ્રત્યે અત્યંત વિરક્ત થાય છે. છે અને મુનિ નિર્વિકલ્પ થઈ જાય છે. બાહ્ય વિષયોની અધિકતા ન હોય તો તેને ઈન્દ્રિયોનું ત્રીજી વાત શરીરના ઉત્સર્ગની – ઉપેક્ષાની પ્રયોજન ન રહે. એ રીતે મુનિ જિતેન્દ્રિય છે. એ છે. શરીર પત્યે અત્યંત વિરક્તતા મુનિને હોય છે. વાત આપણે અભ્યાસમાં લીધી છે. મુનિની આવી પ્રવચનસાર - પીયૂષ ૨૩ Page #24 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ દશા હોવાથી મુનિને પાંચ ઈન્દ્રિયોના ફેલાવ મુનિદશામાં તો તે વારંવાર નિર્વિકલ્પ થઈ જાય છે. રહિત દેહ માત્ર પરિગ્રહ છે એમ કહેવામાં આવે આ પ્રમાણે સાધકને શુદ્ધોપયોગ વધતો જાય છે. છે. એને જ શરીરનો ઉત્સર્ગ ગણવામાં આવે છે. પરંતુ તે દિશામાં લાંબો સમય ટકી શકાતું નથી. ઈન્દ્રિયો માત્ર બાહ્ય વિષયોને જ ગ્રહણ કરાવે છે મુનિરાજ પણ તેમાં લાંબુ ટકી શકતા નથી તેથી એમ નથી. ઈન્દ્રિયો શરીર તરફ પણ જીવનું ધ્યાન વિકલ્પ દશા આવી જાય છે. ખેંચે છે. તેથી જો ઈન્દ્રિયોનું દુર્લક્ષ કરવામાં આવે મુનિરાજને નિર્વિકલ્પ દશા હોય છે તેને તો શરીર તરફ પણ તેનું ધ્યાન જાય નહીં. પછી એક પોતાના આત્મા સિવાય અન્ય કોઈ રહેતું નથી. સાતમુ ગુણ સ્થાન ગણવામાં આવે છે. સવિકલ્પ આ રીતે શરીરના ઉત્સર્ગનો ઉપદેશ સાંભળીને મુનિ દશા એ છઠ્ઠ ગુણ સ્થાન છે. આ રીતે મુનિદશામાં છ અને સાત એમ બે ગુણ સ્થાનો હોય છે. અજ્ઞાનની નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત કરી લે છે. આ રીતે આ ગાથામાં સમાલોચનના છેવટના ફળ સ્વરૂપે ભૂમિકા અને અવિરત સમ્યગ્દષ્ટિની સવિકલ્પ દશા શ્રીગુરુની પાસેથી દીક્ષા ગ્રહણ કરીને તેમનો ઉપદેશ વચ્ચે કાંઈ બાહ્યથી તફાવત ખ્યાલમાં આવે એવો સાંભળીને મુનિ નિર્વિકલ્પ દશા પ્રગટ કરે છે એવું નથી. પાંચમાં ગુણસ્થાનમાં એક દેશ વ્રત હોય છે કહેવાનો આશય છે. અર્થાત્ ત્યારથી ભૂમિકા પ્રમાણેનો શુભ ભાવ અને તેને અનુરૂપ બાહ્ય પ્રવૃત્તિ ખ્યાલમાં આવી શકે છે. - ગાથા - ૨૦૮, ૨૭૯ પાંચમાં ગુણસ્થાનમાં એક દેશ વ્રત હોય છે. અર્થાત્ વ્રત, સમિતિ, લંચન, આવશ્યક, અણએલ ઈઢિયરોધનું, ત્યારથી ભૂમિકા પ્રમાણેનો શુભભાવ અને તેને નહિ, નાન-દાતણ, એક ભોજન, ભૂશયન, સ્થિતિભોજનં. ૨૦૮. અનુરૂપ બાહ્ય પ્રવૃતિ ખ્યાલમાં આવી શકે છે. મુનિદશાને યોગ્ય જે વિકલ્પો હોય છે, શુભ ભાવો -આ મૂળગુણ શ્રમણો તણા જિનદેવથી પ્રજ્ઞપ્ત છે, હોય છે તેનું વર્ણન આ ગાથામાં આચાર્યદેવ કરે તેમાં પ્રમત્ત થતાં શ્રમણ છેદોપસ્થાપક થાય છે. ૨૦૯. છે. ઉગ્ર પુરુષાર્થ હોય ત્યારે શુદ્ધોપયોગ છે. વ્રત, સમિતિ, ઈન્દ્રિયરોધ, લોચ, આવશ્યક, નિર્વિકલ્પ દશા છે. જ્યારે પુરુષાર્થ થોડો મંદ પડે અચેલપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, છે ત્યારે સવિકલ્પ દશા આવે છે. તેને આ ગાથામાં ઊભા ઊભા ભોજન અને એક વખત આહાર છેદોપસ્થાપક સ્થિતિરૂપે વર્ણવવામાં આવે છે. એવા આ ખરેખર શ્રમણોના મૂળ ગુણો જિનવરોએ પરિણામરૂપે પરિણમેલા મુનિને છેદોપસ્થાપક કહ્યા છે; તેમાં પ્રમત થયો થકો શ્રમણ કહેવામાં આવે છે. છેદોપસ્થાપક થાય છે. કોપરાપાક ગા. ૨૦૭માં આપણે જોયું કે મુનિ શ્રીગુરુનો આ શબ્દ અલગ અલગ અર્થમાં હવેની દસઉપદેશ સાંભળીને નિવિકલ્પ દશા પ્રગટ કરે છે. બાર ગાથામાં આવવાનો છે તેથી તે શબ્દનો અર્થ એવો ઉગ્ર પુરુષાર્થ લાંબો ટકે નહીં તેથી તે ફરીને આપણે ખ્યાલમાં લેવો જરૂરી છે. આ ગાથામાં તેનો વિકલ્પદશામાં આવે છે. ગુણ સ્થાન અપેક્ષાએ અર્થ ભેદ અથવા વિકલ્પ થાય છે. જે મુનિ નિર્વિકલ્પ વિચારીએ તો સાધકને ચોથા ગુણસ્થાને સવિકલ્પ દશામાં હતા તે સવિકલ્પદશામાં આવે છે એટલે કે દશાનો કાળ ઘણો લાંબો છે. ચોથા કરતાં પાંચમાં પોતાને ભેદમાં સ્થાપે છે. ગાથામાં મુનિરાજના ગુણસ્થાનમાં નિર્વિકલ્પદશા વધુ વખત આવે છે. શુભભાવોને ૨૮ મૂળગુણરૂપે દર્શાવવામાં આવ્યા ચરણાનુયોગસૂચક ચૂલિકા ૨૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ છે. તેમાં સર્વ પ્રથમ પાંચ મહાવ્રતની વાત લીધી અને અશુદ્ધ પર્યાય એમ બે પર્યાયોનો સમન્વય છે. આપણે હિંસા અને અહિંસાના સ્વરૂપની કરીને એક પર્યાય માનવામાં આવતી નથી. એક વિચારણા કરી લીધી છે તેથી અહીં તેનો વિસ્તાર દ્રવ્યની એક સમય એક પર્યાય જ હોય છે. તેથી કરતા નથી. સાધકની એક સમયે એક જ પર્યાય હોય છે. તે મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવામાં પાંચ મહાવ્રતને અનુસરીને પાંચ સમિતિ આવે છે. કોઈ અજ્ઞાની જીવ, જેને શુભ ભાવનો ઈન્દ્રિય નિરોધ વગેરે શુભભાવો પણ મુનિને પક્ષપાત છે તે, એવું માને છે કે શુભ ભાવ હોય છે. આવા સમિતિના ભાવો અહિંસાદિ પણ મુક્તિનું કારણ છે. તેથી આચાર્યદેવ ભાવોને અનુરૂપ હોય છે. જ્ઞાનીને બાહ્ય વિષયોને સાધકની પર્યાયને બે દૃષ્ટિથી જોવાનું કહે છે. ભોગવવાનો ભાવ નથી. તેથી તેને સહજપણે શુદ્ધતાને લક્ષમાં લેનારી દૃષ્ટિમાં સ્વભાવ અને ઈન્દ્રિય વેપાર પણ અટકે છે તેને ઈન્દ્રિય નિરોધ પર્યાયની શુદ્ધતા લક્ષમાં આવે છે. તે શુદ્ધતા તો કહેવામાં આવે છે. મુનિને જ આવશ્યક હોય છે. વૃદ્ધિગત થઈને પરિપૂર્ણતાને પામે છે. પર્યાયમાં તે ઉપરાંત લોચ, નગ્ન દિગમ્બર દશા, અજ્ઞાનતા, રહેલી અશુદ્ધતાએ તે સમયે દુઃખનું કારણ અદંતધાવન, ઊભા ઊભા આહાર અને એક વાર થાય છે અને નવા દ્રવ્યકર્મનો બંધ કરે છે. આ રીતે આહાર આ રીતે મુનિના ૨૮ મૂળગુણો છે. એક પર્યાયને બે અપેક્ષાએ લક્ષમાં લેવાથી ટીકામાં આચાર્યદેવ દૃષ્ટાંત આપે છે. કોઈ અજ્ઞાનીનો ભ્રમ દૂર થાય છે. તે નિશ્ચય કરી શકે છે સોનુ ખરીદવા નીકળે છે. ત્યારે કયારેક તેને સોનાના કે સ્વભાવનો આશ્રય એક જ કરવા યોગ્ય છે. તેમ બદલે સોનાના દાગીના મળે તો તે લઈ લે છે. કરવાથી શુદ્ધતા પ્રગટ થઈને વધતી જશે અને કારણકે તે દાગીનામાં પણ સોનું જ છે. સિદ્ધાંતમાં અશુદ્ધતાના અંશે ક્રમશઃ ઓછા થતાં જશે. આ થોડો ફેર પડે છે. અહીં મુનિરાજ શદ્ધોપયોગરૂપે રીતે જ ચારિત્રમાં ક્રમપૂર્વક શુદ્ધતા વધતી જાય છે પરિણમવા માગે છે. એટલો પુરુષાર્થ પ્રગટ કરે અને છે વટ પ૨માત્મ દશા પ્રગટ થાય છે. ત્યારે તો નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે. કદાચ સાધક-મુનિ નિર્વિકલ્પ દશામાં રહી શકે નહીં પુરુષાર્થ ઓછો થાય તો ત્યાં ભૂમિકાને યોગ્ય ત્યારે ૨૮ મૂળગુણના વિકલ્પરૂપે પરિણમે છે. શુભભાવ આવે છે. ત્યારે મુનિ તે દશાનો પણ તેથી તેને છેદોસ્થાપક કહેવામાં આવે છે. સ્વીકાર કરી લે છે. અહીં નિર્વિકલ્પ દશા એ સોનાની નિશ્ચય અને વ્યવહારની મૈત્રી લગડીના સ્થાને છે અને સવિકલ્પ દશા સોનાના દાગીનાના સ્થાને છે. સિદ્ધાંત એ પ્રકારે છે કે આ પ્રકારનો શબ્દ પ્રયોગ શાસ્ત્રમાં જોવા સવિકલ્પ દશા સમયે પણ ત્રણ કષાયના મળે છે. સાધક દશાના અનુસંધાનમાં આ વાત આવે અભાવપૂર્વકની શતા તો વિદ્યમાન છે જ છે. ત્યાં શુદ્ધતા એટલે નિશ્ચય અને શુભભાવ એ વ્યવહાર એવો અર્થ કોઈ કરે છે. શુદ્ધતાને સ્વભાવમાં અહીં ગુણસ્થાનની પરિપાટીનો થોડો લે છે અને શુભ ભાવને આચરણમાં ખતવે છે. વિચાર કરી લઈએ. સાધકની પર્યાયમાં અંશે કયારેક શુદ્ધતાને, નિશ્ચયને, જ્ઞાનધારા અને શુદ્ધતા અને અંશે અશુદ્ધતા અવશ્ય હોય છે. વ્યવહારને રાગધારા કહે છે. સાધકને જ્ઞાનધારા સાધકની તે એક જ પર્યાય છે. શુદ્ધ પર્યાય અલગ અને રાગધારા સાથે છે તેથી તેને બન્નેની મૈત્રી માને પ્રવચનસાર - પીયૂષ ૨૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. આવા અનેક પ્રકારના શબ્દપ્રયોગો વાંચીને - છે. આ પ્રમાણે હોવાથી નિશ્ચય અને વ્યવહારને સાંભળીને કોઈ દ્વિધા કરે છે તેથી તેનો સાચો ખ્યાલ મૈત્રીની શક્યતા જ નથી. સાધકને પર્યાયમાં જે આવવો જરૂરી છે. શુદ્ધતા પ્રગટ થાય છે તે અશુદ્ધતાનો અભાવ કરીને જ પ્રગટ થાય છે. આ રીતે નિશ્ચયનય તેનું કાર્ય સાધકને અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા યથાર્થપણે કરે જ છે. ત્યાં મૈત્રીનો પ્રશ્ન જ નથી. પર્યાયમાં જોવા મળે છે. સાધકની પર્યાય એ સાધકને શુદ્ધતા વધે છે તે પ્રમાણે એક-બે-ત્રણ મોક્ષમાર્ગની પર્યાય છે. તે પર્યાય મોક્ષનું કારણ કષાયોનો અભાવ થતો જાય છે. તે વાત મુખ્ય કહેવાય છે. સ્વભાવને મોક્ષનું કારણ કહ્યા બાદ રાખીને વિચારીએ ત્યારે શેષ-બાકી રહેલા કષાય અપૂર્ણ શુદ્ધ એવી મોક્ષમાર્ગની પર્યાયને સંપૂર્ણ શુદ્ધ અનુસાર સાધકને ભૂમિકાને યોગ્ય શુભાશુભ મોક્ષ પર્યાયનું કારણ ગણવામાં આવે છે. આપણે ભાવો હોય છે. મુનિરાજને ત્રણ કષાયના અભાવ ઉપરોક્ત વિચારણા કર્યા અનુસાર સાધકની પૂર્વકની શુદ્ધતા અને સંજવલન કષાયમાં ૨૮ પર્યાયમાં ભેદ ન હોવા છતાં ત્યાં શુદ્ધતા અને મૂળગુણના વિકલ્પો હોય છે. તેને દ્રવ્ય અનુસાર અશુદ્ધતાના ભેદ પાડવામાં આવે છે. નિશ્ચય અને ચરણ કહેવાય છે. તે જ બન્નેની મૈત્રી છે. અર્થાત્ વ્યવહાર શબ્દ ખરેખર જ્ઞાનમાં-શ્રુતજ્ઞાનમાં નયના સકળ ચારિત્ર અને ૨૮ મૂળગુણના વિકલ્પો એક અનુસંધાનમાં વાપરવામાં આવે છે. તે શબ્દોને પર્યાયમાં સાથે જોવા મળે છે એને મૈત્રી ગણાવી સ્વભાવ સાથે અને પર્યાય સાથે સંબંધમાં જોવામાં શકાય. ત્યાં પર્યાયનું વૈત રાખીને સમન્વય એવો આવે છે. નિશ્ચયનય-શુદ્ધનયનો વિષય શુદ્ધાત્મા છે મૈત્રી શબ્દનો અર્થ ન કરાય. સાધક તો સ્વભાવમાં અને વ્યવહારનય-પર્યાયાર્થિક નયનો વિષય-પર્યાય હુંપણું સ્થાપીને સ્વભાવનો આશ્રય કરે છે. તેનું તો અને ભેદ છે તેથી નય અને નયના વિષયને અભેદ આ એક જ કાર્ય છે. સ્વભાવનો આશ્રય લેતા ગણીને પર્યાયને પણ વ્યવહાર કહી દેવામાં આવે શુદ્ધતા વધે અને તે અનુસાર અશુદ્ધતા ઘટે એવું છે. વળી મુખ્ય તે નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર કાર્ય થાય છે. કાચી કેરીને પકવવાથી તે પાકી માટે પર્યાયની શુદ્ધતાને નિશ્ચય અને પર્યાયની થાય છે ત્યાં સહજપણે ફેરફારો થતા જાય છે. ત્યાં અશુદ્ધતાને વ્યવહાર પણ કહેવામાં આવે છે. અપૂર્ણ તેમને ગોઠવીને કરવા પડતા નથી. લાલ કે લીલા શુદ્ધતા વધીને પૂર્ણ થશે માટે તેને નિશ્ચય મોક્ષમાર્ગ રંગમાં યોગ્ય પ્રમાણમાં સફેદ રંગનું મિશ્રણ કરીને કહે છે. જ્યારે શુભ ભાવને બંધનું કારણ હોવાથી રંગના તરતમ ભેદ બનાવી શકાય એવું કોઈ કાર્ય બંધમાર્ગમાં સ્થાન આપવામાં આવે છે. સાધકના સાધક દશામાં થતું નથી. તેથી તે રીતે મૈત્રી શબ્દનો શુભ ભાવને શુદ્ધતાનો સહચરદેખીને તેને વ્યવહારે અર્થ ન કરાય. વળી મૈત્રીમાં કાંઈક બાંધ છોડનો મોક્ષનું કારણ ગણવામાં આવે છે. સાધકની દશામાં ધ્વનિ પણ ન આવવો જોઈએ. શુદ્ધતાની પ્રગટતા અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા બન્ને સાથે જોવા થતાં અશુદ્ધતાનો નાશ જ થાય ત્યાં કોઈ પ્રકારની મળે છે તેથી તેને મૈત્રી માનવામાં આવે છે. ત્યાં બાંધ છોડ નથી. વિશેષ સ્પષ્ટતા જરૂરી છે. નયનું સ્વરૂપ વિચારીએ તો નિશ્ચયનય છે તે વ્યવહારનયનો નિષેધક છે. જિનાગમમાં “રાગ” શબ્દથી સામાન્ય રીતે આપણે કુંદકુંદાચાર્યદેવની નય વિભાગની કથન અનંતાનુબંધીનો એટલે કે અજ્ઞાનીનો વિભાવ જ શૈલીથી પરિચિત છીએ. વળી પંચાધ્યાયીમાં પણ લેવામાં આવે છે. જીવ કાં તો જ્ઞાન કરે અથવા રાગ એ જ વાત છે કે નિશ્ચયનય એ વ્યવહારનો નિષેધક કરે. અર્થાત્ જ્ઞાન કરે એટલે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ૨૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #27 -------------------------------------------------------------------------- ________________ અને સમ્યકુચારિત્ર અને રાગ એટલે મિથ્યાદર્શન- : અન્ય આચાર્યોના પણ બે પ્રકાર સમજાવે છે. મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્ર આ રીતે જ્ઞાન એ : છેદ એટલે કે ભેદ-વિકલ્પ. આ અર્થ આપણે શુદ્ધતાનો દ્યોતક છે અને રાગ શબ્દ અજ્ઞાન દર્શાવે - * : લક્ષમાં લીધો છે. મુનિ દીક્ષા ગ્રહણ કરીને શ્રીગુરુનો છે. આ બંને કયારેય મેળ ન ખાય ત્યાં મૈત્રી સંભવતી : • ઉપદેશ સાંભળીને નવદીક્ષિત મુનિ પ્રથમ નિર્વિકલ્પ જ નથી. તેથી આ અર્થમાં સાધકને જ્ઞાનધારા અને : થાય છે. એ દશાને યોગ્ય પુરુષાર્થ ટકતો નથી ત્યારે રાગધારા સાથે સંભવી શકે જ નહીં. સાધક દશામાં : : પોતે ૨૮ મૂળગુણમાંથી કોઈ એક વિકલ્પમાં આવે જે રાગ છે તે અનંતાનુબંધીનો નથી. અસ્થિરતાનો : : છે. આ રીતે મુનિ પોતે પોતાને છેદમાં સ્થાપે છે રાગ છે. સાધકની વર્તમાન એક સમયની પર્યાયમાં : : માટે તે પોતે છેદોપસ્થાપક છે. એ વાત આપણે જેટલો પુરુષાર્થ છે તેટલા પ્રમાણમાં રાગનો અભાવ : • આગલી બે ગાથામાં લક્ષમાં લીધી છે. મુનિ પોતાની થાય છે. જેટલી માત્રામાં પુરુષાર્થ ઓછો પડે છે . તેટલા પ્રમાણમાં શુભાશુભ ભાવો થાય છે. આ ; : ઉપાદાનની તૈયારી અનુસાર એ દશા પ્રાપ્ત કરે છે. થઈ એક સમયની સાધકની પર્યાયની વાત. સાધકની : ગા. ૨૦૭માં શ્રીગુરુને નમસ્કારની વાત ગુણસ્થાનની ભૂમિકા અનુસાર જેટલી શુદ્ધતા અને : લીધી હતી ત્યાં તીર્થંકર પરમાત્મા અને દીક્ષાચાર્ય તદનુસાર જેટલા કષાયોનો અભાવ વર્તે છે તે : બન્નેને નમસ્કાર કર્યા હતા. મુનિદશા ત્રણે કાળ ભૂમિકાની વાત કાયમ રાખીને પછી એક સમયની : એકરૂપ જ છે. તેનું જ્ઞાન સર્વજ્ઞ પરમાત્માને છે. પરિણામની વિચારણા કરવી જરૂરી છે. તેથી મુનિને : મુનિદશાનું યથાર્થ વર્ણન પણ ભગવાનની ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા સાથે દિવ્યધ્વનિમાં આવે છે. માટે પરમાત્માને અસ્થિરતાના રાગરૂપ ૨૮ મૂળગુણના વિકલ્પોને : છેદો પસ્થાપક ગણવામાં આવ્યા છે. એ પ્રમાણે જ્ઞાનધારા અને રાગ (અસ્થિરતાનો)ધારા સાથે : દીક્ષાચાર્ય કે અન્ય આચાર્ય નવદીક્ષિત મુનિને સુમેળ છે તેને દ્રવ્ય અનુસાર ચરણ પણ કહેવાય : મુનિ ધર્મના પાલનની રીતે સમજાવે છે. જે કોઈ અને મૈત્રી પણ કહી શકાય. - આચાર્ય અથવા મુનિ આ રીત મુનિ ધર્મના ' પાલનની રીત ૨૮ મૂળગુણોના ભેદ સમજાવે૦ ગાા - ૧૦ • શીખવાડે તેને નિર્યાપક કહેવાય છે. નિર્યાપક જે લિંગગ્રહણે સાધુપદ દેનાર તે ગુરુ જાણવા; : શબ્દનો અર્થ સદ્ઉપદેશની દૃઢતા કરનારા, છેદયે સ્થાપન કરે તે શેષ મુનિ નિર્યાપકા. ૨૧૦. : શિક્ષા ગુરુ વગેરે થાય છે. એક વાત ખ્યાલમાં રહે લિંગગ્રહણ વખતે જે પ્રવજ્યાદાયક (દીક્ષા - કે આ આચાર્ય તો નિર્યાપક જ છે એમ કહી ન દેનાર) છે તે તેમના ગુરુ છે અને જે છેદ દ્વયે : શકાય. જે મુનિધર્મ સમજાવે તે નિર્યાપક એ રીતે ઉપરથાપક છે (એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત : લક્ષમાં લેવું યોગ્ય છે. કરે છે તેમજ (૨) જે સંયમમાં છેદ થતાં ફરી . છેદનો બીજો અર્થ પોતાની ભૂમિકા અનુસાર સ્થાપિત કરે છે) તે શેષ શ્રમણો નિર્યાપક છે. : આચરણ ન થવું તેમાં દોષ થવો, આવી સ્થિતિ આવે આ ગાથામાં બે વાત મુખ્ય છે. (૧) છેદ : ત્યારે પોતાના દોષનું પ્રાયશ્ચિત લઈને ફરી શબ્દના બે અર્થ કરે છે. (૨) મુનિ પોતે ઉપાદાનરૂપે ' નિર્દોષરૂપે આચરણ કરવાનું રહે છે. પોતે પોતાની છેદોપસ્થાપક છે તે વાત મુખ્ય રાખીને અન્ય : મેળે પણ પ્રાયશ્ચિત લે અથવા કોઈ એવો દોષ હોય આચાર્યો પણ છેદોપસ્થાપક છે એમ દર્શાવે છે. : તો ગુરુ પાસે પ્રાયશ્ચિત લે છે. તે પ્રમાણે મુનિ ફરીને પ્રવચનસાર - પીયૂષ ૨૭ Page #28 -------------------------------------------------------------------------- ________________ યથાર્થ આચરણ કરે છે તેને છેદોપસ્થાન કહેવામાં : મુક્તિને પામે છે. પરિણામોની ચંચળતા અને આવે છે. આ વિસ્તાર હવે પછીની ગાથાઓમાં છે. : વિચિત્રતા ઘણી હોય છે. તેનો પણ તેને ખ્યાલ છે. * તેથી જ તે સાવધાની રાખે છે. ગાથા - ૧૧, ૨૧૨ આ ગાથામાં આચાર્યદેવ બે પ્રકારના છેદની જો છેદ થાય પ્રયત્ન સહ કૃત કાયની ચેષ્ટા વિષે, ': વાત કરે છે. કાયચેષ્ટા સંબંધી દોષ ગૌણ છે. સંયમ આલોચનાપૂર્વક ક્રિયા કર્તવ્ય છે તે સાધુને. ૨૧૧. : * : સંબંધી દોષ મુખ્ય છે. માત્ર કાયચેષ્ટામાં જ કાંઈ જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાય : ક્ષતિ થાય અને પોતાના ખ્યાલમાં આવે તો મુનિ એ ષ્ટાને વિષે છે દ થાય છે. તો તેણે : પોતાની મેળે તેનું નિવારણ કરીને પ્રાયશ્ચિત લઈ આલોચનાપૂર્વક ક્રિયા કરવી જોઈએ. છેદોપયુક્ત મુનિ, શ્રમણ વ્યવહારવિજ્ઞ કને જઈ, : સંયમ સંબંધી અર્થાત્ પોતાના પરિણામોમાં નિજ દોષ આલોચન કરી, શ્રમણોપદિષ્ટ કરે વિધિ. ૨૧૨. : - શુભભાવોમાં કોઈ દોષ આવે તો તે દોષનું કથન (પરંતુ) જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય કે શ્રીગુરુ પાસે કરીને પ્રાયશ્ચિત મેળવે છે. અહીં એવા તો તેણે જિનમતને વિષે વ્યવહાર કુશળ શ્રમણ : ભાવ લેવા છે જે મુનિદશાને યોગ્ય ન હોય શ્રાવકને પાસે જઈને આલોચના કરીને (પોતાના દોષનું : યોગ્ય અથવા અવિરત સમ્યગ્દષ્ટિને યોગ્ય જે ભાવો નિવેદન કરીને) તેઓ જે ઉપદેશે તે કરવું : છે તે મુનિ માટે અયોગ્ય છે. એવા આયોગ્ય ભાવો જોઈએ. : આવી જાય તેને સંયમમાં છેદ ગણવામાં આવે છે. : તે મોટો દોષ ગણાય છે. પોતાનો તે દોષ અન્ય આ ગાથાઓમાં છેદના (દોષના) બે પ્રકાર : ના) બ માર : પણ જાણે એવો ભાવ છે. જેને માન કષાયની દર્શાવ્યા છે. તેથી પ્રથમ તેનો વિચાર કરી લઈએ. : : મુખ્યતા હોય તે આ રીતે પોતાના દોષનું કથન ન ૧) સંયમનો છેદ ૨) કાયચેષ્ટા સંબંધી : કરે - તે પોતાનો દોષ પ્રગટ ન થઈ જાય તે માટે છેદ. ખરેખર તો સામાન્ય રીતે સંયમના છેદની સાથે : પ્રયત્ન કરે. બીજાને કદાચ એ દોષનો ખ્યાલ આવી શરીર સંબંધી દોષ પણ હોય છે. પરંતુ આપણે આ ' જાય તોપણ તે પોતાના બચાવમાં શું કહેવું એ બધાનો યોગ્ય વિચાર કરી લેવા જેવો છે. શ્રામપ્યાર્થી : બધું વિચારી રાખે. મુનિને એવું કાંઈ નથી. ઉગ્ર આરાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરવા માગે : મુનિરાજ ગુરુ પાસેથી આકરું પ્રાયશ્ચિત લેવા તૈયાર છે. તેને આરાધનાની ગંભીરતાનો બરોબર ખ્યાલ : છે. પોતેને કડક શિક્ષા મળે તેમ ઈચ્છે છે કે જેથી છે અને પોતે તેને માટે માનસિક રીતે બરોબર તેયાર : પોતાને ફરી એવી ભૂલ ન થાય. તે ઉપરાંત અન્ય પણ છે. મુનિપણું એ ખરાખરીનો ખેલ છે તેમ તે : મુનિઓ વગેરે પણ તે જાણે તેનો તેને ક્ષોભ નથી. જાણે છે. તેથી તો તે એવા ગુરુ પાસે દીક્ષિત થાય કે તે એમ વિચારે છે કે અન્યને એવો ખ્યાલ હશે તો છે જે એ મુનિધર્મનું યોગ્ય પાલન કરાવવા માટે : મને સ્થિતિકરણ કરવામાં સહાયક થશે. બનશે તો સક્ષમ હોય. પોતાની ભૂલ થાય તો કાન પકડીને : એવા પ્રસંગો આવતા મને અગાઉથી જાગૃત કરી પ્રાયશ્ચિત વગેરેનો આશ્રય લઈને પોતાને ફરીને : દેશે. હું સ્વયં જાગૃત રહીશ અને અન્ય પણ મને એ માર્ગમાં સ્થાપિત કરે તેવી તેની ભાવના છે. આવી રીતે સહાયક થશે એવા ભાવથી તે પોતાના દોષનું તૈયારીવાળો જીવ અવશ્ય એવો ઉગ્ર પુરુષાર્થ કરીને : નિવેદન કરે છે. વચનામૃતમાં આવે છે કે એક ૨૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #29 -------------------------------------------------------------------------- ________________ પોતાની લગામ અને બીજી ગુરુની લગામ એ પ્રકારે : જાણે છે કે પરદ્રવ્ય રાગમાં નિમિત્ત થાય છે માટે હું હોય તો કાર્ય સુગમ થાય છે. • શક્ય તેટલો પરદ્રવ્યના સંપર્કથી દૂર રહું. દૃષ્ટાંત : * કોઈ દારૂનો બંધાણી દારૂ છોડવાનું નક્કી કરે તો તે ટીકાકાર આચાર્યદેવે સંયમના છેદના બે : : દારુના પીઠામાં તો જતો જ નથી-પરંતુ તે બાજુના પ્રકારનું વર્ણન કર્યું છે. કાયચેષ્ટા સંબંધી છેદને : બહિરંગ છેદ કહ્યો છે અને ઉપયોગ સંબંધી છેદન : : રસ્તે પણ જવાનું ટાળે છે. ૧ અંતરંગ છેદ કહ્યો છે. આ છેદનો પ્રતીકાર : મુનિદશાને યોગ્ય અંતરંગની સ્થિરતા જેને આલોચનાથી થાય છે. ત્યાં આલોચના શબ્દ પણ ' પ્રાપ્ત થાય છે તે સહજપણે સંયોગોથી દૂર થાય છે. બે અર્થમાં લીધો છે તેની સ્પષ્ટતા ફૂટનોટમાં ' સર્વ સંગ છોડીને જંગલમાં નિવાસ કરે છે તેને માટે કરવામાં આવી છે. પહેલામાં પોતે પોતાના દોષને : આ સહજ છે. અંતરંગમાં વૈરાગ્ય વર્તે છે. તે પ્રમાણે બરોબર ખ્યાલમાં લેવાની વાત છે. બીજામાં અન્યને : બાહ્ય ત્યાગ થાય છે. આ ગાથામાં નિમિત્તની નિવેદન-કથન કરવાની વાત છે. આ રીતે આ : મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. ત્યાં પારદ્રવ્ય ગાથામાં આચાર્યદેવે મુનિદશાને યોગ્ય ન હોય એવા : રાગ કરાવે છે એવો સિદ્ધાંત નથી સ્થાપવો. એવું દોષની તથા તેના પરિવારની વાત લીધી છે. . તો અજ્ઞાન દશામાં પણ બનતું નથી. સમયસારમાં ૦ ગાથા - ૨૧૩ : ગાથા આવે છે. ફૂલ તેને કહેતું નથી કે તું મને સૂંઘ. : અર્થાત અજ્ઞાનદશામાં પણ તે પોતાના અજ્ઞાનના પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગરવિવાસમાં, : કારણે પોતાના સ્વભાવને ભૂલીને પરમાં એકાકાર મુનિરાજ વિહરો સર્વદા થઈ છેદહીન બ્રામણ્યમાં. ૨૧૩. : થાય છે. તે પ્રમાણે સમ્યગ્દષ્ટિ પોતાના વૈરાગ્યના અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ' બળે જ પરથી પાછો ફરે છે. શાસ્ત્રમાં કથન છે કે ગુરુઓના સહવાસમાં વસતાં) કે વિલાસમાં : બાહ્યમાં વજપાત થાય તો પણ તેમાં એવી શક્તિ વસતાં (ગરુઓથી ભિન્ન વાસમાં વસતાં) સદા : નથી કે તે સમ્યગ્દષ્ટિને તેના માર્ગથી શ્રુત કરે. (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધો પરિહરતો થકો : અહી તો સમ્યગ્દષ્ટિની નહીં પરંતુ મુનિની વાત છે શ્રામણ્યને વિષે છેદવિહીન થઈને શ્રમણો વિહરો. : મુનિ તો વૈરાગ્યરૂપી મહેલના શિખરનો શિખામણી ' છે. તેથી તે કાંઈ સંયોગમાં લપટી પડે એમ નથી. આ ગાથામાં પરદ્રવ્ય પ્રતિબંધ શબ્દનો પ્રયોગ : તેથી મિશિન દાડ, • તેથી નિમિત્ત કાંઈ કરે છે એવો અપસિદ્ધાંત દર્શાવવો કરવામાં આવ્યો છે. ફૂટનોટમાં તેનો અર્થ આ પ્રમાણે : નથી. તેથી સાથોસાથ અહીં ઉપાદાન નિમિત્તનો લીધો છે. પરદ્રવ્યોમાં રાગાદિપૂર્વક સંબંધ કરવો, : સુમેળ કેવો હોય છે તેનું જ્ઞાન કરાવવું છે. પરદ્રવ્યોમાં બંધાવું-રોકાવું-લીન થવું પરદ્રવ્યોમાં : રૂકાવટ-તેમાં અહીં પરદ્રવ્યોમાં રોકાવું-રૂકાવટ મુનિદશાને યોગ્ય પ્રવૃત્તિ ૨૮ મૂળગુણનું કરવી તે અર્થ બંધ બેસતો છે. જ્ઞાનીને, : પાલન થાય છે ત્યાં પણ પરદ્રવ્યોનું લક્ષ તો છે જ. સમ્યગ્દષ્ટિને, પણ પરદ્રવ્યોમાં રાગ નથી. આ : ભલે અન્ય જીવને બચાવવાના ભાવરૂપ અહિંસાની ગાથામાં આચાર્યદેવ પરદ્રવ્ય પોતાના વિભાવમાં : મુખ્યતા ન કરીએ તોપણ અન્ય જીવ ન મરે અર્થાત્ નિમિત્ત છે તેથી પોતાને નૈમિત્તિક એવા : હિંસા તો ન થાય એવા ભાવ તો અવશ્ય જોવા મળે રાગાદિભાવો ન થાય એટલા માટે નિમિત્ત એવા ' છે. મુનિરાજ આહાર-વિહાર વગેરે કાર્યો કરે છે, પરદ્રવ્યોના ત્યાગની વાત કરવા માગે છે. જ્ઞાની : પાત્ર જીવોને ઉપદેશ આપે છે. શાસ્ત્રની રચના કરે પ્રવચનસાર - પીયૂષ Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. વગેરે અનેક પ્રવૃત્તિઓ કરે છે. તેનો અહીં નિષેધ : સ્થાન છે. બન્ને પ્રકા૨ના કાર્ય ક૨વાના જ રહે છે. નથી કરવો. અહીં તો મુનિને યોગ્ય ન હોય એવાં નાસ્તિરૂપ કાર્ય તો સહજપણે થઈ જાય એમ માની વિભાવો ૫૨ના લક્ષે ન આવે તેની મુખ્યતા છે. · લેવા જેવું નથી. પદ્રવ્યો સાથે ક્ષણિક સંબંધ થવો તે એક વાત છે અને તેની સાથેના સંબંધની લાળ લંબાવવી એ જાદી વાત છે. પોતાના પરિણામમાં શિથીલતા ન આવે માટે તે પ્રયત્નપૂર્વક પરદ્રવ્ય સાથેના સંબંધને વધારતા નથી, આવકારતા નથી. ગાથા-૨૧૪ : જે શ્રમણ જ્ઞાન-દગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા, ને પ્રયત મૂળગુણો વિષે, શ્રામણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪. જે શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે, તે પરિપૂર્ણ શ્રામણ્યવાળો છે. : ઉપાદાન અને નિમિત્ત - આ સમજણપૂર્વકની · ચોખવટનો વિષય છે. તેની સ્પષ્ટતા ઉપર નિઃશંકતા અને આચરણનો આધાર છે. બે પદાર્થોની સ્વતંત્રતાના સ્વીકા૨પૂર્વક બે પદાર્થો વચ્ચેના સંબંધના મેળ વિશેષને જો સારી રીતે અને સાચા અર્થમાં સમજી શકે તો તેને અવશ્ય લાભ થાય. અલગતા અને સંબંધ - પ્રભુત્વ અને વિભુત્વ, = : મહાસત્તા અને અવાંતર સત્તા - આ બધું યોગ્ય રીતે ખ્યાલમાં લેવું અત્યંત જરૂરી છે. અજ્ઞાન દશા - સાધક દશા અને પરમાત્મ દશા એવું યથાર્થ ચિત્ર ખ્યાલમાં લેવું જોઈએ. આ સ્વરૂપ ત્રણે કાળ માટે એક સ૨ખું જ છે. સાધકને સ્વ-૫૨નો વિવેક-જ્ઞાન અને શ્રદ્ધાન સમાન છે. તે પ્રમાણે આચરણ પણ છે. આ રીતે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણના પરિણામોનો સાધક દશામાં સુમેળ જ છે. પોતાના પરિણામ અનુસા૨ ૫દ્રવ્યો સાથેના સંબંધનો પણ સુમેળ જ છે. જેને નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપે લક્ષમાં લેવામાં આવે છે. ‘‘દ્રવ્ય અનુસાર ચરણ’’ એ ઉક્તિ પ્રમાણે પોતાના ભાવ અનુસાર બાહ્ય સંબંધો પણ બદલાતા જાય છે. આવા મેળ વિશેષો જે રીતે વિશ્વમાં બની રહ્યા છે તેને બરોબર પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં લઈને પછી કદાચ કયારેક જ્ઞાની ઉપાદાનની મુખ્યતાથી કથન કરતાં હોય છે અને કયારેક નિમિત્તની મુખ્યતાથી પણ કથન કરતા હોય છે. તે બન્ને કથન સાચા છે. અસ્તિપણે જ્ઞાન અર્થાત્ શુદ્ધતા મુનિરાજ મોક્ષમાર્ગની પર્યાયરૂપે પરિણમે છે, તે એક જ પર્યાય છે. તે પર્યાય મિશ્ર પર્યાય છે. ત્યાં વધુ શુદ્ધતા અને ઓછી અશુદ્ધતા છે. એ ભેદ તો અને નાસ્તિપણે વૈરાગ્ય બન્નેને જિનાગમમાં યથાર્થ : પ્રયોજનવશ (પાડવામાં આવે છે. મુનિરાજ પોતાની ૩૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા ગા. ૨૧૩માં મૂળગાથામાં પ્રતિબંધ શબ્દ છે. જ્યારે આ ગાથામાં પ્રતિબદ્ધ શબ્દ છે. બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે બંધ શબ્દનો પ્રયોગ અને એક પદાર્થમાં તાદાત્મ્યપણું સમજાવવા માટે બદ્ધતાનો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. આ ગાથામાં અસ્તિપણે જીવે શું કરવા લાયક છે તે વાત લીધી છે. જીવે પોતાના સ્વભાવમાં જ સ્થિતપણું કરવા યોગ્ય છે. સાધક દશામાં મુનિરાજે આ પ્રમાણે જ ક૨વું યોગ્ય છે. પરદ્રવ્યમાં રુકાવટના સ્થાને અહીં સ્વદ્રવ્યમાં પ્રતિબદ્ધતાની વાત લીધી છે. જે ઉપયોગ બાહ્યમાં સ્થિત હોય તેને ત્યાંથી : છોડાવવાની વાત પ્રથમ કરી અને તે ઉપયોગને અંદરમાં ટકાવવાની વાત પછી કરે છે. વ્યયપૂર્વક ઉત્પાદ છે એ પ્રકારનું કથન છે. વૈરાગ્યની મુખ્યતાથી વાત ૨૧૩ ગાથામાં હતી. એક ન્યાયથી જીવ જ્યારે અસ્તિપણે પોતાનામાં ટકે છે ત્યારે સહજપણે પરથી ખસે છે એમ કહી શકાય છે. અહીં આ ગાથામાં અસ્તિથી વાત સમજાવે છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ મુનિદશાને યોગ્ય પર્યાયરૂપે) પરિણમે છે એવું આ : કરે છે કે જે પરિણામ મુનિદશાને યોગ્ય છે. આટલી ગાથામાં સમજાવવા માગે છે. એક સમયે એક પર્યાય : વાત લીધા પછી હવે આચાર્યદેવ આ ગાથામાં એવી હોય એ વાત કાયમ રાખીને મુનિરાજ સ્વતંત્રપણે વાત કરવા માગે છે કે જેનું આશ્ચર્ય થાય. જે કર્તા થઈને શુદ્ધ પર્યાયને જ કરે છે. ત્રણ કષાયના : આચરણને જિનાગને માન્ય રાખ્યું છે તે પણ સૂક્ષ્મ અભાવપૂર્વકની વીતરાગતા જ કરે છે. એવી : પરસમય પ્રવૃત્તિનું કારણ થાય એવું છે. અર્થાત્ ૨૮ પર્યાયની શુદ્ધતા પ્રગટ થતાં ત્યાં સહજપણે “દ્રવ્ય : મૂળગુણના પાલન પ્રત્યે પણ અનુરાગ થવાની અનુસાર ચરણ” એ ન્યાયે જે શેષ સંજવલન કષાય : શક્યતા વિચારીને તેને “નજીકનો સૂક્ષ્મ પરદ્રવ્ય વિદ્યમાન છે તેમાં ૨૮ મૂળગુણના પાલનનો જ : પ્રતિબંધ' કહ્યો છે. આશય એ છે કે મુનિને છઠ્ઠા ભાવ મુનિને હોય છે. પર્યાયનું અખંડપણું વિચારીએ : ગુણસ્થાનની ભૂમિકામાં જે પ્રકારના ભાવો આવવા ત્યારે મુનિરાજ એ મિશ્ર પર્યાયના કર્તા છે. : યોગ્ય છે અને જે ભાવો અનુસાર તેનું આચરણ પ્રયોજનાની મુખ્યતા રાખીએ તો મુનિરાજ શુદ્ધતાના : થાય છે તે બધું કયારેક જીવને અટકવાનું, પડવાનું જ કર્તા છે. આ ખરેખર સ્વદ્રવ્યમાં પ્રતિબદ્ધતા છે . કારણ છે એવું દર્શાવીને મુનિ એ પ્રત્યે સજાગ છે અને તે કરવા યોગ્ય છે એમ અહીં કહેવાનો આશય ' એવો ભાવ દર્શાવવા માગે છે. છે. પરદ્રવ્ય પ્રવૃત્તિ એ અશુદ્ધતાનું કારણ છે અને શ્રીમદ્ રાજચંદ્રજીએ “અપૂર્વ અવસર' કાવ્યમાં સ્વ દ્રવ્ય પ્રતિબદ્ધતાએ ઉપયોગની શુદ્ધતાનું કારણ : આ વાત લીધી છે. જે મુનિધર્મનું પાલન છે અર્થાત્ છે તેથી ઉપાદેય છે. : મન-વચન-કાયા સંબંધી જે યોગની પ્રવૃત્તિ થાય ગાથા - ૨૦૧૫ : છે તે (૧) સ્વરૂપના લક્ષે છે. (૨) સંયમના હેતુએ • છે (૩) જિન આજ્ઞા અનુસાર છે. આ રીતે તે મુનિ ક્ષપણ માંહી, નિવાસસ્થાન, વિહારવા ભોજન મહીં, : પ્રવૃત્તિનું સુયોગ્યપણું દર્શાવ્યું છે. મુનિને આવી ઉપધિ-શ્રમણ-વિકથા મહીં પ્રતિબંધને ઈચ્છે નહીં. ૨૧૫. : પ્રવૃત્તિ પણ “ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે મુનિ આહારમાં, ક્ષપણામાં (ઉપવાસમાં), : થાયે નિજ સ્વરૂપમાં લીન જો આ પ્રકારે વર્ણવી આવસ્થમાં (નિવાસ સ્થાનમાં), વિહારમાં, ' છે. અર્થાત્ જે પરિણામો ન્યાય સંગત છે. એવા ઉપધિમાં (પરિગ્રહમાં), શ્રમણામાં (અન્ય મુનિમાં) • ભાવ પણ જો લાંબો સમય ટકે તો મુનિપણું ન અથવા વિકથામાં પ્રતિબંધ ઈચ્છતો નથી. : રહે. મુનિરાજ તો વારંવાર છઠું-સાતમે ઝૂલે છે. આચાર્યદેવે અંતરંગ અને બહિરંગ છેદની . તેને સવિકલ્પ દશાનો કાળ લાંબો ન હોય. મુનિ વાત કરી. તેમાં નિમિત્ત કારણ પરદ્રવ્ય છે. તે પરદ્રવ્ય : વિકલ્પ માત્રને તોડીને સ્વરૂપ લીનતા કરે છે. વળી પ્રતિબંધનું સ્વરૂપ દર્શાવ્યું. અને સ્વ દ્રવ્ય : એકસરખા વિકલ્પ જો લાંબો સમય ચાલે તો તેને પ્રતિબદ્ધતાથી તેનો નિષેધ થાય છે એ વાત લીધી : અટકવાનું કારણ થઈ શકે છે. તેથી મુનિ તે અંગે પરદ્રવ્યો વિભાવમાં નિમિત્ત છે માટે મુનિ સર્વ સંગ • સજાગ છે. પરિત્યાગ કરે છે. આ રીતે પોતાના શ્રમણ્યમાં છેદ : હવે ટીકામાં મુનિદશામાં સહજપણે થતી ન થાય એ રીતે વર્તન કરે છે. અર્થાત્ પોતાના : ક્રિયાઓમાંથી થોડાનું વિસ્તારથી વર્ણન કરે છે. તેના સ્વભાવમાં લીન રહેવા યોગ્ય ઉગ્ર પુરુષાર્થ કરે છે કે સર્વપ્રથમ આહારની વાત કરે છે. મુનિરાજને આગમ અને વિકલ્પમાં આવે ત્યારે ૨૮ મૂળગુણનું પાલન : વિરુદ્ધ આહાર તો શક્ય જ નથી. મુનિને આહાર પ્રવચનસાર - પીયૂષ Page #32 -------------------------------------------------------------------------- ________________ હોય છે ખરો તેને અહીં આ રીતે દર્શાવે છે. શરીર : આચાર્યદેવ બાહ્યની વાત પહેલા કરે છે અને એ મુનિધર્મના પાલનમાં બાહ્ય સહકારી કારણ છે. . નજીકની વાત પછી કરે છે. તે રીતે અહીં પ્રથમ તે શરીરની વૃત્તિ અર્થાત્ શરીરના ટકવા માટે આહાર • આહારની વાત લીધા પછી અનશનની વાત કરે જરૂરી છે. મનુષ્ય દેહ ધાનથી અર્થાત્ અનાજ- છે. અનશન એ બાહ્ય તપ છે. મુનિના આચરણમાં પાણીથી ટકે છે માટે શરીરના નિભાવ માટે તે ; તેને સ્થાન છે. એવી ક્રિયા બધાને અનેકવાર આવશ્યક છે. આ હેતુથી ગ્રહવામાં આવતો આહાર : અનુભવમાં આવી છે. અલબત્ત જૈન ધર્મી જે રીતે તેના પ્રત્યે પણ મુનિ ઉદાસીન છે. સ્વાદને બહેકાવવા : ઉપવાસ કરે છે એવા ઉપવાસ અન્યમતમાં હોતા માટે નહીં પરંતુ માત્ર શરીરના નિર્વાહ માટે જ : નથી. સાચો ઉપવાસ આગલા દિવસના બપોરથી આહાર ગ્રહણ કરવામાં આવે છે. તે સમયે પણ ' શરૂ થાય છે અને બીજા દિવસે એટલે કે ઉપવાસ ઉણોદરી - રસ પરિત્યાગ વગેરે તો હોય પણ શકે. • પછીના દિવસે બપોરે પૂર્ણ થાય છે. આપણે સામાન્ય આહારના વિકલ્પ બાદ પણ આહારમાં વિક્ષેપરૂપ : રીતે ૩૬ કલાકના ઉપવાસ કરીએ છીએ સાચો એવા બાહ્ય પ્રસંગો, કારણો મળતા મુનિરાજ : ઉપવાસ ૪૮ કલાકનો થાય છે. સહજપણે આહારનું ગ્રહણ કરતા નથી. ઉપ-સમીપ- વાસ રહેવું. આત્માની સમીપમાં શરીરને મુનિધર્મના પાલનમાં બાહ્ય સરકારી : રહેવું તે સાચો ઉપવાસ છે. તેમ થતાં દેહ તરફ લક્ષ કારણ ગણવામાં આવે છે. તે યોગ્ય છે કારણકે ' જ ન જાય. આહારની વૃત્તિ થાય નહીં તે સહજ મનુષ્ય ભવ સિવાય અન્ય ગતિમાં મુનિધર્મનું પાલન ઉપવાસ છે. મુનિઓને આત્મ સાધનામાં આ શક્ય નથી. ખરેખર તો મુનિને બાહ્યમાં આવો મનુષ્ય : પ્રકારના ઉપવાસ હોય છે. આત્મ સાધનાની સાથે દેહ સંયોગરૂપે હોય છે એવો મેળ વિશેષ જ છે પરંતુ : દેહની ઉપેક્ષાનો ભાવ પણ હોય છે. અજ્ઞાનીઓને તે નિયમરૂપ પણ છે. આવી અનિવાર્યતાને લક્ષમાં : શરીરની ક્રિયાનું મહત્વ હોય છે. જૈનોમાં પણ જેને લઈને તેને બાહ્ય સહકારી કારણ કહેવામાં આવે : સ્વભાવમાં મુખ્યતા નથી અને ઉપવાસનું સાચું છે. તે પ્રમાણે શરીરની ઉપયોગિતા દર્શાવીને ' સ્વરૂપ જે સમજતા નથી તે બાહ્યના અર્થાત્ શરીરને આહારની જરૂરીયાત દર્શાવવામાં આવી છે. આ : મુખવાટે આહાર-પોષણ ન મળે તેને જ ઉપવાસ પ્રકારે હકીકત હોવા છતાં મુનિરાજ શરીર ટકાવવા : માને છે. તેથી તેને બાહ્ય ક્રિયાનો અતિ આગ્રહ હોય માટે આહાર ગ્રહણ કરે છે એમ કહેવાનું ખરેખર : છે. વળી કેટલા ઉપવાસ થયા તેની પણ તેને મન થતું નથી. શરીરની એવી સ્થિતિ થાય કે જ્યારે અધિકતા હોય છે. છઠ, અઠમ, અઠાઈ, સોળભથ્થા, તેના તરફ ભૂખની લાગણી તરફ ફરી ફરીને ધ્યાન માસખમણ, વરસીતપ વગેરેની તેને અધિકતા છે. જાય અને એ પ્રકારે પોતાના ધ્યાનમાં વિક્ષેપ પડે કે તે રીતે શરીરને કષ્ટ આપવાથી દ્રવ્યકર્મની નિર્જરા તેનું તેને પોષણ થતું નથી તેથી આહારનો વિકલ્પ : થાય તેમ માને છે. જિનાગમમાં પણ ઉપવાસના આવે છે. અર્થાત્ પોતાના સંયમના પાલનની : અનેક પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. ઉપવાસ અને મુખ્યતા છે. શરીરને ટકાવવાની મુખ્યતા નથી. આ શરીર ઉપરથી આસક્તિ ઓછી થવી તે બન્ને વચ્ચે રીતે મુનિ આહાર ગ્રહણ અવશ્ય કરે છે પરંતુ ' કારણ કાર્ય માને છે. ખરેખર અજ્ઞાનીને શરીર ઉપર તેની અગ્રતા નથી - ગૌણતા છે માટે તેમાં તેનું + આસક્તિ અવશ્ય હોય છે. શુદ્ધાત્માની ઓળખાણ રોકાણ થતું નથી. આચાર્યદેવ આગળની ગાથાઓમાં : અને તેમાં હુંપણું સ્થાપીને તેનો આશ્રય કરવાથી મુનિના યોગ્ય આહારનું વિસ્તારથી વર્ણન કરશે. : જ કાર્ય સિદ્ધિ થાય છે. તેણે જ દેહાધ્યાસ છોડયો ૩૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. એ સિવાય અન્ય રીતે શરીરના મમત્વનો ત્યાગ : સાથે વિરોધ વિના. આ રીતે સળંગ વિચાર કરીએ નથી. અજ્ઞાનીને આ ખ્યાલ નથી. કોઈનું શરીર તો ખ્યાલ આવે કે આચાર્યદેવ મુનિને ઉપવાસ અસાધ્ય રોગથી ઘેરાયેલું હોય, શરીરની અત્યંત ' કરવાનું અવશ્ય જણાવે છે પરંતુ ઉપવાસ એવા ન કૃશતાના કારણે પરાધીન જીવન જીવવું પડતું હોય કે હોય કે જેથી શરીર ન ટકે. આશય એ છે કે શરીરને અથવા કોઈ એવા તીવ્ર રાગ કે દ્વેષના કારણે : ક્ષીણ કરવાની મુખ્યતા નથી, શરીરને આહાર મળે આપઘાત કરનારને શરીરનું મમત્વ નથી એમ ન : કે ન મળે તેની વિશેષતા નથી. જિનાગમમાં કહી શકાય. વળી શરીર પરદ્રવ્ય છે. તેને આહાર : મુનિધર્મનું પાલન એટલે કે સંયમની મુખ્યતા છે. મળવો કે તેને આહાર ન આપવો એ જીવના હાથની તેની સાથોસાથ શરીર નષ્ટ ન થાય એ રીતે ઉપવાસ વાત નથી. શરીરની કોઈ ક્રિયાથી જીવને લાભ કે કરવાનું જણાવે છે. આવા કથન આવે એટલે નુકશાન શક્ય જ નથી કારણકે એ પરદ્રવ્યની ક્રિયા : મુનિરાજ પણ શરીરને સાધન તરીકે અગ્રતા આપે છે. જીવ પોતાના અશુદ્ધ પરિણામથી સંસારમાં દુઃખી : છે એવો ભાવ આવી જાય. થાય છે અને પોતાના શુદ્ધ પરિણામ વડે અતીન્દ્રિય : આનંદનો અનુભવ કરીને મુક્તિને વરે છે. સાધકને : છે : વાસ્તવિકતા શું છે? મુનિરાજ ઉપવાસ કરે પોતાની ભૂમિકા અનુસાર જે વ્રત-નિયમો વગેરે : છે તે પણ સંયમના હેતુએ અને આહાર ગ્રહણ કરે સહજપણે વર્તે છે તેમાં અનશનને અવશ્ય સ્થાન : : છે તે પણ સંયમના હેતુએ. અર્થાત્ તેને પોતાના છે. તેને તપમાં સ્થાન મળ્યું છે. સાધકને : : સંયમ ધર્મના પાલનની જ અધિકતા છે. તેની O : સાથોસાથ તેને એ પણ ખ્યાલ છે કે મુનિદશા સ્વરૂપલીનતાપૂર્વક ઉપવાસનો વિકલ્પ અને તે : ': મનુષ્યભવમાં જ શક્ય છે. મુનિએ દેહ પ્રત્યેની અનુસાર શરીરને આહાર ન મળે એવું બધું હોય : છે. ત્યાં એ પ્રકારના જ મેળ વિશેષ હોય છે. ': આસક્તિ તો છોડી જ છે. તેથી તે દેહને પણ - પરિગ્રહ માને છે. જિનાગમમાં દેહને પરિગ્રહ ગણ્યો ટીકામાં આચાર્યદેવ આ અનશનના બોલમાં ' નથી અર્થાત્ તેનો નિષેધ નથી. પરંતુ મુનિરાજ એક શરત મૂકે છે. તે આપણને આશ્ચર્ય ઉત્પન્ન : દેહથી અત્યંત વિરક્ત જ છે. બાહ્ય વિષય કરનારી છે. : ગ્રહણમાં જ શરીર સહાયક છે અને મુનિને બાહ્ય “તથા વિધિ શરીરની વૃત્તિ સાથે વિરોધ વિના ' વિષયોમાં રસ નથી. હું બાહ્ય વિષયોને ભોગવી • શકતો જ નથી એવી નિઃશંકતા હોવાથી તેને પ્રથમ “આહાર' ના બોલમાં “શ્રામય : સામય એવા પ્રકારની કોઈ ઈચ્છા જ નથી તેથી તે પર્યાયના સહકારી કારણભૂત શરીર’ એ પ્રકારનો : : પ્રયોજન માટે તેને દેહની કોઈ આવશ્યકતા નથી. શબ્દ પ્રયોગ છે અને આપણે તેનો ભાવ પણ લક્ષમાં : : મુનિને ખ્યાલ છે કે શરીર શ્રમયમાં બાહ્ય છે. ચાર ગતિમાં માત્ર મનુષ્ય ગતિમાં જ : સહકારી કારણ છે. તેથી તેને ઉપવાસ અને આહાર મુનિધર્મનું પાલન થઈ શકે છે. મુનિદશા વિના મુક્તિ : બન્ને વચ્ચે વિવેક વર્તે છે. તે જરૂર પ્રમાણે અને નથી તેથી મનુષ્ય ગતિની અધિકતા છે. આ બોલમાં - જરૂર પુરતો આહાર અવશ્ય લે છે. અને એથી તેના અનુસંધાનમાં “તથા વિધ” શબ્દ પ્રયોગ : વિશેષ દેહનું લાલન પાલન કરતા નથી. તેને દેહની કરવામાં આવ્યો છે. અર્થાત્ મુનિને વર્તમાનમાં ... અત્યંત ઉપેક્ષા છે તે અપેક્ષાએ તે ઉપવાસ કરે છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. આ બોલમાં કહે છે કે : દેહની જરૂરિયાત અનુસાર એ આહાર પણ ગ્રહણ એવા મનુષ્ય દેહની “વૃતિ” અર્થાત્ “ટકવું” તેની : કરે છે. પ્રવચનસાર - પીયૂષ Page #34 -------------------------------------------------------------------------- ________________ આ રીતે વિચારતા જે કથન છે તેમાં : ફરીને તુરત જ અંદરમાં આવી જાય તે મહત્વનું છે. વિરોધાભાસ નહીં લાગે. વળી હજુ બોલ અધુરો : તો જ મુનિપણું ટકી શકે. જો વિકલ્પ લાંબો ચાલે જ છે. બાહ્યની વાત કર્યા પછી મુનિની અંતરંગ : તો મુનિપણામાં કેદ થાય. ભૂમિકા અને અનશનને ક્યા પ્રકારનો સંબંધ છે તે શરીરના લશે અનશનનો વિકલ્પ આવે કે વાત હવે આચાર્યદેવ કરે જ છે. બાહ્યની વાત પ્રથમ : : આહારનો વિકલ્પ આવે તે મહત્વનું નથી. બન્ને લેવા પાછળનો આશય એ છે કે મોટા ભાગના : : પ્રકારના વિકલ્પો મુનિને હોય શકે છે. તેવા જીવોને બાહ્યની અધિકતા અને આગ્રહ હોય છે. : વિકલ્પથી મુનિધર્મમાં બાધા આવતી નથી. અર્થાત્ તેથી તેઓ તેનો અતીરેક કરે છે. જેમ કે “સંથારો' : અનશનનો વિકલ્પ સારો છે અને આહારનો વિકલ્પ એ એક મહાન ઘટના માને છે. તેથી ઘણો ધર્મ થાય • અયોગ્ય છે એમ નથી. અનશન એ શુભ ભાવ છે છે એમ માને છે. પરંતુ ખરેખર એમ નથી - અને એ અપેક્ષાએ આહારનો ભાવ તે અશુભ ભાવ જિનાગમમાં પણ સંથારાની વાત આવે છે. પોતે : છે તે વાત સત્ય હોવા છતાં બન્ને વિકલ્પો છે એ મુનિધર્મનું પાલન ન કરી શકે એવી દેહની સ્થિતિ : ' : અપેક્ષાએ સમાન છે અને મુનિદશા સાથે હોય ત્યારે મુનિને સંથારાનો ભાવ આવે. પરંતુ : : અવિરોધરૂપે રહેલા છે. પોતાની તે માટે કેટલી તૈયારી છે તેનો પણ ખ્યાલ રહેવો જરૂરી છે. ત્યાં પણ માત્ર ભાવનાની અધિકતા : મુનિરાજનું નિવાસ સ્થાનઃ- જેને ઉગ્ર આરાધના નથી અને માત્ર પોતાની તૈયારીની પણ વાત નથી કરવી છે તેને માટે શાંત અને એકાંત સ્થાન અનુકુળ તેણે અનેક આચાર્યોની અનુજ્ઞા લેવાની રહે છે અને છે. માટે મુનિ એવા સ્થાનમાં રહેવાનું પસંદ કરે તે આચાર્યો મુનિની ક્ષમતા અને મક્કમતાનો કયાસ : છે. વનમાં અથવા પહાડની કોઈ ગુફામાં મુનિ વસે કાઢીને પછી જ અનુમતિ આપે છે. જો આવા સમયે : છે. મુનિ ધરમાં, ગામમાં રહે નહીં. એ અયોગ્ય પોતાના પરિણામ અન્યથા રહે તો ઘણો અનર્થ પણ : સ્થાનો છે. આ પ્રકારે નિર્જન સ્થાનમાં રહેનારા થવાની શક્યતા છે. આ રીતે પૂરી ચકાસણી થયા : મુનિને પણ એ આવાસમાં આસક્તિ ન થાય એ બાદ જ એ નિર્ણય લેવામાં આવે છે. આથી આપણા : પ્રકારે તે સાવધાની રાખે છે. ખ્યાલમાં રહેવું જોઈએ કે અંતરંગ પરિણામની જ : : વિહાર:-મુનિ એક ક્ષેત્રમાંથી અન્ય ક્ષેત્રમાં વિહાર અધિકતા છે. બાહ્ય આચરણ અત્યંત ગૌણ છે. ; કરે છે. અહીંએ વાતમાં આહારાર્થે વિહારની મુખ્યતા ઉપવાસના એક અગત્યતા અંગના વાત હવે : લીધી છે. તે સિવાય તીર્થયાત્રા વગેરે માટે પણ તે આચાર્યદેવ કરે છે. “શુદ્ધાત્મ દ્રવ્યમાં નીરંગ અને ' વિહાર કરે છે. જુદા જુદા સ્થાનોમાં નિવાસ કરે નિસ્તરંગ વિશ્રાંતિની રચના અનુસાર પ્રવર્તતું જે - ત્યારે ત્યાંના મુમુક્ષુઓ તેમની પાસેથી તત્ત્વ બોધ ક્ષપણ” (અનશન) અહીં નીરંગ શબ્દનો અર્થ : પ્રાપ્ત કરવા આવે એવું પણ બને છે. વળી જો મુનિને નિર્વિકાર છે. નિસ્તરંગ એટલે કે વિકલ્પ રહિત દશા. : ઉપદેશ આપવાનો ભાવ આવે તો ઉપદેશ પણ આપે. આ રીતે અનશનનો મુખ્ય ઉદ્દેશ તો શુદ્ધોપયોગની : પરંતુ મુનિ અન્યને ઉપદેશ આપવાની મુખ્યતાથી પ્રગટતા છે. મુનિરાજ એ સ્થિતિ જાળવી રાખવા અન્ય ક્ષેત્રમાં ન જાય. ઉપદેશ આપવો એ સહજ માગે છે. વિકલ્પની ભૂમિકા આવે અને દેહ તરફ કાર્ય છે પરંતુ તેની મુખ્યતા નથી. વળી અન્ય જીવોને લક્ષ જાય એ શક્ય છે. અન્ય વિષયોમાં પણ ઉપયોગ : ઉપદેશ આપવો જ પડે એવું ફરજીયાત પણ નથી. જાય ખરો. પરંતુ જે ઉપયોગ બાહ્યમાં ગયો છે તે : પોતે આત્મ સાધનામાં લીન રહેવા માગે છે માટે ચરણાનુયોગસૂચક ચૂલિકા ૩૪ Page #35 -------------------------------------------------------------------------- ________________ તેને આ પ્રકારના વિકલ્પો યોગ્ય નથી. છતાં : આવી છે. તેનાથી ચૈતન્ય ભીંત મલિન થાય છે માટે વિહારનો અને ધર્મોપદેશનો નિષેધ પણ નથી. આ એમાં પણ રોકાવાનું મુનિને પોષાણ થતું નથી. રીતે મુનિને વિહાર વગેરે હોય છે પરંતુ તેને તેની ' અધિકતા થાય તો છેદનું કારણ બની શકે છે માટે • ગાથા - ૧૬ મુનિ તે અંગે સજાગ છે. : આસન-શયન-ગમનાદિકે ચર્યા પ્રયત્નવિહીન જે. શરીરઃ-મુનિને શરીર પણ ઉપાધિસ્વરૂપ લાગે છે. • • તે જાણવી હિંસા સદા સંતાનવાહિની શ્રમણને. ૨૧૬. દેહનો સંયોગ અનિવાર્ય છે. તેનો નિષેધ નથી પરંતુ : શ્રમણને શયન, આસન, સ્થાન, ગમન મુનિને તે દેહ પણ પરિગ્રહરૂપ-પરોજણરૂપ લાગે : ઈત્યાદિમાં જે અપ્રયત ચર્ચા તે સર્વકાળે સતત છે તેથી તેમાં પણ કોઈ પ્રકારે આસક્તિ ન થાય : હિંસા માનવામાં આવી છે. એવી જાગૃતિ રાખી છે. આ ગાથામાં છેદ શું છે તે વિશેષપણે સમજાવે અન્ય શ્રમણો :- મુનિ સામાન્યરીતે સાથે રહેતા : છે. તેમાં “અપ્રયત ચર્ચા” ની મુખ્યતાથી વાત હોય છે. એકલવિહારી સાધુઓ ઓછા હોય છે. : લેવામાં આવી છે. અપ્રયત ચર્ચા એટલે પ્રમાદ ભાવ. આ બોલમાં અન્ય શ્રમણ સાથેના સંબંધમાં માત્ર : તેમાં સર્વ પ્રથમ પ્રમાદ શું છે તે વિચારીએ. સામાન્ય બોધ્ય બોધકપણાની જ વાત લીધી છે. અર્થાત્ ' રીતે ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારને પુરુષાર્થ તત્ત્વની ચર્ચા સમૂહ સ્વાધ્યાય વગેરેનું જ પ્રયોજન : ગણવામાં આવે છે. જિનાગમ પ્રમાણે પ્રથમના ત્રણ દર્શાવ્યું છે. એ રીતે બીજા મુનિ સાથે પણ અન્ય : એ સંસારવર્ધક છે. તેથી તેને ઉંધો પુરુષાર્થ પ્રકારના સંબંધોનો નિષેધ સમજવો જરૂરી છે. સાથે : ગણવામાં આવે છે. મોક્ષ માટેનો પુરુષાર્થ એ જ રહેવાથી એક બીજા સાથે રાગના બંધન ન થાય : સાચો પુરુષાર્થ છે. એ અપેક્ષાએ જેટલો શુદ્ધોપયોગ એવી જાગૃતિ જરૂરી છે. પોતે વિશેષ ગુણવાનના : છે તે જ સાચો પુરુષાર્થ છે અને જે અશુદ્ધોપયોગ પરિચયમાં રહેવા માગે છે. અહીં માત્ર સ્વાધ્યાય- : છે તે પ્રમાદ છે. ચિંતવન-તત્ત્વ ચર્ચા એ પ્રકારે જ્ઞાનની પર્યાયની જ : મુખ્યતા નથી. પોતે આરાધનાની મુખ્યતા રાખે છે. : અજ્ઞાનીને તો માત્ર અશુદ્ધોપયોગ જ છે માટે વિશેષ સ્વરૂપ લીનતાવાળાના ઉગ્ર પુરુષાર્થ : છે કે તે તો પ્રમાદી જ છે. જ્ઞાનીને જે શુદ્ધોપયોગ છે તે કરનારના પરિચયમાં રહેવાથી પોતાના પરિણામની : પુરુષાર્થ છે અને જે સવિકલ્પદશા છે તે પ્રમાદ છે. પણ ઉજ્જવળતા થાય એવા પ્રયત્નો કરે છે. અન્ય : અહી સવિકલ્પદશા ભૂમિકાને યોગ્ય હોય તોપણ મુનિઓ સાથે રાગની ઉત્પત્તિ થાય તો એ પણ એક : તે અશુદ્ધોપયોગરૂપ હોવાથી પ્રમાદ જ છે. અહીં બીજો સંસાર જ છે. તેથી મુનિરાજ તેનાથી બચે છે. : બુદ્ધિપૂર્વકના વિકલ્પથી વાત લેવામાં આવે છે. : મુનિરાજ છઠ્ઠું-સાતમે -સવિકલ્પ-નિર્વિકલ્પદશામાં ધર્મકથા-વિકથા :- ચાર અનુયોગમાં એક : ઝૂલે છે ત્યાં સુધી પ્રમત ગુણસ્થાન એટલે કે પ્રથમાનુંયોગ છે. તેમાં પુરાણ પુરુષોના જીવન : પ્રમાદદશા ગણવામાં આવે છે. સાતમાના ચરિત્ર અને પહેલાના ભવોની વાત વગેરે આવે . સાતિશયથી ઉપરના ગુણસ્થાનોમાં બુદ્ધિપૂર્વકનો છે. તેનો અભ્યાસ પણ વીતરાગતા વધવાનું કારણ : વિકલ્પ આવતો નથી માટે તેને અપ્રમત દશા બને છે. અહીં એવી કથાને પણ વિકથા માનવામાં : કહેવામાં આવે છે. પ્રવચનસાર - પીયૂષ Page #36 -------------------------------------------------------------------------- ________________ આટલી ભૂમિકા ખ્યાલમાં લેવાથી અજ્ઞાનમય : લક્ષમાં રાખવી કે મુનિનું ધ્યેય તો નિર્વિકલ્પ દશા પ્રમાદ દશા છોડીને જ્ઞાની થવું યોગ્ય છે. જ્ઞાની થયા : ટકાવવાનું જ છે. તેથી તે સાવધાની તો બરોબર બાદ પ્રમાદ છોડીને મુનિદશા ગ્રહણ કરવા યોગ્ય • રાખે જ છે અર્થાત્ સવિકલ્પ દશામાં લાંબુ ટકતા છે એ રીતે વિચારવું. હવે અહીં મુનિદશાના પાલનની કે નથી ફરી તુરત જ નિર્વિકલ્પ થાય છે. પરંતુ અહીં વાત ચાલે છે. મુનિપણામાં અંતરંગની શુદ્ધતા - ; તો તે જ્યારે સવિકલ્પ દશામાં છે ત્યારે ઈર્યા ૨૮ મૂળગુણનું પાલન અને તે અનુસાર બાહ્ય : સમિતિનું પાલન કઈ રીતે કરે છે તે વાત લેવી છે. આચરણ બધી વાત આવી જાય છે. આ બધાનો : આચાર્યદેવ કહે છે કે મુનિ તે સમિતિના પાલનમાં યોગ્ય ખ્યાલ રાખીએ તો જ મુનિનું સાચું સ્વરૂપ : પણ પ્રયત્નશીલ છે અર્થાત્ તેના પાલનમાં પ્રમાદ સમજી શકાય. મુનિને શુદ્ધતા-ભૂમિકાને યોગ્ય શુભ ' કરતા નથી. આ શુભ ભાવ વર્તમાનમાં આકુળતાનો ભાવ અને એને અનુરૂપ બાહ્ય આચરણ એ બધાનો : દેનારો છે. અલ્પ સંસારના બંધરૂપ દ્રવ્યકર્મમાં સુમેળ હોય છે અને તે બધું સહજ છે. મુનિદશા : નિમિત્ત છે અને તે ભાવનાના કારણે પોતાની અંગે તેવું જ્ઞાન પણ સ્પષ્ટ છે કે જેટલી શુદ્ધતા છે તે : મક્તિમાં વિલંબ થાય છે. આવું બધું તેના જ્ઞાનમાં પ્રગટ થવા માટે ઉપાદેય છે. જેટલા શુભ ભાવો છે • અવશ્ય છે. છતાં તે સમિતિના પાલનમાં બેદરકારી તે બંધનું કારણ હોવાથી હેય છે અને બાહ્યની ક્રિયા : રાખતા નથી. તે શુદ્ધોપયોગ સમયે જેમ તેનું માત્ર શેય છે. આવું હેય-ઉપાદેય-શેયનું જ્ઞાન યથાર્થ : બરોબર પાલન કરે છે તે જ પ્રમાણે સમિતિનું છે તેમ છતાં જ્યારે આચરણની વાત આવે છે ત્યારે : : પાલન પણ એટલી જ નિષ્ઠાથી કરે છે. આ વાતનું શું કરવા જેવું અને શું ન કરવા જેવું - અર્થાત્ : : આપણને આશ્ચર્ય જરૂર થાય. પરંતુ એ વાસ્તવિકતા ઉપાદેય-હેય અનુસાર એ આચરણ પણ કરે છે. છે. Perfection એ તેનો મંત્ર છે. જે કાંઈ કરવામાં સાથો સાથ જેટલી માત્રામાં પુરુષાર્થ ઓછો પડે : આવે તે કામ દીલ લગાડીને કરે છે. આ શુભ ત્યારે કેવા શુભાશુભ ભાવો હોય છે તેનો પણ તેને બરોબર ખ્યાલ છે વળી તે શુભ અને અશુભભાવ : ભાવ તો બંધનું – દુઃખનું કારણ છે એવા ભાવથી વચ્ચે બરોબર વિવેક જાળવીને અશુભથી પ્રયત્નપૂર્વક : તે વેઠ ઉતારતા નથી. સમિતિના પાલનમાં જો બચે છે અને એ અનુસાર શુભભાવ અને યોગ્ય : * અપ્રયત ચર્ચા થાય તો તે છેદ છે એવો ભાવ આ બાહ્ય પ્રવૃતિમાં જોડાય છે. મુનિને યોગ્ય સવિકલ્પ : ગાથામાં દર્શાવવામાં આવે છે. આ સમિતિના દશામાં કેવા ભાવ હોય છે તે ખ્યાલમાં રાખીને તે : પાલનમાં જો અસાવધાની થાય તો શું થાય! ૨૮ મૂળગુણમાંથી કોઈ એકનું પાલન તે કરે છે . તેનું ફળ શું? તેને આચાર્યદેવ “સર્વકાળે સતત એવી પરિસ્થિતિનો ખ્યાલ કરીને આ ગાથા : હિંસા' કહે છે. આ કથન સમજવા જેવું છે. સમજવાનો પ્રયત્ન કરીએ. • મોટામાં મોટું પાપ જે મિથ્યાત્વ છે તેનો તો મુનિએ નાશ કર્યો છે. સાથે અનંત સંસારનું કારણ થાય સમજવા માટે અહીં મુનિરાજ પોતે નિર્વિકલ્પ ; એવા રાગ-દ્વેષ અને શુભાશુભ ભાવોનો તેને દશામાંથી સવિકલ્પ દશામાં આવે છે ત્યારે : ત્યાગ છે. મુનિદશાને યોગ્ય ભાવમાં તે હિંસા ઈર્યાસમિતિનું પાલન કરે છે. હવે આ ગાથામાં : અર્થાત્ સાવદ્યયોગનો તેણે ત્યાગ કર્યો છે અને તેના આચાર્યદેવ એવું કહેવા માગે છે કે મુનિ ઈર્યા ' સ્થાને અહિંસા મહાવ્રત ધારણ કરેલ છે. તે સમિતિનું બરોબર પાલન કરે છે. તેના પાલનમાં ' મહાવ્રતના પરિકરરૂપ ઈર્ષા સમિતિના પાલનની તે જરાપણ અસાવધાની રાખતા નથી. એક વસ્તુ : અહીં વાત ચાલે છે. અર્થાત્ પોતાના પગ નીચે ચરણાનુયોગસૂચક ચૂલિકા ૩૬ Page #37 -------------------------------------------------------------------------- ________________ કોઈ જીવ મરે નહીં તે માટે પોતે ધુરા પ્રમાણ : પાલનરૂપ અશુદ્ધોપયોગમાં પણ અપ્રયત ચર્યા એ જમીન જોઈને ધીમી ચાલથી ચાલે છે. આ રીતે મુનિ - છેદમાં પણ છેદ છે માટે ત્યાં હિંસા છે એમ શુભ ભાવનું આચરણ કરે છે. એવા આચરણમાં ' સમજાવવા માગે છે. તેવા મુનિને શયન-ગમન વગેરે જો થોડો પ્રમાદ આવી જાય - અસાવધાની થઈ : ક્રિયામાં પણ અપ્રયત ચર્યા હોય છે. જાય તો તેને “સતત હિંસા' ગણવામાં આવે છે. : જ ગાથા - ૨૧૭ બાહ્યમાં સમિતિના પાલનરૂપ શુભ ભાવો જોવા મળે છે પરંતુ અંતરંગમાં જો અસાવધાનીનો ભાવ : જીવો, –મરો જીવ, યત્વહીન આચાર ત્યાં હિંસા નક્કી; આવી જાય તો તે શુભ ભાવ નથી રહેતો તે હિંસા સમિતિ-પ્રયત્નસહિતને નહિ બંધ હિંસામાત્રથી. ૨૧૭. નામ પામે છે. જીવ મરો કે જીવો, અપયત આચારવાળાને આચાર્યદેવ છેદને હિંસામાં ગણાવે છે ? (અંતરંગ) હિંસા નિશ્ચિત છે; પ્રયતને ત્યારે કોઈને એમ લાગે કે મુનિને અશુભ ભાવ : સમિતિવંતને (બહિરંગ) હિંસા માત્રથી બંધ નથી. આવી જાય છે. પરંતુ તે તર્ક યોગ્ય નથી. અહીં એમ : આગલી ગાથામાં જે છેદની (અપ્રયત કહેવા માગે છે કે શુભ ભાવના પાલનમો જો કે ચર્યાની) વાત લીધી તેને હવે બાહ્ય જીવના જીવનઅસાવધાની થાય તો તે મુનિદશાને યોગ્ય નહીં : મરણ સાથેનો સંબંધ ક્યા પ્રકારનો છે અને તે છેદનું પરંતુ શ્રાવક અથવા ગ્રહસ્થને યોગ્ય એવા : ફળ શું છે તે આ ગાળામાં સ્પષ્ટ કરે છે. શુદ્ધ સ્વભાવ, શુભ ભાવ હોય છે. તે શુભ ભાવ છે હિંસા વગેરે : તે સ્વભાવમાં હુંપણું અને તેનો આશ્રય અને તેના રૂપના અશુભ ભાવ નથી પરંતુ મુનિપણાને : ફળમાં પ્રગટ થતી શુદ્ધ દશા એ બધું એક પક્ષે છે. અયોગ્ય છે માટે તેને છેદ કહેવામાં આવે છે. આવા ' તેના ફળમાં જીવને અતીન્દ્રિય આનંદ વર્તમાનમાં છેદના કારણે બંધ થાય છે અને તે માટે મુનિરાજ આવે છે અને ભવિષ્યમાં પરમાત્મપદની પ્રાપ્તિ પ્રાયશ્ચિત વગેરે લે છે જે વાત પહેલાની ગાથાઓમાં : તેનાથી જ થવાની છે. જીવથી અત્યંત ભિન્ન એવું આવી ગઈ છે. • શરીર અને તેની ક્રિયા એ બધું પુદગલમય છે. જીવથી પ્રયત ચર્ચા • અત્યંત ભિન્ન છે. જીવ અને પુગલ બન્ને સદાય : જાદા છે. એ રીતે જીવના પરિણામ અને પુગલના આ શબ્દ મુનિની સવિકલ્પદશાને લક્ષમાં : : પરિણામો પણ અત્યંત ભિન્ન છે. જીવ પોતાના જ રાખીને કરવામાં આવ્યો છે. સવિકલ્પ દશાના : : પરિણામોનું ફળ ભોગવે છે. પરદ્રવ્યના પરિણામનું પાલનમાં બેદરકારીને અહીં અપ્રયત ચર્યા કહી છે. : * કોઈ ફળ જીવમાં નથી. આ પ્રમાણે જીવ અને પુદ્ગલ મુનિને મુળગુણના યોગ્ય પાલનને અનુરૂપ : • વચ્ચે અસ્તિ નાસ્તિ વર્તે છે. શરીરમાં આસન-સ્થાન શયન-ગમન વગેરે હોય : છે. મુનિ જો આ મૂળગુણના પાલનમાં અપ્રયત : જીવ અને પુદ્ગલ વચ્ચે અસ્તિ નાસ્તિ ચર્યા કરે તો શરીરથી થતી ઉપરોક્ત ગમન વગેરે : ટકાવીને જીવના પરિણામ અને પુગલના ક્રિયામાં પણ ફેરફાર થઈ જાય છે. મુનિને માટે : પરિણામો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધો પણ છે. એવી અપ્રયત ચર્યા યોગ્ય નથી. એવું આ ગાથામાં ' એ બે વચ્ચેના મેળ વિશેષમાં જીવના વિભાવ ભાવો સમજાવવા માગે છે. શુદ્ધોપયોગની અપેક્ષાએ મહત્વનો ફાળો આપે છે. અર્થાત્ જીવ પોતાના અશુદ્ધોપયોગ પણ છેદ જ છે. એ મૂળગુણના : વિભાવ ભાવ અનુસાર શરીર વગેરે સાથે સંબંધમાં પ્રવચનસાર - પીયૂષ Page #38 -------------------------------------------------------------------------- ________________ આવે છે. આ સાધક દશાના સંબંધની વાત છે. પ૨માત્માને પરદ્રવ્યો સાથે સંપૂર્ણ શુદ્ધ એવો માત્ર જ્ઞેય જ્ઞાયક સંબંધ જ છે. પરંતુ સાધકને અસ્થિરતાના રાગ મારફત પદ્રવ્યો સાથે સંબંધ છે. જીવના આવા ભાવ અનુસાર શરીરાદિના કાર્યો થતા હોય છે તે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પરંતુ ત્યાં વિષમવ્યાપ્તિ પણ જોવા મળે છે. એ વાત આ ગાથામાં સમજાવે છે. : મુનિના આવા પરિણામને લક્ષમાં રાખીને આ ગાથામાં કહે છે કે જો મુનિને આ પ્રકારના પરિણામો આવે તો તેને અવશ્ય હિંસા ગણવામાં આવે છે. તે સમયે અન્ય જીવનું મરણ થાય કે ન થાય તેની સાથે કાંઈ સંબંધ નથી. જો મુનિ સમિતિ વગેરેના પાલનમાં સાવધાની રાખે છે તો તેને છેદ નથી, દોષ નથી. આવી સાવધાની હોવા છતાં કયારેક કાળ પ્રેરિત કોઈ જીવડું મુનિના પગ નીચે આવીને મરણ પામે તો મુનિને દોષ લાગતો નથી. કારણ એ છે કે મુનિએ પોતાની રીતે પૂરી સાવધાની રાખી છે. અન્ય જીવના મરણમાં નિમિત્ત પણ ન થવાય એવી તકેદારી તેણે બરોબર રાખી છે. તેથી ૫૨ જીવનો ઘાત થયો હોવા છતાં મુનિને હિંસા નથી. : : : આ ગાથાનું મૂળ પ્રયોજન તો સાધકને ભૂમિકાને યોગ્ય જે શુભ ભાવો આવે છે તેનું ફળ તેને પ્રાપ્ત થાય છે તે દર્શાવવાનું છે. નિર્વિકલ્પ અનુભૂતિમાંથી બહાર આવીને વિકલ્પમાં આવે છે ત્યાં અતીન્દ્રિય આનંદ હણાય જાય છે. ભૂમિકાને યોગ્ય એવા ભાવના ફળમાં પણ અતીન્દ્રિય · આનંદનો નાશ થાય છે માટે તેને હિંસા ગણવામાં આવી છે. હવે આગળ વિચારવામાં આવે છે. મુનિને પોતાની ભૂમિકાને યોગ્ય ન હોય એવા ભાવ આવે તો તેનું ફળ પણ તેને અવશ્ય મળે છે. તેની વાત આ ગાથામાં મુખ્યપણે લીધી છે. ગાથા. ૨૧૬માં જે ઈર્યા સમિતિના પાલનનો દૃષ્ટાંત : આ ગાથાનો આશય છે કે મુનિ મૂળગુણનું પાલન યથાર્થ ન કરે તો તે છેદ છે અને હિંસા છે. એ સમયે અન્ય કોઈ જીવનું મરણ ન થાય તો પણ મુનિને બંધ થાય છે. તેની સામે મુનિરાજ જો સાવધાનીપૂર્વક મૂળગુણનું પાલન કરે છે તો તે સમયે અન્ય જીવનો ઘાત થાય તોપણ તેમને બંધ થતો નથી. આ રીતે જીવને પોતાના પ્રમાદનું ફળ અવશ્ય મળે છે એમ નક્કી થાય છે. : લીધો હતો તે ફરીને અહીં વિચારીએ તો જે મુનિ સ્વાનુભૂતિમાંથી બહાર આવે છે તેને અતીન્દ્રિય આનંદ રહેતો નથી. તે મુનિ ઈર્યા સમિતિનું પાલન યોગ્ય રીતે કરે તો તેનો જિનાગમમાં સ્વીકાર છે. અર્થાત્ સાધક દશામાં ગ્રહસ્થ, શ્રાવક અને મુનિ એ ત્રણે સ્થિતિમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ બન્ને પ્રકારના પરિણામોને માન્ય રાખવામાં આવ્યા છે. આ અપેક્ષાએ તેને દોષ ગણવામાં નથી આવતો. મુનિને ૨૮ મૂળગુણનું પાલન હોય છે તે દોષ ન હોવાથી તેને તેનું પ્રાયશ્ચિત : પણ નથી ક૨વાનું. મુનિરાજ જો તે મૂળગુણના પાલનમાં પણ અપ્રયત ચર્ચા કરે અર્થાત્ અસાવધાની રાખે તો તે દોષ છે. તેને હિંસા ગણવામાં આવી છે અને તેનું ફળ બંધ છે. ૩૮ ગા. ૨૧૬માં અપ્રયત ચર્યાની વાત હતી તેની સાથે પોતાના શરીરના આસન-સ્થાન-શયન-ગમન વગેરે વાત લીધી હતી. આ ગાથામાં એ જ અપ્રયત ચર્યા સાથે અન્ય જીવોના જીવન મરણની વાત લીધી છે. આ રીતે બન્ને ગાથાઓમાં અપ્રયત ચર્યાની મુખ્યતા લેવામાં આવી છે. તેની સાથો સાથ અન્ય : જીવના જીવન-મરણને તથા જીવના ભાવને નિયમરૂપ સંબંધ ન હોવાથી અન્ય જીવનું મરણ થાય તો પણ પ્રયત ચર્યાવાળા મુનિને બંધ નથી એમ સિદ્ધ કર્યું છે. ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #39 -------------------------------------------------------------------------- ________________ ગાથા - ૨૧૮ : છતાં પાણીને સ્પર્શતું નથી એ રીતે અહીં સિદ્ધાંતમાં મુનિ યહીન આચારવંત છ કાયનો હિંસક કહ્યો; : મુનિરાજ અન્ય સચેત અને અચેત પદાર્થોના સંગમાં આવે છે ત્યારે પણ એ જ પ્રકારે બધાથી નિર્લેપ રહે જલકમલવત્ નિર્લેપ ભાગો, નિત્ય યસહિત જો . ૨૧૮. : : ' છે એવું દર્શાવવા માગે છે. અન્ય દ્રવ્યો સાથે સંબંધની અપયત આચારવાળો શ્રમણ છયે કાય સંબંધી : હા પાડવી છે અને સાથો સાથ નિર્લેપતા પણ વધનો કરનાર માનવામાં કહેવામાં આવ્યો છે; ; દર્શાવવી છે. જે સંબંધની હા પાડવી છે. તે જો સદા પ્રયતપણે આચરણ કરે તો જળમાં : મુનિદશાને યોગ્ય સંબંધની હા પાડવી છે. જ્યાં કમળની માફક નિર્લેપ કહેવામાં આવ્યો છે. : નિર્લેપતા દર્શાવવી છે ત્યાં શ્રાવક અવિરત • સમ્યગ્દષ્ટિ કે અજ્ઞાની જે રીતે પારદ્રવ્યો સાથે રાગના આ ગાથાની પ્રથમ લીટીનો ભાવ તો : • ભાવથી જોડાય છે તેવા રાગની ભૂમિકાની ના પાડવી પહેલાની ગાથાઓમાં આવી ગયો છે તેથી તેનો - છે. અજ્ઞાની જીવ સંયોગમાં સંયોગી ભાવથી જોડાય વિસ્તાર નથી કરતા. હવે બીજી લીટીમાં શું કહેવા : : જાય છે. જ્ઞાનીને અનંત સંસારનું કારણ થાય એવો માગે છે તે સમજીએ. બીજી લીટીમાં પ્રયતચર્યાવાળા : : રાગ થતો નથી પરંતુ હજુ અસ્થિરતાનો ઘણો રાગ મુનિની વાત લીધી છે. તે પોતાના મુનિધર્મનું યથાર્થ : છે. જેથી તે સંયોગથી જાદો પડતો નથી. દૃષ્ટાંત : પાલન કરી રહ્યા છે. ધર્મની શરૂઆત કરતા સમયે વૃક્ષ ઉપર ફળ તૈયાર થાય છે ત્યારે તેને વૃક્ષમાંથી તેમણે ભેદ જ્ઞાનનો પ્રયોગ કરીને પોતાને સમસ્ત • પોષણ મળે છે. ફળ મોટુ થાય ત્યારે હવે તેને પોષણ પરદ્રવ્યોથી ભિન્ન કરીને એવા નિર્ભેળ આત્માનો : • આપતી નસ સૂકાય છે. જેથી હવે તેને પોષણ મળતું અનુભવ કરી લીધો છે. હવે સાધક દશામાં એટલા : નથી. આ રીતે તે ફળ વૃક્ષથી જુદુ જ છે પરંતુ હજુ આગળ વધેલા છે કે તેમને અંતરંગમાં શુદ્ધતાની : જુદુ પડયું નથી. થોડા દિવસ થાય એટલે એ ફળ સાથે વૈરાગ્ય પણ એવો જ વધ્યો છે. મુનિરાજને : ખરી પડે છે. અહીં સિદ્ધાંતમાં સાધકની જઘન્ય એવો વૈરાગ્ય છે કે તે સંસારમાં રહી શકે તેમ જ ' : અવસ્થાને રસ સૂકાવાની શરૂઆત ગણાય. નથી. પોતે એકાંત સ્થાનમાં રહી આત્માની ઉગ્ર : મનિદશામાં આવી નિર્લેપતા છે કે એ ઘરમાં આરાધના કરી રહ્યા છે. અસંગી રહેવાનો તેમનો : : સંસારમાં રહી જ ન શકે તેથી તે આત્મસાધના માટે પુરુષાર્થ ચાલુ જ છે. હજા સંયોગરૂપ શરીર છે. એકાંતમાં વનમાં ચાલ્યા જાય છે. શરીરની ક્રિયાઓ અને શરીરના નિભાવ માટે : આવશ્યક એવી આહાર-પાણી વગેરે જરૂરિયાતો : જેને છોડીને ચાલ્યા ગયા એની સાથે ફરી અનિવાર્ય છે. વળી પોતે શાસ્ત્ર સ્વાધ્યાય ઉપરાંત ' થોડો સંપર્ક રહે છે ખરો. પરંતુ મુનિ પોતે એટલા ચિંતવન-મનન તથા અન્ય મુનિઓ સાથે તત્ત્વ ચર્ચા : નિલેપ થઈ ગયા છે કે અન્ય જીવોને એવી વગેરે પણ કરે છે. સવિકલ્પ દશામાં આ પ્રકારના : પરિસ્થિતિમાં જેવો રાગ થાય એવો રાગ હવે તેમને ભાવો સહજપણે આવે છે. અશુભના વંચનાર્થે પણ : થતો નથી. એને અહીં નિર્લેપતા કહી છે. મુનિની આ પ્રકારની પ્રવૃતિ હોય છે. ત્યારે અન્ય મનિઓ : આવી નિર્લેપતાને કારણે એ પ્રયત ચર્યા કરે છે અને : તેના કારણે તેને છેદ થતો નથી. જીવ પોતાના અને મુમુક્ષુઓ સાથે સંબંધમાં પણ આવે છે. • વિભાવ ભાવ મારફત અન્ય દ્રવ્યો સાથે જ સંબંધમાં આ ગાથામાં મુનિને નિર્લેપ દર્શાવવામાં આવે છે તેના અનેક પ્રકાર છે. અજ્ઞાની હોય, આવ્યા છે. દૃષ્ટાંતમાં જે રીતે કમળ પાણીમાં રહેવા : સમ્યગ્દષ્ટિ હોય અને મુનિ હોય દરેકને કોઈને કોઈ પ્રવચનસાર - પીયૂષ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકારની રાગની ભૂમિકા છે અને તે અનુસાર તે : લાગતો નથી. આમ હોવાથી એ પરદ્રવ્યને મેળવવા બાહ્ય સંયોગોમાં જોડાય છે. રાગની માત્રામાં તેની અને તેનો માલિક થવાનો પ્રયત્ન કરતો નથી. તાસીરમાં જે ફેરફાર થાય છે તેનો પ્રકાર અહીં અજ્ઞાનની ભૂમિકામાં પરદ્રવ્યને જાણતા તેને સમજાવવામાં આવે છે. સામાન્ય રીતે અજ્ઞાનીના : મેળવવાના અને ભોગવવાના ભાવો હતા તેના આચરણ સાથે જ્ઞાનીનું આચરણ સરખાવવામાં આવે : સ્થાને તે પરને પોતાનાથી ભિન્ન જાણે છે અને તેના છે. અહીં મુનિની નિર્લેપતાનો પ્રકાર કેવો છે તેની : ત્યાગની ભાવના તેને રહે છે. આ અપેક્ષાએ મુખ્યતાથી વર્ણન કરવામાં આવ્યું છે. - સમ્યગ્દષ્ટિ જીવને અપરિગ્રહી કહેવામાં આવે છે. ગાણા - ૨૧૯ ચોથા ગુણસ્થાને જીવ અપરિગ્રહી છે પરંતુ દૈહિક ક્રિયા થકી જીવ મરતાં બંધ થાય -ન થાય છે, ત્યાં બાહ્ય ત્યાગ એવો લક્ષમાં આવતો નથી. તેને પરિગ્રહ થકી ઘવ બંધ. તેથી સમસ્ત છોડયો યોગીએ. ૨૧૦ : પણ રાત્રી ભોજન કંદમૂળ વગેરેનો ત્યાગ અવશ્ય : હોય છે. પરંતુ બાહ્ય લૌકિક પ્રવૃતિઓ જેવી કે ધંધા હવે (ઉપધિ વિષે એમ છે કે), કાયચેષ્ટાપૂર્વક : રોજગાર ચાલુ હોવાથી ત્યાગ લક્ષમાં આવતો નથી. જીવ મરતાં બંધ થાય છે અથવા નથી થતો; ; એ જ • એ જીવ જ્યારે સાધનામાં આગળ વધે છે ત્યારે (પણ) ઉપધિથી, પરિગ્રહથી નક્કી બંધ થાય : * શુદ્ધતાની વૃદ્ધિની સાથે વૈરાગ્ય પણ એટલો વધી છે; તેથી શ્રમણોએ (અહંત દેવોએ) સર્વ જાય છે. એ વૈરાગ્ય વધતા જીવના પરિણામો એવા પરિગ્રહને છોડયો છે. : હોય છે કે તે બાહ્યના સંયોગોમાંરહી જ ન શકે. આ ગાથાથી શરૂ કરીને આચાર્યદેવ પરિગ્રહની : એવી અંતરંગ દશામાં તે સર્વ સંગ પરિત્યાગ કરીને વાત કહેવા માગે છે. પરિગ્રહ એટલે બાહ્ય પદાર્થોનું : મુનિધર્મ અંગીકાર કરે છે. આ રીતે મુનિદશાની ગ્રહણ. અજ્ઞાનીની માન્યતા છે કે તે બાહ્ય વિષયોને ; સાથે બાહ્ય ત્યાગ અવિનાભાવરૂપે અવશ્ય હોય છે. ભોગવી શકે છે અને ભોગવતા તેને સુખ થાય છે. તેને સાચા અર્થમાં અપરિગ્રહી ગણવામાં આવે છે. માટે તે બાહ્ય વિષયોનો માલિક થઈને તેને ભોગવવા અજ્ઞાન દૂર કરીને જ્ઞાની થાય ત્યારે માન્યતામાં માગે છે. પરદ્રવ્યના માલિક થવું તે પરિગ્રહનું સ્વરૂપ ' કે , “૨૧ : ફેર પડે છે તે મુખ્ય છે. ચારિત્રના પરિણામ બધાને છે. પ્રકાશ-હવા વગેરેનો ઉપભોગ બધા કરે છે પરંતુ : અનેક પ્રકારના હોય છે. બાહ્યના સંયોગો તેનાથી ત્યાં માલિક થવાની વાત આવતી નથી. આ રીતે : , ; પણ ઘણા વધારે હોય છે. અજ્ઞાનીના વિભાવનું અજ્ઞાની જીવ પરિગ્રહી છે. : અને બાહ્ય વિષયોના પરિગ્રહનું કોઈ માપ જ નથી. જ્ઞાની અપરિગ્રહી છે. જ્ઞાનીને સમ્યજ્ઞાનના ' અર્થાત્ તેને વિશ્વના સમસ્ત અન્ય પદાર્થોમાં કારણે સ્વ-પરનો વિવેક છે. તે પરને જુદા જાણે મમત્વ છે અને તેની તૃષ્ણાનો કોઈ અંત નથી. છે. પરમાં કર્તાપણા અને ભોક્તાપણાનો ભાવ તેને કે તેની સરખામણીમાં જ્ઞાનીના ચારિત્ર સંબંધી નથી. પ૨દ્રવ્ય ભોગવાતા જ નથી એ વી : ભાવો પણ મર્યાદિત હોય છે. પોતાની શુદ્ધતાની વાસ્તવિકતાનો તેને સ્વીકાર છે તેથી તેને પરને : ભૂમિકાને અનુરૂપ હોય છે અને બાહ્ય વિષયો ભોગવવાનો ભાવ નથી. પરદ્રવ્યને ભોગવવાની ' સાથેના સંબંધો પરિગ્રહ પણ એ અપેક્ષાએ ઈચ્છા એ અશુભ ભાવ છે તે બંધનું કારણ છે એમ ' (અર્થાત્ અજ્ઞાનીની સરખામણીમાં) મર્યાદિત હોય જાણતો હોવાથી તેને ઈચ્છાનો ભાવ પણ સારો : છે. અહીં તો મુનિદશાથી વિચારવામાં આવે છે. ચરણાનુયોગસૂચક ચૂલિકા ४० Page #41 -------------------------------------------------------------------------- ________________ મુનિને અભિપ્રાયમાં અન્ય દ્રવ્યોમાં મમત્વ અને : સ્વભાવનો આશ્રય એ મુખ્ય ઉપાય છે અને હિતબુદ્ધિનો તો અભાવ છે જ પરંતુ આચરણ : પરિગ્રહનો ત્યાગ એ ઉપાયાંતર છે. મુનિ દશામાં અપેક્ષાએ પણ તે ખરેખર અપરિગ્રહી છે. • આ પ્રકારે જ મુનિધર્મનું આચરણ હોય છે. • મુનિરાજને તીવ્ર વૈરાગ્ય છે તેથી તે સંયોગોમાં વાસ્તવિકતાને ખ્યાલમાં રાખીને જિનાગમમાં : : લપેટાય નહીં. તેમ છતાં તે સર્વ સંગ પરિત્યાગ શરીરને પરિગ્રહ માનવામાં નથી આવતુ. : છે : પણ અવશ્ય કરે છે. આ રીતે જ મુનિધર્મનું પાલન જિનાગમમાં ભલે શરીરનો નિષેધ ન હોય પરંતુ : : અનાદિકાળથી થતું આવ્યું છે. ભવિષ્યના મુનિને તો તેટલો પરિગ્રહ પણ ગમતો નથી. તેને : અનંતકાળમાં પણ એ રીતે જ પાલન થશે. દેશ કાળ દેહની અત્યંત ઉપેક્ષા છે. પોતાના સંયમમાં બાધા ' * પ્રમાણે તેમાં કોઈ ફેરફારને સ્થાન નથી. ન આવે માટે ન છૂટકે શરીરલક્ષી પ્રવૃત્તિ કરે છે. ' જ્યાં શરીર પ્રત્યે પણ આ પ્રકારનું વલણ છે ત્યાં : આ ગાથામાં પણ આચાર્યદેવ અપ્રયત ચર્યાનો અન્ય સંયોગોનો તો પ્રશ્ન જ રહેતો નથી. : વિષય ચાલુ જ રાખે છે. આ ગાથામાં સમવ્યાપ્તિ ': અને વિષય વ્યાપ્તિ દર્શાવે છે. તે કઈ રીતે એ લક્ષમાં વૃક્ષ ઉપર ફળ તૈયાર થાય, પરિપકવ થાય, ': લેવું જરૂરી છે. અપ્રયત ચર્યાને કેન્દ્રમાં રાખીને અન્ય અંદરથી રસ સૂકાય અને છેવટે ફળ વૃક્ષ ઉપરથી : • જીવના મરણ વાત લે છે અને પરિગ્રહની વાત પણ ખરી જાય. એ એક દૃષ્ટાંત છે. જે દારૂ છોડવા માગે : છે તે પીઠામાં જતો જ નથી એ બીજો દૃષ્ટાંત છે. • : લે છે. રજાઆત કઈ રીતે કરે છે તે સમજવા જેવું : છે. અપ્રયત ચર્યાથી શરૂઆત નથી કરતા. બીજા પીઠામાં જાય તો દારૂ પીવાનું મન થઈ જાય કારણકે એ રીતે તેણે દારૂ પીધો છે. : જીવનું મરણ થાય ત્યારે અપ્રયત ચર્ચા હોય શકે : અને તે ન પણ હોય. અર્થાત્ ત્યાં વિષમ વ્યાપ્તિ છે. અહીં સિદ્ધાંતમાં શું છે? મિથ્યાત્વ છે માટે . તેની સામે મુનિને જ્યારે બાહ્ય પરિગ્રહ હોય ત્યારે રાગ-દ્વેષ છે. જીવ રાગી થઈને સંયોગમાં જોડાય - અપ્રયત ચર્યા અવશ્ય હોય છે. અર્થાત્ ત્યાં છે. સંયોગના લક્ષે સંયોગી ભાવ થાય છે એવું : સમવ્યાપ્તિ છે. અવિનાભાવપણું છે. એનો અર્થ એ માનનાર સંયોગોને ફેરવવા માટે પ્રયત્ન કરે છે પરંતુ : થયો કે કોઈ મુનિના નિમિત્તે અન્ય જીવનું મરણ રાગને છોડવાનો એ સાચો માર્ગ નથી. મિથ્યાત્વ : થાય તો ત્યાં હિંસા થાય જ - બંધ થાય જ એવો છે માટે રાગ-દ્વેષ છે. જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં : નિયમ નથી. પરંતુ મુનિને જો પરિગ્રહ હોય તો સુધી રાગ-દ્વેષ મટવાના નથી. તેથી સૌ પ્રથમ કે ત્યાં અપ્રયત ચર્યારૂપની હિંસા અવશ્ય છે માટે બંધ મિથ્યાત્વનો અભાવ કરવો જરૂરી છે. માટે પાત્ર જીવ : છે. ખરેખર તો જો બાહ્ય પરિગ્રહ જોવા મળે તો મિથ્યાત્વનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે અને તે : ત્યાં સાચા અર્થમાં દ્રવ્યલિંગનું પણ યથાર્થ પાલન સાચી દિશાનો પુરુષાર્થ છે. પાત્ર જીવ એ પ્રકારનો : નથી એમ નક્કી થાય છે. જ પ્રયત્ન કરે જ છે. તે ઉપરાંત તે સંયોગોથી દૂર : પણ રહે છે. પરિગ્રહને છોડે છે. આ રીતે વિચારતા : એ જ વાતને જો અપ્રયત ચર્યાને કેન્દ્રમાં આત્મ કલ્યાણ માટે પાત્ર જીવે મિથ્યાત્વનો નાશ : રાખીને વિચારીએ તો વાત ફરી જાય છે. અપ્રયત કરવા માટેનો પ્રયત્ન ચોક્કસ કરવા યોગ્ય છે. તેની ચર્યા હોય તો અન્ય જીવનો ઘાત થાય અથવા ન સાથો સાથ તે પરિગ્રહનું પરિમાણ કરે છે અને ' પણ થાય એવી વિષમ વ્યાપ્તિ જોવા મળે છે. તેથી મુનિદશા આવતા સંપૂર્ણપણે અપરિગ્રહી થાય છે. અન્ય જીવના મરણથી વિચારીએ કે અપ્રયત ચર્યાથી પ્રવચનસાર - પીયૂષ Page #42 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ વિષમ વ્યાપ્તિ બન્ને અપેક્ષાએ લાગુ પડે : છે. ફોતરા કાઢીને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો પરિગ્રહથી વિચારીએ તો ત્યાં અપ્રયત : છે. હાથ છડના ચોખા ઉપર લાલ પડ હોય છે. તેવા ચર્યા અવશ્ય છે. મુનિને અપ્રયત ચર્ચા થાય ત્યારે ... ચોખા પૌષ્ટિક હોય છે. તે ચોખાને પોલીશ કરીને બાહ્ય પરિગ્રહ ન હોય એવું પણ બને. એ અપેક્ષાએ : લાલ પડ કાઢી નાખવામાં આવે ત્યારે તે સફેદરૂપે ત્યાં વિષમ વ્યાપ્તિ છે. તેથી આ ગાથામાં અપ્રયત : જોવા મળે છે. અહીં આ દૃષ્ટાંત લેવા પાછળનો ચર્યાથી વાત ન લેતા પરિગ્રહથી જ વાત લીધી છે. : આશય એ છે કે કમોદમાંથી પહેલા ફોતરા દૂર નક્કી એ કરાવવા માગે છે તે જો બાહ્ય પરિગ્રહ કરવામાં આવે અને ત્યારબાદ રતાશનો ભાગ દૂર હોય તો અપ્રયત ચર્યા અવશ્ય હોય છે. માટે પરિગ્રહ ' થાય. ફોતરા હોય ત્યાં સુધી ચોખા ઉપરની રતાશ સર્વથા છોડવા યોગ્ય છે. : દૂર ન થાય. ગાણા - ૨૦ સિદ્ધાંત એ રીતે છે કે જે મુનિને બાહ્યમાં : પરિગ્રહ છે તેને અપ્રયત ચર્યા અવશ્ય છે. અપ્રયત નિરપેક્ષ ત્યાગ ન હોય તો નહિભાવશુદ્ધિ ભિક્ષુને, : ચર્યા વિના અન્ય પરિગ્રહ સંભવે નહીં. આટલું જ ને ભાવમાં અવિશુદ્ધને ક્ષય કર્મનો કઈ રીતે બને? ૨૨૦. : અહીં સિદ્ધાંતરૂપે દર્શાવવું છે. દૃષ્ટાંતને વધુ જો નિરપેક્ષ (કોઈ પણ વસ્તુની અપેક્ષા વિનાનો) . લંબાવવામાં આવે તો સિદ્ધાંતમાં ભૂલ આવે. પહેલા ત્યાગ ન હોય તો ભિક્ષુને ભાવની વિશુદ્ધિ નથી; : પરિગ્રહ છૂટે પછી જ વૈરાગ્ય આવે અથવા તો અને ભાવમાં જે અવિશુદ્ધ હોય છે તેને કર્મક્ષય : ત્યાગના ભાવરૂપ શુભભાવો થાય એવું સિદ્ધાંતમાં કઈ રીતે થઈ શકે? : નથી. સિદ્ધાંતમાં તો જ્ઞાયકમાં હુંપણું, તેનો આશ્રય આ ગાથામાં પણ બાહ્ય ત્યાગની વાત લીધી : • પર્યાયમાં શુદ્ધતા અને તેની સાથે સુસંગત એવા * શુભભાવો એવા શુભભાવો અનુસાર શરીરાદિની છે. અજ્ઞાનીને ત્યાગમાં પણ અન્ય કાંઈ મેળવવાની જી" ભાવના હોય છે. ઉપવાસમાં પણ તેના ફળમાં : સ્થિતિ અને પરિગ્રહનો ત્યાગ એમ હોય છે. અર્થાત્ શુભભાવ અને અનુકૂળ સંયોગોની ભાવના રહેલી : : પોતાના પરિણામમાં સૌ પ્રથમ ફેરફાર થાય. હોય છે. કોઈને માન કષાય પણ હોય છે. જ્ઞાનીને • પરિણામ અનુસા૨ બાહ્યની ક્રિયા છે. જીવની એવો ભાવ નથી. તેણે દેહાધ્યાસ ત્યાગ્યો છે. તેથી * જવાબદારી પોતાના પરિણામ પૂરતી જ છે. બાહ્યની દેહથી ભિન્ન એવા પરદ્રવ્યનો પ્રેમ ન જ હોય. તેને ક્રિયા જીવ કરી શકતો નથી પરંતુ જીવના ભાવને પુણ્યની મીઠાશ ન હોય. આ રીતે ધર્મની શરૂઆત બાહ્યની ક્રિયાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ અવશ્ય જ એ રીતે થાય છે. અહીં તો મુનિદશાની વાત છે. હોય છે. સાધક દશા ચાર-પાંચ-છ ગુણસ્થાને જે તેથી તેને તો કાંઈ જરૂર નથી. તેણે સર્વ પરિગ્રહને પ્રકારે અનાદિકાળથી સાધકની શુદ્ધતા, ભૂમિકા છોડયો છે. મુનિને એકલા વીતરાગ ભાવની પ્રાપ્તિ વની ગતિ પ્રમાણેના શુભભાવો અને તે પ્રકારે બાહ્ય ક્રિયાઓ જ મેળવવી છે તેથી તેનો ત્યાગ નિરપેક્ષ છે. હોય છે તેમાં કોઈ ફેરફાર શક્ય થતો નથી. આ વાતને લક્ષમાં રાખીને આ ગાથાઓનો ભાવ આચાર્યદેવ કમોદનું દૃષ્ટાંત આપે છે. ચોખા સમજવો રહ્યો. આચાર્યદેવ અપ્રયત ચર્યાને કેન્દ્રમાં સફેદ છે. ચોખા ઉગે ત્યારે ફોતરા સહિત જ હોય રાખીને જ બધી વાત કરતા આવ્યા છે. આ ગાથામાં છે. ફોતરા સહિતના ચોખાને કમોદ કહે છે. ફોતરાને પરિગ્રહ હોય ત્યાં અપ્રયત ચર્યા અવશ્ય હોય છે. કારણે સફેદ ચોખા ઉપર રતાશ પડતું એક પડ હોય એ વાત સિદ્ધ કરે છે. ચરણાનુયોગસૂચક ચૂલિકા ૪૨ Page #43 -------------------------------------------------------------------------- ________________ હવે પરિગ્રહને કર્મક્ષયના અભાવ સાથે જોડે છે. જીવ પોતાની પર્યાયમાં જ્યાં સુધી અશુદ્ધતારૂપે પરિણમે છે ત્યાં સુધી તેને કર્મબંધ અવશ્ય થાય છે. જીવ શુદ્ધતારૂપે પરિણમે ત્યારે જ કર્મબંધ અટકે છે. સાધકને જે અસ્થિરતાનો રાગ થાય છે તે પણ અલ્પ સંસારના બંધનું કારણ થાય છે. હવે મુનિ જો એવા શુભ ભાવમાં પણ સાવધાની ન રાખે તો તે ખરેખર દોષને પ્રાપ્ત હોવાથી તેને કર્મબંધ અવશ્ય થાય છે. એવી અપ્રયત ચર્યા સાથે મુનિને બાહ્ય પરિગ્રહ હોય છે. તેથી તે પરિગ્રહને ઉપચારથી બંધનું કારણ કહ્યું છે. ખરેખર બાહ્ય ક્રિયાઓ બંધનું કારણ થતી નથી. ગા ૨૨૧ - આરંભ, અણસંયમ અને મૂર્છા ન ત્યાં –એ ક્યમ બને ? પદ્રવ્ય૨ત જે હોય તે કઈ રીત સાથે આત્મને ? ૨૨૧. ઉપધિના (પરિગ્રહના) સદભાવમાં તેને (ભિક્ષુને) મૂર્છા, આરંભ કે અસંયમ ન હોય એ કેમ બને? તથા જે પરદ્રવ્યમાં રત હોય તે આત્માને કઈ રીતે સાધે? જે મુનિને બાહ્ય પરિગ્રહ હોય તેને અવશ્ય અપ્રયત ચર્યા છે એટલે બંધ અવશ્ય છે. તેના અનુસંધાનમાં આ ગાથા છે. જેને અપ્રયત ચર્યા છે તેને ત્રણ પ્રકા૨ના દોષ હોય છે. અહીં જે મુનિને પદ્રવ્ય પરિગ્રહ છે તેને આ ત્રણ અવશ્ય હોય એમ દર્શાવે છે. મુનિપણું નથી તેમ નક્કી થાય. અર્થાત્ જે મુનિને પદ્રવ્ય પરિગ્રહ હોય તેને દ્રવ્યલિંગ પણ સાચુ નથી. વર્તમાન પંચમકાળમાં ભાવલિંગની તો દુર્લભતા છે જ પરંતુ દ્રવ્યલિંગની પણ એટલી જ દુર્લભતા છે. પરદ્રવ્ય અહિતનું કારણ નથી પરંતુ મુનિ દશામાં તેને પદ્રવ્ય સાથે કેવા પ્રકારના સંબંધો હોવા જોઈએ તેનો નિયમ અવશ્ય છે અને તે અનુસાર જ મુનિપણું માનવું યોગ્ય છે. અજ્ઞાનીને તો દ્રવ્યલિંગ મિથ્યાત્વ સહિતનું હોય છે માટે તે તો મૂર્છા અવશ્ય છે. ૨) આરંભ ઃ- ભાવલિંગી સંતને શરીર છે. તે પરિગ્રહરૂપ - અન્ય દ્રવ્ય હોવા છતાં તેનો નિષેધ નથી પરંતુ ભાવલિંગી મુનિને દેહ પ્રત્યે લગાવ નથી તેથી તેને વસ્ત્રરહિતપણું, દાઢી મૂછના વાળનું લોચન વગે૨ે હોય છે. મુનિને આરંભ નથી અર્થાત્ એ કોઈ કાર્યમાં જોડાતા નથી. જે પદ્રવ્યની નિરર્થક ક્રિયાઓ છે તેનો મુનિને ત્યાગ હોય છે. દેહ સંબંધી પણ નિરર્થક પ્રવૃત્તિઓ તેઓ કરતા નથી. માત્ર જરૂરી ક્રિયાઓમાં જ જોડાય છે. તેથી મુનિ આરંભ રહિત છે. જે મુનિને બાહ્ય પરિગ્રહ છે તે સહેજે તે વિષયને અનુલક્ષીને ક્રિયા કરે છે તેથી તેને આરંભ અવશ્ય હોય છે. -- ૩) અસંયમ :- મુનિરાજ ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે સંયમ છે. પરંતુ એના પાલનમાં અસાવધાનીનો ભાવ તે અસંયમ છે. અહીં અપ્રયત ચર્યાને અસંયમ ગણવામાં આવે છે. જેને પદ્રવ્ય પરિગ્રહ છે તેને અસંયમ અવશ્ય હોય છે. ૧) મૂર્છા અર્થાત્ મમત્વ પરિણામ. મૂર્છામાં મિથ્યાત્વ મુખ્ય છે અને ચારિત્રમાં મમત્વનો ભાવ ગૌણ છે. અહીં ભાવલિંગની મુખ્યતાથી ગાથાઓ ચાલે છે માટે ચારિત્ર સંબંધી પદ્રવ્યને ગ્રહણનો ભાવ લેવો. જે મુનિને અપ્રયત ચર્યા છે તેને આવો ભાવ હોય ત્યારે જ પરદ્રવ્યનું ગ્રહણ થાય છે. તદ્ઉપરાંત કોઈ દિગંબર સાધુને આ રીતે જે મુનિને ઉપરોક્ત ત્રણ મૂર્છા, આરંભ અને અસંયમ હોય છે. તેનું લક્ષ્ય પદ્રવ્ય ઉ૫૨ જ છે તેથી તે આત્મસાધના કરી શકતા નથી. પદ્રવ્યનું ગ્રહણ જોવામાં આવે તો તેને સાચું : જે મુનિને પદ્રવ્ય પરિગ્રહ હોય છે તે મુનિધર્મને : પ્રવચનસાર - પીયૂષ ૪૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ યોગ્ય આત્મ સાધનાથી શ્રુત થાય છે એવો ભાવ : ટીકામાં આચાર્યદેવે ઉત્સર્ગ અને અપવાદ લેવો છે. માટે મુનિએ અપ્રયત ચર્યા ન કરવી. પરદ્રવ્ય - એવા બે શબ્દોનો પ્રયોગ કર્યો છે. સર્વ પરદ્રવ્ય પરિગ્રહ ન કરવો અને પોતાના સ્વભાવમાં ટકી ન • પરિગ્રહનો ત્યાગ તેને ઉત્સર્ગ કહ્યો છે. અનિષિદ્ધ શકે ત્યારે ૨૮ મૂળગુણના પાલનની મર્યાદામાં રહેવું : પરિગ્રહના ગ્રહણને અપવાદ કહ્યો છે. આટલું કહ્યા યોગ્ય છે. : બાદ પોતે જ ટીકામાં એ વાત વિસ્તારથી સમજાવે : છે. અન્ય પરિગ્રહના ત્યાગરૂપ મુનિપણાની વાત • ગાથા - ૨ કાયમ રાખીને આ સમજવાનું છે. મુનિને નિર્વિકલ્પ ગ્રહણે વિસર્ગે સેવતાં નહિ છેદ જેથી થાય છે, • અને સવિકલ્પ એવી બે પ્રકારની દશાઓ હોય છે. તે ઉપધિ સહ વર્તે ભલે મુનિ કાળ ક્ષેત્ર વિજાણીને. ૨૨૨. જેમ ચોથા અને પાંચમા ગુણસ્થાનોમાં, સવિકલ્પજે ઉપધિને (આહાર - નીતારાદિના) ગ્રહણ : નિર્વિકલ્પપણું હોય છે તેમ મુનિને પણ હોય છે. વિસર્જનમાં સેવતાં જેનાથી સેવનારને છેદ થતો . હવે અમૃતચંદ્રાચાર્યદેવ એ બન્નેને આ વિષયના નથી, તે ઉપધિ સહિત, કાળ ક્ષેત્રને જાણીને. . અનુસંધાનમાં કઈ રીતે સમજાવે છે તે જોઈએ. આ લોકમાં શ્રમણ ભલે વર્તો. નિર્વિકલ્પ દશા સવિકલ્પ દશા સમ્યગ્દષ્ટિ જીવે પોતાના આત્માને : ૧) સાતમું ગુણસ્થાન ૧) છઠ્ઠ ગુણસ્થાન ભેદજ્ઞાનપૂર્વક સમસ્ત અન્ય દ્રવ્યોથી ભિન્ન પાડીને - ૨) પરમ ઉપેક્ષા સંયમ ૨) અપહૃત સંયમ અનુભવમાં લીધો છે. તેના જ્ઞાન અને શ્રદ્ધાનમાં : ૩) શુદ્ધોપયોગ ૩) શુભ ઉપભોગ તો તે પોતાને પરદ્રવ્યથી ભિન્ન જ જાણે છે, માને : ૪) સમસ્ત પારદ્રવ્યનો ત્યાગ ૪) અનિષિદ્ધ પરિગ્રહનું ગ્રહણ છે. આ રીતે જ્ઞાન શ્રદ્ધાન અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ : ૫) ઉગ્ર પુરુષાર્થ ૫) થોડો હીણો પુરુષાર્થ પરદ્રવ્યથી અત્યંત ભિન્ન છે. તે હવે મુનિદશામાં એ ' બધાથી જુદો પડે છે. અર્થાત્ મુનિરાજને પરદ્રવ્ય : : ૬) નિશ્ચય ૬) વ્યવહાર પરિગ્રહ નથી. આ રીતે ભાવલિંગી સંત જ્ઞાન-શ્રદ્ધાન : ૭) ઉત્સર્ગ ૭) અપવાદ અને ચારિત્ર એ ત્રણેય અપેક્ષાએ પરદ્રવ્યથી નિવર્સે . આ રીતે વિચારતા મુનિ જ્યારે શુદ્ધોપયોગરૂપે છે. અજ્ઞાનીને પરમાં હિતબુદ્ધિ છે તેના સ્થાને ' વર્તે છે ત્યારે ઉપયોગાત્મક પોતાનો આત્મા જ છે. સમ્યગ્દષ્ટિ પરને પર જાણે છે. તેથી અભિપ્રાયમાં ; તેનું લક્ષ બાહ્યમાં નથી. આ અપેક્ષાએ તેને સર્વ તેનો ત્યાગ છે. બાહ્યમાં વિષયને ભોગવતા પોતાને : પરદ્રવ્યનો ત્યાગ ગણવો. મુનિરાજ આવી ઉગ્ર સુખ થાય છે એવી જેને માન્યતા છે તે બાહ્ય : આરાધના કરીને અંતમૂહુર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી વિષયોને ભોગવવાની ઈચ્છા કરે છે અને ભોગવે : શકે છે. પરંતુ એવો ઉગ્ર પુરુષાર્થ ટકે નહિ ત્યારે તે છે તેના સ્થાને જ્ઞાની પરને પર જાણીને તેનો ત્યાગ : વિકલ્પદશામાં આવે છે. વિકલ્પ દશામાં તે પોતાના કરે છે. જ્ઞાનમાં સ્વ-પરના જાદાપણાના વિવેકને : દ્રવ્ય-ગુણ-પર્યાય એ પ્રકારે ચિંતવન પણ કરે. તેને પ્રત્યાખ્યાન કહ્યું છે. આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને : અન્ય વિકલ્પો પણ આવે અને તે અનુસાર તેનું લક્ષ પરનો ત્યાગ છે. મુનિરાજ હવે સાચા અર્થમાં : દેહ તરફ જાય. જિનાગમમાં જેનો નિષેધ નથી તેમાં પ્રત્યાખ્યાન અર્થાત્ ત્યાગ કરે છે. આ રીતે મુનિને ” શરીર જ મુખ્ય છે. મોરપીછી, કમંડળ અને શાસ્ત્ર સર્વ અન્ય દ્રવ્યોનો, પરિગ્રહનો ત્યાગ હોય છે. ; તો ઉપકરણો છે જેનો નિષેધ નથી. મુનિની ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #45 -------------------------------------------------------------------------- ________________ સવિકલ્પદશામાં મુનિ આવા પરિગ્રહનું ગ્રહણ કરે : પુરુષાર્થ મંદ છે તે વાત સાચી પરંતુ તે દોષમાં ગણવામાં આવતું નથી. છે. તેને અનુરૂપ આહા૨ વગેરે ક્રિયાઓ પણ થાય છે. આ બધું મુનિદશાને યોગ્ય છે. ત્યાં કોઈ પ્રકા૨નો દોષ લાગતો નથી. મુનિ પોતાને આવા ૨૮ મૂળગુણના પાલનમાં સ્થાપે છે એ વાત પૂર્વે આવી ગઈ છે. અહીં તો આ ગાથા પરિગ્રહની : મુખ્યતાથી લેવામાં આવી છે. મુનિ નિર્વિકલ્પ : દશામાંથી સવિકલ્પ દશામાં આવે ત્યારે તેનો : : શુદ્ધોપયોગ તેમાં ન ટંકાય તો હવે આપણે મુનિની સવિકલ્પ દશાને લક્ષમાં રાખીને તે પ્રકા૨ના શુભ ભાવમાં બેદ૨કારી અને સાવધાની તે બે વચ્ચેનો તફાવત લક્ષમાં લઈએ. પૂર્વે જે વિચારણા કરી ગયા છીએ તેને ફરીને યાદ ક૨ી લઈએ અને તેને પરિગ્રહ સાથે ક્યા પ્રકારનો સંબંધ છે તે વિચારી લઈએ. ભાવલિંગ સહિતની મુનિદશા પુરુષાર્થની મંદતા શુભભાવ ૨૮ મૂળગુણનું પાલન તેમાં અત્યંત સાવધાની પ્રયત ચર્યા અનિષિદ્ધ પરિગ્રહનું ગ્રહણ મુનિપણામાં છેદ 1 અપ્રયત ચર્યા છેદ દોષ અન્ય પદ્રવ્ય પરિગ્રહ ગ્રહણ મુનિરાજ ૨૮ મૂળગુણનું પાલન કરે છે તે શુદ્ધોપોગની અપેક્ષાએ ભલે મંદ પુરુષાર્થના કારણે હોય પરંતુ અહીં તેની ઉપયોગિતા આ રીતે દર્શાવે છે. પરિગ્રહને કેન્દ્રમાં રાખીને કહે છે કે “એ રીતે : જેનો આશ્રય કરવામાં આવે છે એવો તે ઉપધિ (અનિષિદ્ધ પરિગ્રહ) ઉપધિપણાને લીધે ખરેખર : છેદરૂપ નથી, ઉલટો છેદના નિષેધરૂપ (ત્યાગરૂપ) : જ છે.’’ આ શબ્દો દ્વારા આચાર્યદેવ એવું સમજાવવા માગે છે કે મુનિ જ્યારે સવિકલ્પદશામાં આવે છે ત્યારે તેણે મૂળગુણોનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. આ પ્રકારની સાવધાની અપ્રયત ચર્યાને અટકાવે છે. અર્થાત્ મુનિ જો આ પ્રકારના આચરણમાં બેદરકારી રાખે તો અવશ્ય છેદ થાય છે. જે છેદ બંધનું કારણ થાય છે. માટે મુનિરાજ : પ્રવચનસાર - પીયૂષ શરીરને શ્રામણ્યના બાહ્ય સહકારી કારણરૂપે નીહાર (મળ-મૂત્રનો ત્યાગ) આવશ્યક છે. મુનિને લેવામાં આવ્યું છે. તે શ૨ી૨ માટે આહા૨માટે તે આહાર ગ્રહણની અને મળ ત્યાગની વિધિ-નિશ્ચિત કરવામાં આવી છે. તે વિધિનું પાલન મુનિ ક૨ે છે. સમિતિનું પાલન અને બાહ્ય ક્રિયા એ બધું આ વિધિમાં આવી જાય છે. એટલે જે મહાવ્રત-સમિતિ વગેરેના પાલનમાં અપ્રયત ચર્યા થાય તે દોષનું - બંધનું કારણ બને છે. માટે આ મૂળગુણનું પાલન કરવામાં પૂરી સાવધાની રાખવી એ અપ્રયત ચર્યારૂપના છેદને અટકાવના૨ છે. : : : અપ્રયત ચર્યાના વંચનાર્થે મૂળગુણના પાલનમાં પ્રયત ચર્યા પૂર્વક વર્તે છે. ૪૫ Page #46 -------------------------------------------------------------------------- ________________ ગા ૨૩ ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થને, મૂર્છાદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩. ભલે થોડો હોય તોપણ, જે અનિંદિત હોય, મુનિના આ મૂળગુણોના પાલનને સર્વથા બંધના અસાધકરૂપે ટીકામાં વર્ણવવામાં આવ્યો છે. આ રીતે અહીં મુનિનું યથાર્થ આચરણ દર્શાવ્યું છે. વાત તો મુનિના આચરણની કરી છે પરંતુ સમજાવ્યું છે અનિષિદ્ધ પરિગ્રહ દ્વારા. અર્થાત્ મુનિ જ્યારે આ અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને જે : પ્રકારે સાવધાની રાખે છે ત્યારે તેને અપ્રયત મૂર્છાદિના જનન રહિત હોય એવી જ ઉપધિને ચર્યારૂપનો બંધ થતો નથી. તેને આ પ્રકા૨નો : : શ્રમણ ગ્રહણ કરો. શરીરાદિ પરિગ્રહ હોવા છતાં તેને બંધ નથી એમ સમજાવવું છે. અન્ય પરિગ્રહ હોય ત્યાં બંધ અવશ્ય હોય છે. જ્યારે આ પ્રકારના અનિષિદ્ધ પરિગ્રહને કા૨ણે મુનિને બંધ થતો નથી એમ સમજાવવું છે. માટે આ પરિગ્રહ અનિંદિત છે. - જિનાગમોમાં જે પરિગ્રહનો નિષેધ નથી તે પરિગ્રહ કેવો છે તેનું વર્ણન આ ગાથામાં ક૨વામાં આવ્યું છે. અહીં શરીરની જ મુખ્યતા રાખી છે. તે સિવાય અન્ય પરિગ્રહ મુનિને હોતો નથી. હવે જેનો નિષેધ નથી એવા પરિગ્રહના લક્ષણો અહીં દર્શાવે છે. : પ્રાર્થનીય અનિતિ મૂળગુણનું પાલન અને તેની સાથે સુસંગત એવા અનિષિદ્ધ પરિગ્રહ તેને સંયમ સાથે જોડીને વાત ક૨વામાં આવી છે. અસંયમ સાથે અન્ય પરિગ્રહને સંબંધ છે એટલું આપણે ખ્યાલમાં લીધું છે. સંયમની ભૂમિકા ઊંચી છે. તે વિશેષ વૈરાગ્ય અને પુરુષાર્થ માગે છે. સાધકની બધી દશાઓ સહજ હોય છે. તેથી સાધક પોતાની તૈયારી પ્રમાણે સાધનામાં આગળ વધે છે. પોતાની એટલી તૈયારી ન હોય તો પરાણે હઠપ્રયોગ કરતો નથી. અર્થાત્ પોતાની એટલી સ્થિરતા ન હોય તો સમ્યગ્દષ્ટિ જીવ મુનિ આત્મસાધના જ કરવા માગે છે અને બાહ્ય સમસ્ત પદ્રવ્યોનો તેને ત્યાગ છે. જે સર્વ સંગ પરિત્યાગ કરીને પોતાનું ઈષ્ટ કાર્ય કરવા ચાલી નીકળ્યા છે તે હવે ફરીને તેને ગ્રહણ ન કરે. ઉલટી કરીને બહાર કાઢેલો આહાર ફરીને ખાતા નથી તેમ જે પરિગ્રહનો ત્યાગ કર્યો છે તેને ફરીથી ગ્રહણ કરવું એ નિંદનીય છે માટે એ પરિગ્રહ પણ નિંદિત છે. મુનિને એવો પરિગ્રહ અંતરંગની અપ્રયત ચર્યા વિના અશક્ય છે. એ અપ્રયત ચર્યા મુનિને બંધનું કારણ હોવાથી તે પ્રકારનો પ્રમાદ કર્તવ્ય નથી. આ રીતે સિદ્ધાંત એ છે કે જો મુનિને અન્ય (નિંદિત) પરિગ્રહ છે તો અવશ્ય તેને બંધ છે. તે અર્થાત્ પરિગ્રહનું બંધ સાથે એ રીતે અવિનાભાવપણું તેને ટીકામાં ‘‘સર્વથા બંધ’’ શબ્દથી સમજાવવામાં આવ્યું છે. : : મુનિપણું લેતો નથી. શ્રાવકને ૧૧ પ્રતિજ્ઞાઓ છે તે પણ પોતાની તૈયારી હોય તે પ્રમાણે ગ્રહણ ક૨વામાં આવે છે. જિનાગમમાં પણ કથન આવે છે : કે દેખાદેખીથી પણ મુનિપણું ન લેવું. કારણકે અંતરંગની તૈયારી ન હોય તો મુનિધર્મના પાલનમાં ક્ષતિ આવે જે દોષનું – બંધનું કારણ થાય છે. તેનાથી પોતાનું તો અહિત થાય જ છે પરંતુ વિશેષમાં ધર્મની નિંદા થાય છે. જૈનના સાધુ આવા હોય ! : જે મુનિ મૂળગુણના પાલનમાં સાવધાની રાખે સાધકને મુનિપણાની ભાવના અવશ્ય હોય છે તેને આવા નિંદિત પરિગ્રહનું ગ્રહણ નથી. તેથી : છે. પાત્ર જીવનું પ્રથમ ધ્યેય સમ્યગ્દર્શન પ્રગટ ૪૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #47 -------------------------------------------------------------------------- ________________ કરવાનું છે. તેની પ્રાપ્તિ થયા બાદ તેને મુનિપણાનું : રહિતનો પરિગ્રહ મુનિને હોય છે અને તેનો લક્ષ છે. “અપૂર્વ અવસર'' કાવ્યમાં મુનિપણાની - જિનાગમમાં નિષેધ નથી. પ્રબળ ભાવના વ્યક્ત થાય છે. એ રીતે જ્ઞાની એવું : : ૭ ગાથા - ૨૪ મુનિપણું અવશ્ય ઈચ્છે છે તે અપેક્ષાએ તેને માટે : મુનિપણું પ્રાર્થનીય છે. આમ હોવા છતાં જ્યાં સુધી : ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાં કહી દેહને પરિગ્રહઅહો! પોતાની સંપૂર્ણ તૈયારી ન હોય ત્યાં સુધી તેને ગ્રહણ : મોક્ષેચ્છુ ને દેહેય નિષ્પતિકર્મ ઉપદેશે જિનો ? ૨૨૪. કરતાં નથી. એ અપેક્ષાએ ટીકામાં લખ્યું છે કે ' જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, “દેહ “અસંયત જનો વડે અપ્રાર્થનીય છે' શરીર પ્રત્યેનો : પરિચહ છે' એમ કહીને દેહમાં પણ પોતાને અસ્થિરતાનો રાગ પણ જે રીતે રહે છે તેનો : અપ્રતિકર્મપણું (સંસ્કારરહિતપણું) ઉપદેશ્ય છે, ખ્યાલ કરીને તે મુનિપણું લે નહીં. : તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય મૂર્ધારિરહિત • પરિગ્રહ તો શાનો હોય! મૂછ શબ્દ મોહ - મિથ્યાત્વના અર્થમાં : ગાથાના મથાળામાં ઉત્સર્ગને જ વસ્તુ ધર્મરૂપે વપરાય છે. ચારિત્રના પરિણામ માટે પણ મોહ : સ્થાપન કર્યો. અપવાદનો નિષેધ કર્યો. સર્વ સંગ શબ્દનો પ્રયોગ થાય છે. અજ્ઞાનીને બાહ્ય વિષયોમાં : પરિત્યાગની જ વાત લીધી. અપવાદરૂપે શરીરને એકત્વબુદ્ધિ છે. તે જ્ઞાની થાય ત્યારે પરમાં મમત્વ : પણ માન્ય રાખવાની ના પાડી. અર્થાત્ જેનો રહેતું નથી. સમ્યગ્દર્શનનો મહિમા દર્શાવવા માટે : જિનાગમમાં નિષેધ નથી એવા શરીરને પણ કથન આવે કે વજપાત થાય તો પણ તેનાથી જ્ઞાની : ભગવંતોએ પરિગ્રહ જ ગયો છે. તીર્થંકર પરમાત્મા વિચલીત થતા નથી. અર્થાત્ બાહ્યના અનુકળ કે : જે શરીરને પરિગ્રહ માને છે અને કહે છે એમ નહીં. પ્રતિકુળ સંયોગોમાં એવી તાકાત નથી કે તે : પરંતુ ભાવલિંગી સંત પણ શરીરને પરિગ્રહ માનીને સમ્યગ્દષ્ટિ જીવને પોતાના તરફ આકર્ષીને તેમાં . તેનાથી શક્યત: અળગા રહેવા માગે છે. મોહની ઉત્પત્તિ કરાવે. અહીં તો મુનિદશાની વાત : ઉત્સર્ગ એટલે શુદ્ધોપયોગ. પરમાત્મ પદની છે. તે સંયોગો તરફ આકર્ષાય એમ બને નહી. જે : પ્રાપ્તિ અર્થે તેણે મુનિપણું લીધું છે. બાહ્ય પરિગ્રહને છોડીને મુનિપણું લીધું છે તે પરદ્રવ્યને ' પ્રવૃત્તિઓમાં જોડાવા માટે મુનિપણું નથી લીધું. માટે ફરી ગ્રહણ કરવાનો પ્રશ્ન રહેતો નથી. હવે વાત : મુનિને ઉત્સર્ગ જ ઈષ્ટ છે. અર્થાત્ સર્વ પરદ્રવ્યનો રહી જેનો નિષેધ નથી એવા પરિગ્રહની. મુનિને : ત્યાગ. મુનિએ સર્વ પરદ્રવ્યનો ત્યાગ કરીને દ્રવ્યલિંગ દેહ બાહ્ય પરિગ્રહરૂપ છે. તેનો નિષેધ નથી. : ધારણ કર્યું છે. તે મુનિ હવે પોતાના પુરુષાર્થ દ્વારા પરંતુ મુનિરાજ અંતરંગમાં એવા નિર્લેપ છે કે તે - ઉપયોગને સ્વભાવમાં જ કેન્દ્રિત કરવા માટે અને દેહ તેમને મોહ ઉત્પન્ન કરાવી શકે તેમ નથી. ને ત્યાં જ ટકાવવા માટે પ્રયત્નશીલ છે. મુનિને મિથ્યાત્વનો તો પ્રશ્ન જ નથી. પરંતુ સમ્યગ્દષ્ટિને : સવિકલ્પ-નિર્વિકલ્પ દશા આવે જાય છે પરંતુ તે દેહ તરફ જેવો રાગ છે એવો રાગ મુનિને નથી : તેને ઈષ્ટ નથી. શ્રેણી માંડીને પરમાત્મ દશા પ્રગટ હોતો. અહીં દેહમાં એવી શક્તિ નથી રહી કે તે : કરવા માટે જરૂરી ઉગ્ર પુરુષાર્થ એ તેમનું ધ્યેય છે. મુનિને રાગ-મૂછ કરાવી શકે એવો ભાવ લીધો . માટે અહીં એ પ્રયોજનભૂત વાત મુખ્ય કરીને અહીં છે. આ રીતે ત્રણ પ્રકાર લીધા એ પ્રકારના દોષ દર્શાવી છે. પ્રવચનસાર - પીયૂષ Page #48 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધોપયોગ સમયે બાહ્ય કોઈ વિષય તેના : સમજવી અત્યંત જરૂરી છે. તે ન સમજાય તો જ્ઞાનમાં જણાતા નથી, તેથી તેનું દુર્લક્ષ છે એમ · ફુદડીવાદ માનવાનું મન થઈ જાય. કહેવામાં આવે છે. મુનિદશામાં દેહનો નિષેધ નથી. તેથી દેહ સાથેનો જીવનો સંબંધ અવશ્ય છે પરંતુ નિર્વિકલ્પ દશા સમયે દેહની હાજરીની નોંધ લેવામાં આવતી નથી. તેથી તેટલા કાળ પુરતો દેહનો પરિગ્રહ નથી એવો ભાવ આપણા ખ્યાલમાં લેવો. આ વાત આપણા ખ્યાલમાં બરોબર રહેવી જરૂરી છે. મુનિને ઉપાત્ત દેહ, સંયોગરૂપે હોય છે અને તેનો નિષેધ નથી એ વાસ્તવિકતા છે. સવિકલ્પ કે નિર્વિકલ્પ દશા સમયે તેમાં કોઈ ફેર પડતો નથી. સવિકલ્પ દશા સમયે મુનિને આ દેહ પણ પરિગ્રહરૂપ લાગે છે. બોજારૂપ લાગે છે માટે તેની તેને ઉપેક્ષા છે. નિર્વિકલ્પ દશા સમયે તો તેને શરીર પ્રત્યે લક્ષ જ નથી. પરંતુ સવિકલ્પ દશા સમયે શરીર ત૨ફ લક્ષ જાય ત્યારે પણ તેને અણગમતા પરિગ્રહરૂપે જ લક્ષગત થાય છે. તેથી તેની ઉપેક્ષા વર્તે છે. : જેનો નિષેધ નથી એવા શરીરને શ્રામણ્યમાં સહકારી કારણ ગણવામાં આવ્યું છે. સ્વભાવના આશ્રર્ય, શુદ્ધ સ્વભાવને અનુસરીને તેવા પ્રકારની શુદ્ધતા પર્યાયમાં પ્રગટ કરવી એ સાચું શ્રામણ્ય છે. શ્રામણ્ય માટે બીજો શબ્દ એ મુનિપણું છે. મુનિને યોગ્ય એવા મૂળગુણના પાલનરૂપ શુભ ભાવો અને તે ભાવ અનુસાર જે બાહ્ય આચરણ છે તેને લક્ષમાં રાખીને અહીં સહકારી કારણરૂપે અનિષિદ્ધ પરિગ્રહની વાત લીધી છે. લક્ષમાં રહે કે સહકારી કારણમાં સહકાર તો માત્ર શુભભાવ સાથે છે અર્થાત્ શુભ ભાવની સાથે તેને મેળ વિશેષ છે. તેને શુદ્ધતા સાથે મેળવિશેષનો પ્રશ્ન નથી પરંતુ મુનિદશા યોગ્ય શુદ્ધતા હોય છે ત્યારે શરીર વગેરે સંયોગરૂપ અવશ્ય હોય છે, ઉપયોગાત્મકપણે ઉત્સર્ગને વસ્તુધર્મ કહ્યો અને અપવાદ એ પોતાનો આત્મા છે માટે તે સમયે અન્ય એવા : વસ્તુધર્મ નથી એમ કહ્યું. ત્યાં વસ્તુધર્મ એટલે શરીરાદિ પ્રત્યે લક્ષ નથી છતાં ત્યાં શ૨ી૨ વિદ્યમાન અવશ્ય છે. ટીકામાં શ૨ી૨ને શ્રામણ્યના સહકારી ં કારણપણે દર્શાવ્યું છે. તે સહકારી હોવાથી તેનો નિષેધ નથી એમ પણ કહ્યું છે. છતાં તે દેહને પણ: પરિગ્રહ કહ્યો છે. તે દેહને ‘‘ઉપાત્ત દેહ’' શબ્દથી : ઓળખાવ્યો છે. એવો દેહ પણ પરિગ્રહ હોવાથી ં ઉપેક્ષા કરવા યોગ્ય છે. જિનાગમમાં હા અને ના છે. અન્ય સંયોગો તો પાછળથી મેળવવા પડે છે એમ બન્ને પ્રકારના કથનો આવે છે. ત્યાં અપેક્ષા : માટે તેને અપ્રાપ્ત અર્થાત્ અનુપાત્ત કહ્યા છે. મુનિદશાને યોગ્ય આચરણરૂપ ધર્મ. વસ્તુધર્મ એટલે તેના અનંત ગુણોની વાત લેવી નથી. વસ્તુ ધર્મ એટલે મુનિધર્મ. સવિકલ્પ દશા બંધનું કારણ છે તે સાક્ષાત્ મુક્તિનું કારણ નથી. માટે અપવાદનો નિષેધ કરી ઉત્સર્ગરૂપનું આચરણ કરવા યોગ્ય છે. એ પ્રકારનો ઉપદેશ આ ગાથામાં આચાર્યદેવ આપે છે. શરીર સહજપણે પ્રાપ્ત છે માટે તેને ઉપાત્ત કહ્યું ૪૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા ભગવંતોએ શરી૨ પ્રત્યે અપ્રતિકર્મપણું ઉપદેશ્યું છે. શરીરની ઉપેક્ષા હોય ત્યાં અપ્રતિકર્મપણું ખ્યાલમાં આવી જાય છે. અપ્રતિકર્મપણું એટલે સંસ્કા૨હિતપણું તેનું વર્ણન વિશેષરૂપે પછીની ગાથાઓમાં લેવામાં આવશે. અહીં તો એવો ભાવ દર્શાવવો છે કે જેને અર્થાત્ શ૨ી૨ને જે પરિગ્રહ માનીને તેની ઉપેક્ષા કરે છે તે અન્ય પરિગ્રહને તો ગ્રહણ ન જ કરે. આ રીતે અનિષિદ્ધ અને નિષિદ્ધ બધા પરિગ્રહોના ત્યાગરૂપ ઉત્સર્ગ જ ગ્રહણ કરવા યોગ્ય છે એવું દર્શાવવા માગે છે. : : Page #49 -------------------------------------------------------------------------- ________________ - ગાથા - ૫ અહીં લેવું છે. જ્ઞાનીની સવિકલ્પ દશાની વાત લેવી નથી. પર્યાયની શુદ્ધતા-વિશુદ્ધોપયોગ એ જન્મયા પ્રમાણે રૂપ ભાખ્યું ઉપકરણ જિનમાર્ગમાં, જીવને મરણથી બચાવીને જીવ ઉપર ઉપકાર ગુરુવચન ને સૂત્રાધ્યયન, વળી વિનય પણ ઉપકરણમાં. ૨૨૫. ' કરે છે. યથાજાતરૂપ જે લિંગ (જમ્યા પ્રમાણે રૂપ એવું ૨) ભૂમિકાને યોગ્ય શુભભાવઃ- આવા શુભ ભાવો જે લિંગ) તે જિનમાર્ગમાં ઉપકરણ કહેવામાં પણ ઉપકરણ છે. દ્રવ્ય અનુસાર ચરણ હોય આવ્યું છે; ગુરુના વચન, સૂત્રોનું અધ્યયન છે. પર્યાયની શુદ્ધતાને અનુરૂપ શુભ ભાવો હોય અને વિનય પણ ઉપકરણ કહેલ છે. છે. જેટલા કષાયોનો અભાવ કર્યો છે એટલી શુદ્ધોપયોગ એ ઉત્સર્ગ છે અને સવિકલ્પ દશા : વિતરાગતા છે, શુદ્ધતા છે. તેને અહીં દ્રવ્ય એ અપવાદ છે. મુનિએ શક્યતઃ નિર્વિકલ્પ દશામાં શબ્દથી ઓળખાવવામાં આવ્યો છે. તેને અનુરૂપ જ રહેવું યોગ્ય છે. એટલો પુરુષાર્થ ન ટકે અને જે શુભભાવો છે કે જે કષાયો બાકી રહ્યા છે તે વિકલ્પ આવે ત્યારે ભૂમિકાને યોગ્ય વિકલ્પ જ આવે પ્રકારના છે. જે કષાયોનો અભાવ થયો છે તેવા તેને અપવાદ કહેવામાં આવે છે. એવા શુભ ભાવો નથી. સાધકને, અવિરત સમ્યગ્દષ્ટિને, શ્રાવકને મુનિદશાને બાધક નથી. આ ગાથામાં ઉપકરણ : તથા મુનિને પોતાની દશા-સ્વરૂપ સ્થિરતાને દર્શાવવામાં આવ્યા છે. અનુરૂપ એક, બે અને ત્રણ કષાયોનો અભાવ છે. એને ભૂમિકા પ્રમાણે શુભભાવો હોય છે. Gyerei સવિકલ્પદશા સમયે જ શુભભાવો હોય છે. તે ઉપકરણ એટલે ઉપકાર કરનાર. ખરેખર : સવિકલ્પ દશા તેની ભૂમિકાને બાધક નથી. ઉપકાર કરનાર કોણ છે તે સૌ પ્રથમ આપણે : અર્થાત્ મુનિરાજને સંજવલન કષાયરૂપ વિચારીએ. મૂળગુણના પાલનનો ભાવ આવે છે તે ૧) જ્ઞાની પોતે ઉપકાર કરનાર છે. તે શુદ્ધતારૂપે . મુનિપણાનો બાધક નથી. તે ભાવોને અહીં પરિણમીને પોતા ઉપર જ ઉપકાર કરે છે. : સાધક ગયા છે. આ રીતે તે પોતાની ભૂમિકા અજ્ઞાની જીવ સમયે સમયે ભાવમરણ કરે છે. : ટકાવી રાખવા માટે ઉપકારી ગણીને તેને અર્થાત્ અભિપ્રાયમાં પોતાની હિંસા કરે છે. : ઉપકરણ કહેવામાં આવે છે. આમ હોવાથી પોતાને ભૂલીને પ૨ને પોતાના માનવારૂપ મુનિને મૂળગુણો છે તે ઉપકરણ છે. તે મિથ્યાત્વ એ હિંસા છે-મરણ છે. એ જીવ મુનિદશાને ટકાવવામાં ઉપકારી થયા. મિથ્યાત્વનો અભાવ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન- શુદ્ધોપયોગ જીવને ભાવમરણથી બચાવે છે. ચારિત્રની એકતારૂપની શુદ્ધતા-નિર્વિકલ્પ દશા ત્યાર બાદ સાધકને જે શુભભાવો આવે છે તે પ્રગટ કરે છે ત્યારે તે પોતાને ભાવમરણથી તેને ભૂમિકા ટકાવવામાં સહાયક છે. અર્થાત્ બચાવે છે. આ રીતે જ્ઞાની ઉપકાર કરનાર આ પ્રકારના શુભભાવો કરવાથી તે નીચે હોવાથી ઉપકરણ છે. તે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ : ઉતરતો નથી. કરીને તેવી પર્યાય વડે ઉપકાર કરે છે માટે : ૩) અનિષિદ્ધ પરિગ્રહ :- મુનિને સવિકલ્પ દશા શુદ્ધોપયોગ એ ઉપકરણ છે. ખ્યાલમાં રહે કે : સમયે કોના તરફ લક્ષ જાય છે. તેની હવે વાત જ્ઞાની નિર્વિકલ્પ દશારૂપે પરિણમે એટલું જ : વિચારીએ. જેનો નિષેધ નથી એવા પરિગ્રહ પ્રવચનસાર - પીયૂષ ૪૯ Page #50 -------------------------------------------------------------------------- ________________ તરફ તેનું લક્ષ જાય છે. આ પરિગ્રહ એવો છે : શ્રીગુરુના જ્ઞાનને અનુસરીને બહાર આવેલા છે. કે તેના તરફ લક્ષ જતાં પણ મુનિને રાગ થતો . તેથી આપણને લાગે કે વચન પુગલો કરતાં નથી. જે ઉપયોગ એના તરફ જાય છે તે બૂમરેંગ ' શબ્દાત્મક સૂત્ર પુદ્ગલો વધુ લાભનું કારણ. કારણકે થઈને પાછો આવે છે. આ રીતે આવા પરિગ્રહને : તે નિત્ય બોધક છે. વળી શ્રીગુરુ દરેક સમયે પણ બાહ્ય સહકારી કારણ ગણીને ઉપકારી : સંયોગરૂપે ન પણ હોય. જ્યારે શાસ્ત્ર તો પોતાની કહ્યા છે. તેથી અનિષિદ્ધ ઉપધિ પણ ઉપકરણ : પાસે હોય તેથી અનુકૂળતાએ તેનો અભ્યાસ થઈ છે. આ બાહ્ય-પદ્રવ્ય હોવાથી ત્યાં માત્ર નિમિત્ત : શકે. તર્ક એક રીતે સાચો છે પરંતુ શાંતિથી વિચારતા નૈમિત્તિક સંબંધ જ છે. આ રીતે આ ગાથામાં : ખ્યાલ આવશે કે વચન પુગલો સમયે તેના વક્તા ઉપકરણ શું છે તે સમજાવે છે. હવે ઉપકરણમાં . પણ ત્યાં હાજર છે. તે વક્તા આરાધક છે. તે ઉપાત્ત દેહ, ગુરુનો ઉપદેશ, શાસ્ત્ર સ્વાધ્યાય : વર્તમાનમાં આરાધના કરી રહ્યા છે. જ્ઞાનીની સાધના અને દેવ શાસ્ત્ર, ગુરુ પ્રત્યે વિનયની વાત : અંતરંગ નિમિત્ત છે અને શબ્દો બહિરંગ નિમિત્ત સમજાવે છે. : છે. દૃષ્ટાંત માતા રસોઈ કરતી જાય છે અને પુત્રીને : શીખવતી જાય છે. શ્રીગુરુની આત્મસાધના એ હવે આચાર્યદેવ આવા અનિંદિત પરિગ્રહના : : પ્રયોગ છે. તે પ્રયોગને લક્ષમાં લેવાથી મુનિને પણ ભેદ સમજાવે છે. સર્વ પ્રથમ દેહની વાત કરે છે. * ઉગ્ર પુરુષાર્થ ઉપાડવાની સવિશેષ પ્રેરણા મળે છે. જન્મ સમયે જેવો દેહ હોય છે એવો દેહ મુનિનું • એક વાત ખ્યાલમાં રાખવી કે અહીં શ્રોતા મુનિ છે. બાહ્ય લિંગ છે. ત્યાં શરીર ઉપર અન્ય કાંઈ હોતું ? - અજ્ઞાની નથી. તેથી આત્મ સ્વરૂપ જાણવા માટે નથી. “આહાર્ય' શબ્દ દ્વારા બહારથી લાવવામાં : શ્રીગુરુ પાસે જવાની વાત નથી. મુનિરાજ તો તત્ત્વની આવતું કૃત્રિમ કાંઈ શરીર ઉપર હોય નહીં એવો : ચોખવટ માટે વિશેષ જ્ઞાનવાન ગુરુનો અથવા દેહ મુનિને હોય છે. મુનિનું લક્ષ જ્યારે પોતાના : : શાસ્ત્રનો આધાર લે છે. વિશેષ ગુણવાન ગુરુના આ દેહ ઉપર જાય છે ત્યારે અર્થાત્ એવી સવિકલ્પ સંગમાં પોતાની સાધના ઉગ્ર કરતા જાય છે. પોતે દશા સમયે એ શરીર એમના માટે પરિગ્રહ છે. * સ્વરૂપમાં ટકી ન શકે અને આ રીતે બહારમાં લક્ષ નિર્વિકલ્પ દશા સમયે પણ ઉપાત્ત દેહ તો ત્યાં છે જ પરંતુ મુનિનું ધ્યાન તેના ઉપર નથી તેથી તે સમયે : : જાય એ પણ પાછું સ્વભાવ તરફ ઢળી જાય છે. તે પરિગ્રહ રહિત ગણવામાં આવ્યા છે. અપવાદ : હવે વાત રહી વિનયની. ઉપદેશમાં દેવ અને માર્ગમાં એટલે કે સવિકલ્પ દશામાં તેના તરફ લક્ષ : ગુરુ બન્ને આવી ગયા અને સૂત્ર એ શાસ્ત્ર છે. આ જાય તે કાય પરિગ્રહ ગણવામાં આવે છે. ગુરુનો આ રીતે મુનિને દેવ-શાસ્ત્ર-ગુરુ તરફ ઉપયોગ જાય ઉપદેશ એ વચનરૂપ પુગલો છે. મુનિ જ્યારે કે એને શ્રમણ્યના બાહ્ય સહકારી કારણ ગણવામાં શ્રીગુરુનો ઉપદેશ સાંભળે છે ત્યારે તેને વચન : આવ્યા છે. મુનિને તેમના પ્રત્યે વિનયનો ભાવ આવે પરિગ્રહ છે. ઉપદેશને તત્કાળ બોધક કહ્યો છે. ' છે. જેનાથી પોતાને લાભ થાય તેનું બહુમાન આવે, કારણકે શબ્દો બહાર આવ્યા બાદ તેનો નાશ થઈ : ભક્તિનો ભાવ આવે અને વિનયનો ભાવ પણ જાય છે. તે ક્ષણિક છે. તેની સરખામણીમાં શાસ્ત્રનું : સહજપણે આવે છે. દેવ-શાસ્ત્ર-ગુરુ માત્ર જ્ઞાનના લખાણ નિત્ય બોધક છે. ખરેખર તો બોલાયેલા : શેય નથી પરંતુ ઉપકારી છે તેથી જ્ઞાની એ ઉપકારને અને લખાયેલા બન્ને પ્રકારના શબ્દો વાચક થઈને ' ઓળવે નહીં. પોતે આટલા રાગમાં સ્થિત છે માટે વાચ્ય એવા પોતાના આત્માને દર્શાવનારા છે. બન્ને : વિનય છે. વીતરાગ થઈ ગયા બાદ વિનય ન હોય. ૫૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #51 -------------------------------------------------------------------------- ________________ વિનય એ શુભભાવ છે. બંધનું કારણ છે પરંતુ : પરદ્રવ્યોનો ત્યાગ કરીને મુનિપણું અંગીકાર કરે ભૂમિકાને યોગ્ય એવા વિનયના ભાવ અવશ્ય હોય છે. તેણે પરદ્રવ્ય પરિગ્રહ છોડયો છે અને પોતાના છે. સાધક દશાનું એવું જ સ્વરૂપ છે. વિનયમાં ' સ્વભાવને પરિગ્રહરૂપે ગ્રહણ કર્યો છે. મુનિએ મુખ્યપણે મનનું નિમિત્તપણું છે. આ રીતે આ : અસ્તિપણે પોતાના શુદ્ધાત્માને ગ્રહણ કર્યો છે. ગાથામાં જે મુનિ અપવાદરૂપે પરિણમે છે તેના : નાસ્તિપણે પરનો ત્યાગ કર્યો છે. વિકલ્પમાં નિમિત્તો કયા પ્રકારના હોય છે તેની વાત : વિસ્તારથી લેવામાં આવી. સાથો સાથ આટલા : જ્ઞાની થાય ત્યારે જ દેહાધ્યાસ છૂટી જાય છે. પ્રકારના જ વિકલ્પો હોય એમ પણ ગર્ભિતપણે : જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપીને તે જ્ઞાયકરૂપે આવી ગયું. : નવું જીવન ચાલુ કરે છે, શરીર કેન્દ્રમાં હતું તેના : સ્થાને આત્મા કેન્દ્રમાં આવી જાય છે. શરીરની - ગાથા - ૨૨૬ - માગણી અનુસાર જીવન હતું. તેના સ્થાને આત્માની આ લોકમાં નિરપેક્ષ ને પરલોક-અણપ્રતિબદ્ધ છે • જરૂરિયાતને લક્ષમાં લેવામાં આવે છે. શરીર સાધુ કષાયરહિત, તેથી યુક્ત આર-વિહારી છે. ર૨૬. : કેન્દ્રમાં હતું. જેને મનુષ્ય દેહ મળે છે તેના જીવનને શ્રમણ કષાયરહિત વર્તતો થકી. આ લોકમાં ' મનુષ્ય વ્યવહાર ગણવામાં આવે છે. જ્યારે તે નિરપેક્ષ અને પરલોકમાં અપ્રતિબદ્ધ હોવાથી : જ્ઞાયકમાં આત્મબુદ્ધિ કરે છે ત્યારે તેનો આત્મિક • વ્યવહાર શરૂ થાય છે. તે હવે મનુષ્ય વ્યવહાર યુક્તાહારવિહારી હોય છે. * કરતો નથી એમ પણ કહેવામાં આવે છે. મુનિને આ ગાથામાં યુક્તાહારનો એક પ્રકાર : આત્મિક વ્યવહાર ઘણો વધી ગયો છે. તેમ હોવા સમજાવ્યો છે. અહીં યોગીના આહારની વાત છે : છતાં શરીર સાથેનો સંબંધ સર્વથા છૂટયો નથી. અર્થાત્ મુનિ ‘યુક્ત છે, યોગ સહિત છે, એટલે : પોતાને જેટલો કષાય રહ્યો છે તે અનુસાર તેને કે આત્મ સ્વભાવમાં જોડાયેલા છે. તે મુનિ : શરીર સાથેનો સંબંધ અવશ્ય છે પરંતુ તે મુનિ આહાર ગ્રહણ કરે છે. તે યુક્તાહાર ગણાય છે કે પરદ્રવ્ય પ્રત્યે અત્યંત નિસ્પૃહ હોવાથી તે આલોક અને એ મનિને યુક્તાહારી ગણવામાં આવ્યા છે. : પ્રત્યે નિરપેક્ષ છે એમ ટીકામાં લીધું છે. જેને અહીં આહાર કેવો હોય છે? મુનિ માટે યોગ્ય : વર્તમાન જે જીવન જીવે છે ત્યારે પણ સંયોગોની છે કે અયોગ્ય એ વાત નથી લેવી. - અત્યંત ઉપેક્ષા છે તે પરલોકમાં કેવા સંયોગ મળશે યોગી એટલે જેણે પોતાના પરિણામને કે તેની ચિંતા શા માટે કરે? અર્થાત્ ન કરે તેથી પોતાના આત્મામાં જોડયા છે તે યોગી છે. તે પરલોક પ્રત્યે અપ્રતિબદ્ધ છે એમ લીધું છે. એટલે અજ્ઞાનીનો ઉપયોગ હિતબુદ્ધિપૂર્વક બાહ્યમાં કે તેનો ઉપયોગ પરલોક સંબંધી કોઈ ચિંતા જોડાય છે. તેને અજ્ઞાન ચેતના છે. જ્ઞાનીને ચેતન ; કરતો નથી. ભવિષ્યમાં કઈ ગતિ મળે તો સારું જાગૃતિ હિતબુદ્ધિપૂર્વક પોતાના આત્મામાં લાગેલી : એવો કોઈ ભાવ તેને નથી. આ રીતે મુનિને છે. એ બાહ્યથી નિવૃત્ત થયા છે. અજ્ઞાની જીવ : આલોક કે પરલોક સંબંધી કોઈ વિચારણા નથી ઈચ્છા-આકાંક્ષા અને ભોગવટાના ભાવથી પરદ્રવ્ય - એમ કહેવા પાછળનો આશય એ છે કે મુનિને સાથે જોડાયેલ છે. જ્યારે મુનિ એ બધાથી વિરક્ત : ઈચ્છા, આકાંક્ષા કે ભોગવવાના કોઈ ભાવ નથી છે. એ સમસ્ત પરદ્રવ્યથી વિરક્ત હોવાથી તે સર્વ : માટે વિશ્વ પ્રત્યે ઉદાસીન છે. પ્રવચનસાર - પીયૂષ પ૧ Page #52 -------------------------------------------------------------------------- ________________ જીવના પરદ્રવ્ય સાથેના સંબંધ અંગે બે પ્રકાર : આપવો જરૂરી છે. તે પ્રમાણે શરીર એક ક્ષેત્રથી આપણા ખ્યાલમાં છે. અજ્ઞાની જીવ રાગના, કે અન્ય ક્ષેત્રમાં વિહાર કરીને જાય તે પણ જરૂરી છે. વિભાવના, માધ્યમથી પર સાથે સંબંધમાં આવે છે. • આ રીતે ઈન્દ્રિયના માધ્યમ દ્વારા શરીરને આહારજ્ઞાની જ્ઞાન વડે પરને જાણે છે. રાગ છે ત્યારે જ્ઞાન - વિહાર સાથે જોડીને વાત લીધી છે. તે માટે ઉપરોક્ત નથી અને જ્ઞાન છે ત્યારે રાગ નથી. એક કરોતી ; દૃષ્ટાંત ટીકામાં દર્શાવવામાં આવ્યો છે. રૂપી ક્રિયા છે. બીજી જ્ઞપ્તિ ક્રિયા છે. તેથી હવે પરદ્રવ્ય : પરદ્રવ્યને જાણવા માત્ર કાર્ય માટે મુનિ ઈન્દ્રિયોનો સાથે જ્ઞાનની વાત મુખ્ય રાખીને વિચારવામાં આવે : ઉપયોગ કરે છે તે દર્શાવ્યું. મુનિને જાણવા સિવાય છે. મુનિરાજ છદ્મસ્થ છે, અલ્પજ્ઞ છે. તે જ્ઞાન જો : પરદ્રવ્યો સાથે અન્ય નિસ્બત નથી એ તો પહેલા રૂપી વિષયોને જાણવા માગે તો તેને ઈન્દ્રિયને સાધન ' કહેવાય ગયું છે. ખ્યાલમાં રહે કે મુનિ યુક્તાહાર બનાવવું પડે છે. તે રીતે જ તે પરદ્રવ્યને, રૂપી ' વિહારી છે તેનું સ્વરૂપ આ ગાથામાં સમજાવવામાં પદાર્થોને જાણી શકે છે. ટીકામાં જ્ઞાનને દીપક સાથે ; આવ્યું છે. હવે આગળ વિચારીએ. સરખાવવામાં આવ્યું છે. દીપક પરદ્રવ્યોને પ્રકાશે : મુનિપણું લેવા પાછળનો મૂળ આશય તો છે તેમ જ્ઞાન પરદ્રવ્યોને જાણે છે. આ સરખામણી : : આત્મ સાધના છે. સંયમનું પાલન તેને માટે મુખ્ય તો બધાના ખ્યાલમાં છે. ટીકામાં તે દૃષ્ટાંતને જે : ': છે. સંયમને અને શરીરને પ્રાપ્ત આહારને શો સંબંધ રીતે લંબાવવામાં આવ્યો છે તે સમજ છે તે હવે વિચારવાનું છે. એક વસ્તુ ખ્યાલમાં રહે આ રીતે છે. • કે મુનિને બાહ્ય સહકારી કારણરૂપે મનુષ્ય-પુરુષદેહ દીપક પ્રકાશવાનું કાર્ય કરી શકે તે માટે તેમાં : દર્શાવવામાં આવ્યો છે. જીવ અને શરીર બન્ને અત્યંત તેલ પૂરવું જરૂરી છે. વર્ષો પહેલાનો વિચાર કરીએ : ભિન્ન છે. મુનિએ સર્વ પરિગ્રહને છોડ્યો છે. આટલી તો ત્યારે ઘરમાં ઓરડા ઘણા હોય પરંતુ ફાનસ : વાત કાયમ રાખીને મુનિને શરીર એક અનિષિદ્ધ અથવા દીપક એક જ હોય. જ્યાં જરૂર હોય ત્યાં તે : પરિગ્રહ છે તે પણ એક વાસ્તવિકતા છે. તેથી મુનિને દીપકને લઈ જવામાં આવે. હવે તેના ઉપરથી * શરીર સાથેના સંબંધને સમજવાની જરૂર છે. મુનિને સિદ્ધાંત - જીવ રૂપી પદાર્થને જાણવાનું કાર્ય કરે સંયમની મુખ્યતા છે. તેથી તે શરીરને લક્ષમાં લઈને છે ત્યારે ઈન્દ્રિયો સાથેનો સંબંધ અનિવાર્ય છે. હવે : ઉપવાસનો ભાવ પણ કરે છે અને આહારનો ભાવ ઈન્દ્રિયને મુખ્ય રાખીને તેને દીપકના સ્થાને ગણી : પણ કરે છે. બન્ને પ્રકારના ભાવમાં સંયમની મુખ્યતા લઈએ. દીપક અને તેલનો સંબંધ છે તેમ શરીરને : જ રહે છે. શરીર તરફ લક્ષ જાય અને આહારનો આહાર વડે પોષણ મળે તો ઈન્દ્રિયો કાર્ય કરે છે : વિકલ્પ આવે ત્યારે સામાન્ય રીતે તે વિકલ્પ તોડીને એવો ભાવ વિચારી શકાય. તે પ્રમાણે ઈન્દ્રિયોનો * ઉપવાસનો વિકલ્પ કરે છે. અથવા અન્ય અર્થાત્ વિષયો સાથેનો સંબંધ થાય તો જ ઈન્દ્રિયો જાણવાનું આહારનો ભાવ પણ તેને આવે છે. ત્યારે પણ કામ કરી શકે છે માટે દૂરના વિષયોને જાણવા હોય : ઉણોદરી, રસ પરિત્યાગ, વૃત્તિ પરિસંખ્યાન વગેરે તો ત્યાં જવું પડે. મુનિને આહાર લેવો હોય તો : પૂર્વક આહારનો ભાવ કરે છે. આ પ્રમાણે ઉપવાસ વનમાં તેને કોઈ આહાર આપવા આવે નહીં તેણે ' હોય કે આહાર ગ્રહણ બધામાં સંયમ ની જ મુખ્યતા આહાર માટે ગામમાં આવવું જોઈએ. ભગવાનના : રહે છે. શરીર અણગમતો પરિગ્રહ છે માટે ઉપવાસ દર્શન કરવાનો ભાવ આવે તો મંદિરે જવું જોઈએ. ' કરે છે તેમ નથી. શરીરને કષ્ટ આપવાથી આત્મલાભ આ રીતે પરદ્રવ્યને જાણવા માટે તેણે શરીરને આહાર : માને અથવા તેનાથી કર્મક્ષય થાય છે એવું માનીને પર ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #53 -------------------------------------------------------------------------- ________________ પણ ઉપવાસાદિ નથી કરતા. આત્મસાધના માટે : છે તે જ મુનિ અનાહારી છે એવું આ ગાથામાં શરીર જરૂરી છે. માટે તેને ટકાવવા માટે આહાર લે : સમજાવવા માગે છે. મુનિ નિર્વિકલ્પ દશામાં છે છે એમ પણ નથી. આપણને આવા અનેક પ્રકારના ત્યારે અનાહારી છે એમ નહીં પરંતુ તેઓ જે સમયે ભાવો આવે અને પ્રશ્ન પણ થાય કારણકે આપણને · આહારની ઈચ્છા કરીને આહાર લઈ રહ્યા છે તે : મુનિદશાનો સાચો ખ્યાલ નથી. મુનિને સંયમની : મુખ્યતા છે, શરીર ને ટકાવવાની તેને તોડવાની કોઈ અધિકતા તેને નથી. મુનિને યોગ્ય આ બધા ભાવો હોય છે. તેમાંથી ક્યારે કેવા પ્રકારનો ભાવ હોય તેની કોઈ ગણતરી નથી હોતી. મુનિના ભાવો : ... : સમયે અનાહારી છે એવું સમજાવવા માગે છે. તે આ પ્રમાણે. આત્મા અરૂપી છે. અરૂપી આત્મા પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. આત્મા દસ પ્રાણથી જીવે છે એવું વ્યવહારનયનું કથન છે ખરું, પરંતુ દસ પ્રાણ તો દેહના છે તે કાંઈ જીવનું જીવત૨ નથી. મનુષ્ય અને તિર્યંચના દેહ આહારથી નભે છે. તેથી મનુષ્ય શરીરને આહાર, વસ્ત્ર, મકાન વગેરે બધાની જરૂર રહે છે. અરૂપી આત્માને આની કાંઈ જરૂર નથી. અજ્ઞાની જીવને પણ અન્ય પદાર્થો મળતા નથી. તે પણ બાહ્ય વિષયને ભોગવી શકતો નથી. તેની માન્યતા ગમે તેવી હોય પરંતુ તે પોતાની રાગમિશ્રિત શેયાકાર જ્ઞાનની પર્યાયને જ ભોગવે છે. સહજ હોય છે. પોતાના સ્વભાવમાં ટકી ન શકે અને દેહ ત૨ફ લક્ષ જાય ત્યારે તે સમયે જેવા વિકલ્પ આવે છે તે પ્રમાણે આચરણ કરે છે. આ રીતે વિચારવું આપણા માટે પણ યોગ્ય છે. મુનિને : શરીરની પરાધીનતા નથી તેમ તેની સામે પૂર્વગ્રહપૂર્વકનો વિરોધ પણ નથી. ઉપવાસ, અઠાઈ, માસખમણ વગેરે ઉગ્ર આરાધના કહેવાય અને તેનાથી આકરા દ્રવ્યકર્મો ખપે એવો કોઈ નિયમ નથી. પોતાના સંયમના પાલનને અગ્ર રાખે છે અને જે વિકલ્પ સહજપણે આવે છે તે પ્રમાણે વર્તે છે. : ં ગાથા - હ આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી વણ-એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭. જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (અનશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. જે મુનિને ૨૨૬ ગાથામાં યુક્તાહારી કહ્યા પ્રવચનસાર - પીયૂષ આત્માને ટકવા માટે આહા૨ની જરૂર નથી માટે બધા આત્માઓ અન્-આહા૨ક જ છે. જ્ઞાની પોતાના આત્માને આ પ્રકારે જાણે છે. તેણે દેહાધ્યાસ છોડયો છે. અજ્ઞાન દશામાં તેને શરીરમાં હુંપણું હતું તેથી તે આહારાદિ ગ્રહણ કરતો હતો. જ્ઞાની પોતાને જ્ઞાયકરૂપે અનાહારકરૂપે સ્વીકારે છે માટે તેને પોતાની વિદ્યમાનતા માટે આહારની કોઈ આવશ્યકતા નથી. જે શરીરથી તેણે ભેદજ્ઞાન કર્યું છે. તે શ૨ી૨થી તે જ્ઞાન અને શ્રદ્ધાન અપેક્ષાએ તો તદ્દન જુદો પડી ગયો છે. ચારિત્ર અપેક્ષાએ વિચારીએ તો તે ક્રમશઃ શરીરથી અળગો થતો જાય છે. શરીર સાથેના તેના સંબંધો બદલાતા જાય છે. રાગના સ્થાને જે પ્રકારે વૈરાગ્ય વધતો જાય છે તે પ્રકારે તેની દેહની ક્રિયાઓમાં ફેરફાર જોવા મળે છે. મુનિદશામાં તે માત્ર સંયમના હેતુએ આહાર ગ્રહણ કરે છે. તેથી અહીં કહ્યું છે કે જેણે પોતાને અર્થાત્ પોતાના આત્માને, અનાહારક જાણ્યો તે ૫૩ Page #54 -------------------------------------------------------------------------- ________________ અનાહારક જ છે. જેવો પોતાનો શુદ્ધ સ્વભાવ છે : ગાથા- ૦૨૮ એવી પર્યાય પ્રગટ કરવા પ્રત્યે પુરુષાથવત : કેવલશરીર મનિ ત્યાંય “મારું ન’ જાણી વણ-પ્રતિકર્મ છે, જીવને દેહની અત્યંત ઉપેક્ષા વર્તે છે તેથી તે ” - નિજ શક્તિના ગોપન વિના તપ સાથ તન યોજેલ છે. ૨૨૮. જ્યારે શરીરથી ઉદાસીન છે તો તે આહાર પ્રત્યે તો : અત્યંત ઉદાસીન છે. મુનિને દેહ પ્રત્યેનું વલણ કેવું : કેવળદેહી શ્રમણે (જેને માત્ર દેહરૂપ પરિગ્રહ જ હોય છે. તે વાતની ઘણી સ્પષ્ટતા આચાર્યદેવે : વર્તે છે એવા મુનિએ) દેહમાં પણ “મારો નથી” આ ચરણાયો ગ ચૂલિકામાં કરી છે. તે થી : એમ સમજીને પરિકર્મ રહિત વર્તતા થકા, પોતાના મુનિરાજની અંતરંગ દશા સમજવાનું સુગમ થયું આત્માની શક્તિને ગોપવ્યા વિના તપ સાથે છે. સમયસાર નિર્જરા અધિકારમાં ગાથા છે કે ' તેને (દેહને) યુક્ત કર્યો (જોડયો) છે. અરતિભાવે દારૂ પીનારાને જેમ દારૂની કોઈ ' યુક્તાહારીપણાનો વિષય હજા લંબાવે છે. અસર નથી તેમ અરતિભાવે આહાર લેનારા ખરેખ : મુનિને સર્વ પરિગ્રહનો ત્યાગ છે. તેમાં દેહનો પણ અનાહારક જ છે. : ત્યાગ છે. આમ હોવા છતાં જીવનો દેહ સાથેનો અનશન એ તપ છે. મુનિને અનાહારી ગણીને : સંબંધ અવશ્ય રહે છે. તીર્થંકર પરમાત્મા પણ સકલ મુનિ તપ કરી રહ્યા છે એમ લેવામાં આવ્યું છે. ' પરમાત્મા છે. શરીર અઘાતિ કર્મનું ફળ છે. તેમાં પોતાનો આત્મા અનશન સ્વભાવી છે કારણકે તેને ' જીવની નિમિત્ત અપેક્ષાએ પણ સત્તા પડતી નથી આહારની જરૂર નથી. આત્માને અનુસરીને પરિણામ : અર્થાત શદ્ધ પર્યાય દ્વારા ઘાતિ કર્મોનો નાશ થાય કરનાર જ્ઞાનીને પણ આહારની ઈચ્છા નથી. અહીં : છે પરંતુ એ રીતે અઘાતિ કર્મોનો નાશ થતો નથી. તેનો સ્વતંત્ર પુરુષાર્થ કેવો છે તે વાત ચાલે છે. : આ રીતે મુનિને પણ શરીર સાથે સંબંધ હોય છે. પોતે પોતાના સ્વભાવમાં, નિર્વિકલ્પ દશામાં ટકી . વળી મુનિને પોતાના મુનિધર્મને બાધા ન આવે એવા શકે ત્યારે તો તે ખરેખર આહાર ગ્રહણ કરતો નથી. ' પ્રકારનો કષાય વિદ્યમાન છે. તે દ્વારા તે શરીર સાથે વિકલ્પ દશામાં દેહ તરફ લક્ષ જાય અને આહારની : જોડાય છે ખરા પરંતુ શરીરનો નિષેધ ન હોવા છતાં ઈચ્છા થાય ત્યાં તે સ્વતંત્રપણે તે ઈચ્છાનો કરનાર : : મુનિ તો તેને અન્ ઈચ્છનીય પરિગ્રહરૂપે જ માને નથી એવો ભાવ લેવો છે. પુરુષાર્થની કચાશને : છે તેથી તે દેહની તેને ઉપેક્ષા જ વર્તે છે. હવે આગળ કર્મની બળજોરી સાથે જોડીને કથન કરવામાં આવે : : વિચારવામાં આવે છે. તો તે કર્મના ઉદયના કારણે આહાર લેવા માટે : લાચાર થયો છે એવું પણ કહી શકાય. ખ્યાલમાં : મુનિ પોતાના સ્વભાવમાં લીન રહે તે સાચા રહે કે મુનિને આહારનો વિકલ્પ આવે અને તે : અર્થમાં તપ છે. મુનિ સવિકલ્પ દશામાં આવે ત્યારે આહાર ગ્રહણ કરે ત્યારે પણ તેના મુનિપણાને બાધા : તે તપને અનુરૂપ પોતાના શુભ ભાવો તેને હોય આવતી નથી. અહીં બાધાનો તો પ્રશ્ન જ નથી. પરંતુ : છે. તે તપના ભાવની સાથે મુનિ શરીરને જોડે છે આચાર્યદેવ તેને પણ તપ કહે છે. મુનિને જે રીતે : એવું આ ગાથામાં આચાર્યદેવ કહેવા માગે છે. આ અનાહારી ગણવામાં આવે છે તે જ પ્રમાણે તેને : વાત વાંચીએ ત્યારે આપણને સહજપણે વિચાર થાય અવિહારી પણ ગણવા યોગ્ય છે. ઈર્યાસમિતિપૂર્વક કે તપ એ તો જીવની શુદ્ધ પર્યાય છે. જીવ પોતાને ચાલે છે ત્યારે પણ તેને અવિહારી જ ગણવામાં : શરીર સાથેના સંબંધથી છોડાવે છે અને છતાં તેની આવે છે. : સાથે થોડો સંબંધ અનિવાર્ય છે એ આપણે ખ્યાલમાં ૫૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #55 -------------------------------------------------------------------------- ________________ લીધું છે. આ ગાથામાં તપથી વાત લીધી છે. તેથી : શરીર પ્રત્યે ઉદાસીનતા છે. તેથી તેનું શરીર તરફનું અનશન વગેરે પ્રકારના તપથી વિચાર કરીએ તો વલણ અલગ જ હોય છે. ખ્યાલ આવે છે કે મુનિને અનશનનો ભાવ આવે ? એટલું જ પર્યાપ્ત નથી તે પ્રકારે શરીરને પણ આહાર : યુક્તાહાર શબ્દ દ્વારા આપણે યોગીનો : આહાર એ પ્રમાણેનો અર્થ સમજવાનો પ્રયાસ કરીએ ન મળે ત્યારે જ જીવના ભાવને અને શરીરને મેળ : : છીએ. તેથી અહીં અનશન-ઉણોદરી રસપરિત્યાગ વિશેષ ગણી શકાય. શરીરને આહાર મળવો, કે ન મળવો એ એક સ્વતંત્ર ક્રિયા છે. મારે આહાર લેવો : - વગેરે પ્રકારના શુભભાવ અનુસાર તેનો શરીર હોય તો લઉં અને ઉપવાસ કરવો હોય તો કરૂં એવું : • સાથેનો મેળવિશેષ કેવો છે તે સમજીએ છીએ. • આત્માની શક્તિની વાત અહીં લીધી છે તે એક અજ્ઞાની માને છે. જ્યારે જ્ઞાનીએ બે દ્રવ્યોની : : અપેક્ષાએ યોગ્ય છે. અજ્ઞાનીને શરીર તે હું છું એવી સ્વતંત્રતા સ્વીકારી છે તેથી તે પોતાના ભાવની : : માન્યતા છે અને એ પ્રકારનું જીવન તે જીવે છે. મર્યાદામાં રહે છે પરનું સ્વામિત્વ છે એમ માનતો : : જ્ઞાનીને સ્વ-પરના જુદાપણાનો બરોબર ખ્યાલ છે નથી છતાં તેના ભાવ અનુસાર બાહ્ય ક્રિયા થાય • તેણે દેહાધ્યાસ છોડયો છે પરંતુ હજુ શરીર સાથેના છે. - સંબંધમાં ખાસ તફાવત લક્ષગત થતો નથી. ટીકામાં શબ્દો છે પોતાના આત્માની : સમ્યગ્દષ્ટિ જીવને વેપાર, ધંધો-રાજપાટ-લડાઈ શક્તિને ગોપવ્યા વિના” કેટલા ઉપવાસ કરવા એ : વગેરે પહેલા જેવું જ જોવા મળે છે. મુનિ દશામાં શરીરની શક્તિ છે કે આત્માની શક્તિ છે? અહીં : બાહ્ય અને સમસ્ત પરિગ્રહનો ત્યાગ છે ત્યારે જે આત્માની શક્તિને ન ગોપવવી એવું લખાણ છે. શરીર છે તેના પ્રત્યે મુનિનું વલણ કેવું રહે છે તે ઉપવાસ એ ખરેખર આત્માની શક્તિ નથી. છતાં : આ ગાથાઓ વાંચતા ખ્યાલમાં આવે છે. જરૂર પડ્યું શાસ્ત્રમાં આવે કે જો બે ઉપવાસની શક્તિ હોય તો : આહાર ગ્રહણ કરે છે પરંતુ અન્યથા ઉપવાસ બે ઉપવાસ અવશ્ય કરવા. પ્રતિજ્ઞાભંગથી બચવા : વગેરેથી તે તપરૂપનું આચરણ કરે છે. મુનિને ક્યા માટે માત્ર એક ઉપવાસની પ્રતિજ્ઞા ન લેવી. આ પ્રકારે આહાર ગ્રહણ હોય છે તે હવે પછીની બધાનો આશય એક જ છે કે જીવના ભાવને શરીર : ગાથામાં આપણને જાણવા મળશે. આપણા બધાના સાથે કેવા પ્રકારનો સંબંધ મુનિદશામાં હોય છે તે : અનુભવમાં છે કે શરીરમાં મેદ વધારે હોય અને સમજાવવા માગે છે. શરીર સાથે સંબંધ રાખવા : ગરિષ્ટ આહાર વગેરેની ટેવ હોય તો શરીરમાં પ્રસાદ માગતા નથી છતાં જે સંબંધ છે તેમાં શરીરની અત્યંત : વધારે રહે છે તેના સ્થાનમાં શરીર સપ્રમાણ હોય ઉપેક્ષા રહે એ પ્રકારના સંબંધ છે. ઉપવાસની . અને આહાર પણ માપસર હોય તો સ્કૂર્તિ સારી રહે ક્ષમતાને ખરેખર શરીર સાથે સંબંધ છે જીવ સાથે : છે. મુનિરાજને પ્રમાદ પોષાય નહીં તેથી તે જરૂર નહીં. જીવને શરીર પ્રત્યે કેવા પ્રકારની મમતા છે તે : પૂરતો જ આહાર લે છે. આ રીતે અનશનાદિ અનુસાર તે વર્તે છે. મુનિ સિવાય અન્યનો વિચાર : પોતાના પરિણામ આત્મસાધના માટે અનુકૂળ રહે કરીએ ત્યારે તે જીવને શરીરની કેવી માયા છે તેનો ; છે. ખ્યાલ આવી જાય છે. શરીરની તદ્દન આવશ્યક : ટીકાની શરૂઆતમાં લીધું છે કે મુનિએ સર્વ જરૂરિયાત ઉપરાંત ઘણું કરતા હોઈએ છીએ. તે • પરિગ્રહને છોડયો છે. તેમાં શરીર પણ આવી જાય બધું ખરેખર જીવના રાગના કારણે હોય છે. મુનિને : છે. તેમ છતાં જિનાગમમાં શરીરનો નિષેધ નથી. પ્રવચનસાર - પીયૂષ ૫૫ Page #56 -------------------------------------------------------------------------- ________________ : તેથી તે વાસ્તવિકતાનો સ્વીકા૨ ક૨ે છે. શ૨ી૨ને અનિષિદ્ધ ઉપધિરૂપે માન્ય રાખે છે, તેને માટે શબ્દો વાપરે છે કે ‘શ્રમણ જો૨થી-હઠથી (શરીરને) નહિ નિષેધતો હોવાને લીધે તે કેવળ દેહવાળો છે.'' એવો ભાવ છે કે મુનિને અભિપ્રાયમાં દેહનો ત્યાગ હોવા છતાં તે આપઘાત કે લાંબા ઉપવાસ વગેરે દ્વારા શરીરથી જાદા પડવાનો પ્રયત્ન કરતો નથી. પોતાને દેહ માત્ર પરિગ્રહ છે તે સત્નો તે સ્વીકા૨ ક૨ે છે. તેમ હોવા છતાં અભિપ્રાયમાં તેનો નિષેધ હોવાથી મુનિને શ૨ી૨ પ્રત્યે ઓ૨માયું વર્તન હોય છે જેને કારણે તે પરિકર્મરૂપ ક્રિયા કરતા નથી. ખ્યાલમાં રહે કે શરીરના સંસ્કાર-શોભા વગે૨ે તો પોતાના શરીર પ્રત્યેના રાગને કારણે છે. શરીરની તે આવશ્યકતા નથી. : મમત્વ એટલે અજ્ઞાની જ ન લેવા. જ્ઞાની-શ્રાવક વગેરે જે વિધિથી અને જે આહાર ગ્રહણ કરે છે તેવો આહાર અને તેવી વિધિ મુનિને નથી હોતી. મુનિને યોગ્ય હોય તે આહાર જ મુનિ લે છે માટે મુનિ પોતે યોગી છે કારણકે એણે પોતાના : પરિણામને આત્મામાં જોડયા છે અને તે યુક્ત આહાર લે છે અર્થાત્ મુનિપણાને યોગ્ય આહાર લે છે અને અયોગ્ય આહાર લેતા નથી. : ટીકામાં ૨૨૪ ગાથાને યાદ કરીને મુનિને: દેહ ત૨ફનું લક્ષ કેવું છે તે દર્શાવ્યું છે. જિનાગમમાં શરીરનો નિષેધ નથી પરંતુ તેને પરિગ્રહરૂપ જ ગણવા યોગ્ય છે. શરીરનું લાલન-પાલન-દેહલક્ષી મોજશોખ એ બધાને શ૨ી૨ ઉપ૨ અનુગ્રહરૂપે ગણાવી શકાય. તેની સામે શરીરને શોભા-સંસ્કા૨ : વગેરેનો અભાવ તેને શરીરની ઉપેક્ષા ગણી શકાય. તેથી મુનિને જ્ઞાન અને શ્રદ્ધાનમાં તો શરીરનો ત્યાગ જ છે. નિર્વિકલ્પ દશા સમયે પણ દેહ ત૨ફ લક્ષ નથી તેથી ત્યાગ જ છે. સવિકલ્પ દશા સમયે દેહ ત૨ફ લક્ષ જાય અને આહારનો વિકલ્પ આવે ત્યારે : કેવો આહા૨ ગ્રહણ કરે છે, ક્યા આહારને યુક્તાહાર કહી શકાય તે અહીં કહે છે. આ ગાથામાં તેની નાસ્તિથી વાત લીધી છે. વિસ્તારથી વાત ૨૨૯ ગાથામાં ક૨શે. દેહના મમત્વપૂર્વક અનુચિત આહાર ગ્રહણ મુનિને હોતું નથી. એટલે કે જે જીવોને શરીરમાં મમત્વ હોય છે તે જીવો જે આહાર ગ્રહણ કરે છે તેવો આહાર મુનિને નથી હોતો. અહીં શરીરમાં ૫૬ ત્યારબાદ ટીકામાં ૨૨૭ ની ગાથાનો આધાર આપીને વાત લીધી છે. મુનિએ પોતાના આત્માને અનશન સ્વભાવી જાણ્યો છે. અરૂપી આત્માને આહારની જરૂર નથી માટે સ્વભાવ અનાહારી જ છે. એવા સ્વભાવમાં પોતે જ્યારે પોતાને જોડે છે ત્યારે તે પર્યાય પણ અનાહારી થાય છે. અર્થાત્ મુનિને ઉપવાસનો ભાવ આવે છે. જીવ અને તેની પર્યાય બન્ને એ રીતે અનાહારી થતાં તે જીવના સંગમાં રહેલો દેહ પણ એને અનુમોદના આપવામાં જોડાય છે. અર્થાત્ તેને અનુરૂપ રહેતા, શરીરને પણ આહાર મળતો નથી. અહીં દૃષ્ટાંતઃ પંખો ફરે છે. આંખનો સ્વભાવ અને પરિણમન તદ્દન ભિન્ન છે પરંતુ ત્યાં પણ પંખો ફરતો દેખાય છે. જ્ઞાન પણ એવી શેયાકાર અવસ્થા ધારણ કરે છે. એકબીજાના સંગમાં જોતા પંખાનું કાર્ય બધે જોવા મળે છે. એ રીતે અનશન સ્વભાવી આત્માનો રંગ શરીરને પણ લાગે છે અને શરીર પણ અનાહારી થાય છે. ટીકામાં આગળ ‘યોગધ્વંસ’ શબ્દનો પ્રયોગ ક૨વામાં આવ્યો છે. તેનો ખુલાસો પં.શ્રી હિંમતભાઈએ ફૂટનોટમાં કર્યો છે. ‘‘આહાર ગ્રહણ કરવાનો આત્માનો સ્વભાવ છે’’ એવી માન્યતા, એવા પરિણામ તે યોગધ્વંસ છે. અજ્ઞાનીની એવી માન્યતા છે. જ્ઞાનીને એવી માન્યતા ન હોય. અજ્ઞાનીએ શરીરમાં હુંપણું માન્યું છે. તેથી શરીરની ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #57 -------------------------------------------------------------------------- ________________ જરૂરિયાતને પોતાની માગણી માની લે છે. જ્ઞાની : એમ દર્શાવવા માગે છે. એકથી વધુ વાર આહારને પોતાને દેહથી અત્યંત ભિન્ન માને છે. મુનિ તો : શરીર પ્રત્યેના અનુરાગના લક્ષણરૂપે દેખાડવામાં શરીરથી ઘણા જુદા પડી ગયા છે. આમ હોવા છતાં • આવ્યો છે. નિર્દોષ આહારમાં અન્યથી હિંસા નથી પોતાને થોડો રાગ વિદ્યમાન છે અને તે અનુસાર : પરંતુ અહીં તો શરીર પ્રત્યેના રાગને હિંસા બતાવી જેનો નિષેધ નથી એવા દેહ સાથે એ સંબંધમાં પણ : છે. એ રીતે શરીર પ્રત્યેનો એટલો ભાવ પણ આવે છે. આહાર એ દેહની મૂળભૂત આવશ્યકતા : ઘટાડવાની વાત કરી છે. ત્યારબાદ આચાર્યદેવ છે તેથી કયારેક આગ્રહ ગ્રહણ કરવાનો ભાવ જીવને : ઊણોદરની વાત કરે છે. અર્થાત્ મુનિ પોતાને ભૂખ આવે અને આહાર ગ્રહણ કરે પણ ખરા. આ બધું હોય તેના કરતાં થોડો ઓછો આહાર લે છે. પેટ મુનિપણાને બાધારૂપ નથી તેથી જીવના મૂળ • ભરીને ખાતા નથી. વધુ ખાવાથી પ્રમાદ આવે છે અનાહારીપણાને હરકત પહોંચતી નથી. આ રીતે : અને તેથી આત્માસાધનામાં વિઘ્ન આવે છે. ટીકામાં મુનિ આહાર ગ્રહણ કરે તો પણ. તે સમયે પણ : પ્રતિહત યોગ શબ્દો પડયા છે. અર્થાત્ ભરપેટ તેને અનાહારી જ છે એમ ગણવામાં આવે છે. : ખાવાથી આત્મસાધનામાં વિઘ્ન આવે છે. પેટ ખાલી : હોય અથવા પૂરું ભરેલું ન હોય ત્યારે સ્કૂર્તિ રહે ગાણા- ૨૨૯ ' છે. જેમ પ્રત્યેક અન્ય કાર્ય પણ તેજીપૂર્વક થાય છે આહારતે એકજ, ઊણોદરને યથા-ઉપલબ્ધ છે, • તેમ આત્મસાધના પણ સરળતાથી સારી રીતે થાય ભિક્ષા વડે, દિવસે, રસેશ્માહીન, વર્ણ-મધુમાંસ છે. ૨૨૯. * છે. ત્યાર બાદ યથા લબ્ધ આહારની વાત આવી. ખરેખર તે આહાર (યુક્તાહાર) એક વખત, : જેમના ઘેરથી આહાર મળે અને જેવો આહાર મળે ઊણોદર, યથાલા (જે વો મળે તેવો) : તે સ્વીકાર્ય છે. રાજા કે શ્રેષ્ઠીને ઘેર અને ઉત્તમ ભિક્ષાચરણથી, દિવસે, રસની અપેક્ષા વિનાનો . આહાર મળે તો ગમે અને સામાન્ય સ્થિતિવાળાને અને મધ-માંસ રહિત હોય છે. • ત્યાં કોઈ ન ભાવે એવો ખોરાક મળે તો અણગમો • થાય એવું મુનિને હોય નહીં. મુનિરાજને સંયમની આચાર્યદેવે યોગીની ભૂમિકા સારી રીતે : મુખ્યતા છે તે અપેક્ષાએ શરીર ગૌણ છે. જ્યાં શરીર દર્શાવીને હવે તેને માટે કેવો આહાર યોગ્ય છે તે : છ ત : પણ ગૌણ છે ત્યાં આહારમાં પસંદગીનો પ્રશ્ન નથી. વાત કરે છે. આ રીતે યુક્ત શબ્દને મુનિ સાથે અને : આ રીતે ગ્રહણ કરેલા આહારને યુક્તાહાર કહેવામાં આહાર સાથે જોડીને તેની સાર્થકતા દર્શાવે છે. : આવે છે. મુનિને ભિક્ષાચરણપૂર્વકનો આહાર હોય મુનિને શરીર પ્રત્યે અને આહાર પ્રત્યે ઉદાસીનતા : છે. મુનિરાજ આહાર માટે યાચના નથી કરતા. છે. મુનિને સંયમના પાલનની જ મુખ્યતા છે. આ : આહાર માટે નીકળેલા મુનિને પડગાહન કરવામાં વાત મા બધુ સાથે લઈને અહીં તેનું વર્ણન કરે છે. : આવે તો જ તે આહાર ગ્રહણ કરવા જાય છે. તેથી મુનિને દિવસમાં એકવાર જ આહાર હોય " ભિક્ષાનો જે અર્થ પ્રચલિત છે તે અહીં લાગુ નથી છે. શરીરમાં અનુરાગ હોય તો જ એકથી વધુ વાર • પડતો. ગૃહસ્થના ઘરના સભ્યો માટે બનાવેલો ખાવાનું મન થાય. શરીરમાં અનુરાગ એ હિંસા છે. : આહાર મુનિ ગ્રહણ કરે છે. આરંભ અર્થાત્ તેને અજ્ઞાનીને તો શરીરમાં હુંપણું છે. જ્ઞાનીએ શરીરમાં : તૈયાર કરવાની તૈયારી અને આહાર બનાવવાની મમત્વનો ત્યાગ કર્યો છે પરંતુ જ્યાં સુધી મુનિપણું : વિધિ એવો આરંભ ગૃહસ્થ તો પોતા માટે કરે છે. ન આવે ત્યાં સુધી તેને શરીર પ્રત્યે અનુરાગ છે . પરંતુ મુનિ માટે એવા આરંભપૂર્વક આહાર પ્રવચનસાર - પીયૂષ ૫૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ બનાવવામાં આવ્યો હોય તો તે મુનિ ગ્રહણ ન કરે. . તે દશા એટલે સંયમનું પાલન, ૨૮ મૂળગુણના આરંભમાં હિંસા આવે છે. તેથી પોતા માટે તૈયાર ' વિકલ્પો, શુભભાવ અને એને અનુરૂપ આચરણ, કરવામાં આવેલો આહાર મુનિ લેતા નથી. દિવસના * દ્રવ્ય અનુસાર ચરણ, છેદોપસ્થાપન. જેટલા શબ્દો ભાગમાં જ આહાર ગ્રહણ કરવો યોગ્ય છે. રાત્રીના : વાપરવા હોય તે વિચારી શકાય. નિર્વિકલ્પ દશા અંધકારમાં અનેક સૂક્ષ્મ જીવાત ઉડતી હોય છે તેથી ; એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ, શુદ્ધોપયોગ, ત્રણ રાત્રીના સમયે બનાવવામાં આવેલ આહાર પણ : કષાયના અભાવપૂર્વકની વીતરાગતા, કેવળજ્ઞાનની મુનિ લેતા નથી. તે પ્રમાણે રાત્રી ભોજનનો પણ તળેટી, સાતમું ગુણસ્થાન. આ પ્રકારે મુનિદશામાં મુનિને ત્યાગ હોય છે. રાત્રી ભોજન તો ત્રસનો આ ઉત્સર્ગ અને અપવાદ બન્નેને સ્થાન મળે છે. મુનિપણું આહાર ગણવામાં આવે છે માટે બધા માટે ત્યાગવા ' ટકી રહે છે. સંયમના પાલનને શુદ્ધાત્મ પ્રાપ્તિના યોગ્ય છે. મુનિને સ્વાદની મુખ્યતા ન હોવાથી તેને : સાધનરૂપે દર્શાવવામાં આવે છે. મૂળગુણના પાલનને રસની અપેક્ષા વિનાનો આહાર હોય છે. વળી મુનિને : શુદ્ધાત્મ પ્રાપ્તિનું સાધન વ્યવહાર ગણાય છે. ખરેખર મધ-મદ્ય-માંસ વગેરેનો ત્યાગ જ હોય છે કારણકે : ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા તે સાધન છે. તે અત્યંત હિંસાયતન સહિત હોય છે. આ રીતે આ . શદ્ધાત્માનો આશ્રય એ કારણ છે. ગાથામાં યોગીને માટે કેવો આહાર યોગ્ય છે એ વાત દર્શાવી છે. મધ-માંસ વગેરેનો ત્યાગ તો બધાને : શુદ્ધાત્મ તત્ત્વની પ્રાપ્તિ - પરમાત્મદશાની લાગુ પડે છે. એ જ રીતે બધા માટે રાત્રી ભોજનનો : પ્રગટતા એ ધ્યેય છે અને તેના સાધનરૂપે સંયમની ત્યાગ પણ આવશ્યક છે. અન્ય બાબત જે લીધી છે : વાત લીધી છે. તે સંયમ ટકી રહે અર્થાત્ એ દશાથી તેનો યથા યોગ્ય વિચાર કરવા યોગ્ય છે. : નીચે ન આવીએ, તેમાં છેદન થાય એવી સાવધાની • જરૂરી ગણવામાં આવી છે. આ રીતે આત્મસાધનામાં ૦ ગાથા - 80. : પૂરી નિષ્ઠા તે પ્રકારનું કઠોર આચરણ તેને અહીં વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે, : ઉત્સર્ગ ગણવામાં આવ્યો છે. આ રીતે આ ગાથામાં ચર્ચા ચરો નિજયોગ્ય. જે રીતે મળ છેદન થાય છે. ર૩૦. ઉત્સ શબ્દ વડે “સંયમ ધર્મનું કઠોર આચરણ” • સમજાવવામાં આવે છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ એ ધ્યેય બાળ, વૃદ્ધ, શ્રાંત કે ગ્લાન શ્રમણ મૂળનો છેદ : બરોબર રડે છે. • બરોબર રહે છે. તેના સાધનરૂપે આ સંયમના જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ : પાલનની વાત પણ મુખ્ય રહે છે. તેના પાલનમાં આચરો. : ક્ષતિ ન આવે એવી તકેદારી પણ રાખવાની છે અને આ ગાથાથી આચાર્યદેવ વિષય બદલાવે છે. કઠોર આચરણ કરવાનું છે. હવે અપવાદ શબ્દનો ઉત્સર્ગ અને અપવાદ-મુનિદશા અંતર્ગત એ બે • ભાવ સમજીએ. અંતિમ છેડા અને તે વચ્ચેના અનેક ભેદ-પ્રભેદો : શુદ્ધાત્માની પ્રાપ્તિનું સાધન તે સંયમ ધર્મનું પાલન. ત્યાં ચાલતી વિવેકની પાતળી રેખા તેની વાત હવે : સંયમ ધર્મના પાલનનું સાધન તે શરીર. કરે છે. ઉત્સર્ગ અને અપવાદ શબ્દનો પ્રયોગ આપણે : : આ રીતે શરીર તે શુદ્ધાત્માની પ્રાપ્તિના આ ચૂલિકા અધિકારની શરૂઆતમાં લક્ષમાં લીધો : સાધનનું સાધન બની રહે છે. અહીં સાધન શબ્દનો છે. મુનિની નિર્વિકલ્પ દશા એ ઉત્સર્ગ છે. એટલો : સાચો ભાવ આપણે લક્ષગત કરવા માટે મહેનત પુરુષાર્થ ન ટકે અને સવિકલ્પ દશા તે અપવાદ છે. કરવી પડશે. મુનિ ધર્મના પાલનને અને મનુષ્યના ચરણાનુયોગસૂચક ચૂલિકા ૫૮ Page #59 -------------------------------------------------------------------------- ________________ પુરુષ દેહને મેળવિશેષ છે. એક પ્રકારનો નિમિત્ત : તો મૈત્રી શબ્દ દ્વારા વિવેકની ધારા દર્શાવવા માગે નૈમિત્તિક સંબંધ છે. મનુષ્ય દેહ વિના મુનિધર્મનું છે. પ્રમાદ ન થાય તેની મુખ્યતા રાખીને કઠોર પાલન અશક્ય છે એવું સમજવું રહ્યું. ત્યાં મનુષ્ય- પરિણામરૂપ એકાંત પણ ન થાય એવું સમજાવવા પુરુષદેહ સાધનરૂપે કોઈ કાર્ય કરે છે અને તે વડે : માગે છે. કઠોર આચરણ કરતા દેહ છૂટી જાય તો મુનિદશા સાધ્ય થાય છે એમ નથી. મનુષ્ય દેહ અને ; સાથે મુનિપણું પણ ચાલ્યું જાય તો મુખ્ય ધ્યેય દ્રવ્યલિંગનું પાલન તો અભવી જીવ પણ કરે છે. : પરમાત્મપદની પ્રાપ્તિ તે વિલંબમાં પડી જાય માટે પરંતુ તે શુદ્ધાત્માની પ્રાપ્તિનું સીધું કે પરંપરાએ : વિવેકની વાત કરવા માગે છે. આગળ એનો વિસ્તાર કારણ બનતું નથી. ત્યાં મનુષ્ય દેહ સમયે જ : કરીને મૈત્રીમાં શું કહેવા માગે છે તે સમજાવે છે. મુનિપણું સંભવે છે અન્ય ગતિમાં મુનિપણું નથી : અહીં મૈત્રી – વિવેક વગેરે શબ્દોના ભાવની શક્ય એમ લક્ષમાં લેવું રહ્યું. “સાધન'' શબ્દનો : : ગંભીરતા સમજાવે છે. ત્યાં ન્યાય-યુક્તિનું આ રીતે અર્થ વિચારવો રહ્યો. : અવલંબન છે. જે અપેક્ષાથી આ મૈત્રીભર્યા પરિણામ સંયમના સાધનરૂપ શરીરને ટકાવવું તેને અહીં : લીધા છે તે વાત કાયમ રાખીને આપણે એ લક્ષમાં અપવાદ ગણવામાં આવે છે. એ શરીરનો છેદ ન : લેવું રહ્યું કે મુનિદશા સહજ છે. તેના બધા પરિણામો થાય એ પ્રકારે મુદુ આચરણ તેને અપવાદ કહ્યો છે. . સહજ છે. મુનિ કાંઈ દેશ-કાળ-વગેરેની ગણતરી શરીર અને મૃદુ આચરણ શબ્દથી પ્રમાદ ન આવી : કરીને પોતાના ભાવ નથી કરતા. મુનિ સહજપણે જાય તેથી આ ગાથાઓમાં જે મુનિ બાળક હોય, : જે ભાવરૂપે પરિણમે છે તે તેને માટે યોગ્ય જ છે વૃદ્ધ હોય, થાકેલા હોય અથવા માંદા હોય તેને : અને તે જ મૈત્રીરૂપ છે. ખ્યાલમાં રાખીને આ અપવાદ માર્ગ દર્શાવ્યો છે. : પરંતુ ત્યાં પણ મુખ્ય પ્રયોજન તો શરીરનો છેદ ન : ૧ - ગાથા - ૩૧ થાય તે જ રાખવામાં આવ્યું છે. - જો દેશ-કાળ તથા ક્ષમા-શ્રમ-ઉપધિને મુનિ જાણીને ઉત્સર્ગમાં સંયમના પાલનમાં કઠોર : : વર્તે અહારવિહારમાં, તો અલ્પલેપી શ્રમણ તે. ૨૩૧. આચરણની વાત કરી છે અને અપવાદમાં શરીરનો : જો શ્રમણ આહાર અથવા વિહારમાં દેશ,કાળ, છેદ ન થાય માટે મૃદુ આચરણની વાત કરી લે છે. : શ્રમ, ક્ષમતા તથા ઉપધિને જાણીને પ્રવર્તે તો તે લક્ષમાં રહે કે આ બધું સંયમને ટકાવીને તથા : અલ્પ લેપી હોય છે. ટકાવવા માટે છે. તેના ભોગે એક પણ વાત લેવામાં આ ગાથામાં ઉત્સર્ગ અને અપવાદના આવી નથી. આ રીતે વિચારતા મુનિદશાના આ બે : વિરોધની * વિરોધની વાત લીધી છે. એવું કરવાથી આચરણ અંતિમ ભાવો છે. : દુઃસ્થિત અર્થાત્ પાયમાલ નોતરે છે એવો ભાવ હવે મુનિએ શું કરવું તે વાત બીજી લીટીમાં : ગાથાના મથાળામાં ટીકાકાર આચાર્યદેવે દર્શાવ્યો કહી છે. મૂળનો છેદ ન થાય અર્થાત મુળ ધર્મોના : છે. ગા. ૨૩૦માં શ્રમણના બાળક, વૃદ્ધ, થાકેલા પાલનમાં સંયમમાં છેદ ન થાય એની મુખ્યતા : અને રોગી એવા ભેદ લઈને ઉત્સર્ગ અને અપવાદની રાખીને મુનિ પોતે આચરણ કરે એમ દર્શાવવા માગે મૈત્રી કેવી હોય છે તે સમજાવ્યું હતું. તેથી આ છે. એ રીતે આ ગાથાનો ભાવ મથાળામાં સ્પષ્ટ : ગાથાની ટીકામાં પણ એ જ શબ્દોનો પ્રયોગ કરીને કર્યો છે. “ઉત્સર્ગ અને અપવાદની મૈત્રી” ખરેખર : સમજાવ્યું છે. પ્રવચનસાર - પીયૂષ પ૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ મૂળ ગાથામાં કુંદકુંદાચાર્યદેવ શું સિદ્ધ : ત્યારબાદ ઉત્સર્ગ અને અપવાદના એકાંત કરવા માગે છે તે સમજીએ અને પછી બન્ને ગાથાનો આગ્રહથી સંયમનો છેદ અવશ્ય થાય છે તે દર્શાવે સમન્વય કરીશું. આ ગાથામાં અપવાદના કારણે છે. શરીરની દરકાર કર્યા વિના માત્ર કઠોર આચરણ અલ્પલેપ થાય છે એમ દર્શાવે છે. ત્યાં શ્રમ અને : કરવામાં આવે તો મનુષ્ય દેહનો નાશ થતાં મુનિ ક્ષમતા બેને મુખ્ય રાખીને વિચારણા કરી છે. શ્રમ : ધર્મનું પાલન પણ શક્ય ન રહે તેથી સંયમના છેદરૂપ કહેતા થાકેલો છે. ક્ષમતા શબ્દથી ઉપવાસાદિક તપ : ઘણો લેપ થાય. એ જ પ્રમાણે શરીરની સવિશેષ કરવાની શરીરની ક્ષમતા. આ રીતે દેશ-કાળનો : દરકાર કરવામાં આવે તો તે સંયમને અનુરૂપ ન વિચાર કરતાં અર્થાત થાક અને રોગના કારણે હોવાથી તેને સંયમનો છેદ થાય. આ રીતે એકાંત ક્ષમતામાં ફેર પડે છે તેથી આચાર્યદેવે દેશ- અને ; આગ્રહ કરવા જતાં મુનિ ધર્મના પાલનમાં જે કાળની વાત લીધી છે. આશય એ છે કે શરીરની : સંયમની મુખ્યતા હોય છે તેના જ છેદનો પ્રસંગ ક્ષમતા એકધારી ન હોય તેમાં ફેરફાર થયા કરે છે. ' : આવે છે. માટે અપવાદ સાપેક્ષ ઉત્સર્ગ અને ઉત્સર્ગ તેથી ત્યાં બાળક-વૃદ્ધ વગેરેમાં એક સરખો જ નિયમ : - : સાપેક્ષ અપવાદ એ પ્રકારનું આચરણ યોગ્ય છે પરંતુ લાગુ ન પડે. દરેક સમયે પોતાની ક્ષમતા વિચારીએ : : એકાંત ઉત્સર્ગ કે એકાંત અપવાદમાં જવું યોગ્ય આચરણ કરવું યોગ્ય છે. આ પ્રકારના મૃદુ નથી. આચરણના કારણે અલ્પલેપ અવશ્ય થાય છે. મુનિને • ગાથા - ૨૩૨ સંયમના પાલનની જ મુખ્યતા છે તેમ છતાં પોતાના : શ્રામષ્ય જ્યાં ઐકાય, ને એકાગ્ય વસ્તુનિશ્ચયે, શરીરની ક્ષમતાનો પણ વિચાર કરવો આવશ્યક છે. નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. ૨૩૨. આપણામાં કહેવત છે કે “પથારી જોઈને સોડ તાણવી” એ રીતે સંયમના પાલનરૂપ ઉગ્ર આરાધના : શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે; એકાગ્રતા કરવાનો ભાવ અંતરંગમાં અવશ્ય આવે પરંતુ ત્યાં : પદાર્થોના નિશ્ચયવંતને હોય છે; (પદાર્થોના) શરીરની શક્તિનો પણ વિચાર કરવો જરૂરી છે ત્યાં ' નિશ્ચય આગમ દ્વારા થાય છે; તેથી આગમમાં શરીર પ્રત્યેના અનુરાગનો પ્રશ્ન નથી. શાતા : વ્યાપાર મુખ્ય છે. શીલિયાપણું આવી જાય એવું આચરણ કરવું નથી. કે આ ગાથાથી આચાર્યદેવ નવો અધિકાર શરૂ વળી શરીર સહન ન કરી શકે એવું આચરણ પણ ; કરે છે. તે છે તો શ્રામગ્ય અધિકાર એટલે આપણને કરવું નથી. આ રીતે દેશ-કાળ અનુસાર શરીરની : લાગે કે જે વિષય ચાલતો હતો તે જ છે. નવી વાત શક્તિનો ખ્યાલ રાખવાથી અલ્પલેપ અવશ્ય થાય . તો કાંઈ નથી. શ્રમણ્યને “એકાગ્રતા લક્ષણ છે એવું મૂળ ગાથામાં દર્શાવ્યું છે. : મોક્ષમાર્ગ' કહ્યો છે. એવી એકાગ્રતા મુનિરાજને ટીકાકાર આચાર્યદેવ એ જ વાતને આગળ : : હોય છે તેથી તેની જ વાત કરવા માગે છે. પરંતુ લંબાવે છે. શરીરને અનુલક્ષીને આચરણ કરવાથી : : અહીં મુનિની વાત એક નવી પદ્ધતિથી લેવા માગે અલ્પલેપ થાય છે. એ વાત પ્રથમ લીધી. ત્યારબાદ '' કહે છે કે મુનિને સંયમના પાલનની જ મુખ્યતા છે. આ ગાથામાં આગમને મોક્ષમાર્ગના મૂળ તેથી આ પ્રકારના મૃદુ આચરણથી માત્ર અલ્પ જ ; સાધનરૂપે દર્શાવે છે અને એ આગમનો સ્વાધ્યાય લેપ થાય છે ઘણો લેપ થતો નથી. : કરવા યોગ્ય છે એવું દર્શાવે છે. પાત્ર જીવ મુનિદશા ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #61 -------------------------------------------------------------------------- ________________ સુધી કેવી રીતે પહોંચે છે તે વાત મૂળથી સમજાવવા : જીવોને લક્ષમાં રાખીને કથન કરવામાં આવે છે. માગે છે. તે સમજાવતા પ્રથમ આગમ શું છે અને ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધમાં પણ તફાવત તેનો મહિમા શું છે તે નક્કી કરવું આપણા માટે છે. સામેની વ્યક્તિ અને તેના વિચારોને લક્ષમાં યોગ્ય થશે. રાખીને ઉપદેશ આપવામાં આવે છે. જેમકે : વ્યવહારભાસીને ત્રિકાળ સ્વભાવ દર્શાવવામાં આવે આગમ એ જૈનાચાર્યો દ્વારા લખાયેલા શાસ્ત્રો : : અને નિશ્ચયાભાસીને વ્યવહારના ભેદો દર્શાવવામાં છે. બધા ધર્મોમાં દેવ-ગુરુ અને શાસ્ત્રો હોય છે. : આવે. એકાંત માન્યતાવાળાને અન્ય પક્ષનું જ્ઞાન અહીં તો આપણે જિનાગમોની જ વાત કરવા ': કરાવી તેને અનેકાંતમાં લાવવામાં આવે છે. તેની માગીએ છીએ. તીર્થંકર પરમાત્મા એ સાચા દેવ છે : • સામે શાસ્ત્રોની રચનામાં બધા પડખાની ચોખવટ અને નિગ્રંથ ગુરુ એ સાચા ગુરુ છે. ભગવાનની ' • હોય છે. આપણે જોયું છે કે કુંદકુંદાચાર્યદેવ જ્યારે વાણી અને સરસ્વતીની મૂર્તિ છે. તે વાણી સર્વજ્ઞના : : નિશ્ચયનયથી વસ્તુનું સ્વરૂપ દર્શાવે ત્યારે ટીકાકાર જ્ઞાનને અનુસરનારી હોવાથી પ્રમાણ છે. વીતરાગ : કે તેની સાથો સાથ વ્યવહારનયની વાત પણ કરે જેથી પરમાત્માને ઈચ્છા વિના એ વાણીનો યોગ છે. : : શ્રોતાને બન્ને નયના વિષયોનો સાચો ખ્યાલ આવી વીતરાગ હોય તે જ સર્વજ્ઞ થાય છે. ભગવાન કોઈ : જાય. મૂળ ગાથામાં શુદ્ધાત્માને અબદ્ધસ્પષ્ટ શબ્દથી શાસ્ત્રોની રચના નથી કરતા. દિવ્ય ધ્વનિ દ્વારા : દર્શાવે ત્યારે ટીકાકાર બદ્ધસ્પષ્ટ ભાવોનું વર્ણન પણ ઉપદેશ આપે છે. ભગવાનની વાણી સાંભળીને * કરે. આ રીતે આગમનો અભ્યાસ વિશેષ લાભનું ગણધરદેવ બાર અંગની રચના કરે છે તે પણ કંઠસ્થ : કારણ થાય. જ હોય છે. એની પરંપરામાં જ આચાર્યો થયા તેમના દ્વારા શાસ્ત્રોની રચના થઈ છે. જીવોનો ક્ષયોપશમ : જિનાગમમાં પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ આવશ્યક ઓછો હોય અને બધું યાદ ન રહે તેથી આગમની : કહ્યો છે. ત્યાં સાધક પોતે આત્મ સાધના કરી રહ્યા રચના આવશ્યક છે. ઉપદેશ તત્કાળ બોધક છે. ' છે અને ઉપદેશ આપે છે. ત્યાં જ્ઞાનીનું જ્ઞાન પાત્ર આગમ નિત્યબોધક છે. ઉપદેશ અને આગમ બન્નેમાં ' જીવને અંતરંગ નિમિત્ત થાય છે અને શાસ્ત્રના કે શબ્દોનું માધ્યમ છે. ભગવાનની વાણી એકાક્ષરી : ઉપદેશના શબ્દો તેને બહિરંગ નિમિત્ત છે. અનાદિના અન્અક્ષરરૂપ છે. અન્ય બધા ઉપદેશો શબ્દરૂપ જ : અજ્ઞાની જીવ માટે એકવાર સાધકનો પરિચય છે. ઉપદેશ એ બોલાયેલા શબ્દો છે. આગમ એ : અનિવાર્ય ગણવા પાછળનો આ હેતુ છે. સાધનાને લખાયેલા શબ્દો છે. બન્નેમાં શબ્દો વાચક થઈને ' પ્રત્યક્ષ જોવાથી જેટલું શીખવા મળે છે તે માત્ર વાગ્યને દર્શાવે છે. અહીં વાચ્ય પોતાના આત્માને ; શબ્દોથી નથી મળતું. તેની સામે જ્ઞાનીના ઉપદેશની ગણવાનું છે. આ રીતે જ્ઞાનીના શબ્દો એ આગમ : દુર્લભતા છે માટે પાત્ર જીવને આગમનું અવલંબન જ છે. આ વાત આપણા ખ્યાલમાં રાખવી આવશ્યક : આવક : આવશ્યક છે. સાધકને ચિંતવનમાં જે પ્રશ્નોનો ઉકેલ છે. જ્ઞાનીના બધા કથનો આગમરૂપે ન પણ હોય : ન મળે તેનો જવાબ તેને આગમમાંથી મળી રહે છે. છે તેનો જવાહ રે મથી મળી તે પરંતુ જ્ઞાનીના જ્ઞાનને અનુસરીને આવતો ઉપદેશ : એ સત્ય છે એવો નિર્ણય પાત્ર જીવોને હોય છે. : જ્ઞાનીઓ પ્રયોજનભૂત સિદ્ધાંતો સમજાવે તત્કાળબોધક ઉપદેશ સામાન્ય રીતે મુમુક્ષુ સમુદાયને ' ત્યારે ન્યાય યુક્તિ અવશ્ય આપે છે. પોતાની વાત અનુલક્ષીને અને કયારેક કોઈ એક વ્યક્તિને કે એમને એમ માની લેવાનું નથી કહેતા. પાત્ર જીવને અનુલક્ષીને કરવામાં આવે છે. જ્યારે શાસ્ત્રમાં બધા : ન્યાય યુક્તિ દ્વારા અનુમાન જ્ઞાન વડે અને બાદમાં પ્રવચનસાર - પીયૂષ Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્વાનુભવ વડે એ સિદ્ધાંતો સ્વીકારવાનું કહે છે. : વિશ્વમાં કોઈ પદાર્થ નથી. પૂ.ગુરુદેવશ્રીનો આપણા પાત્ર જીવે પણ એ રીતે અભ્યાસ કરવો જરૂરી છે. ઉપર અનંત ઉપકાર છે કે વસ્તુ અનેકાંત સ્વરૂપ છે જિનાગમમાં જે વાત આવે તેના ઉપર ચિંતવન કરે : અને સર્વથા એકાંતરૂપ ન જ હોય શકે એવું આપણે કદાચ ન્યાય-યુક્તિ દ્વારા એકાંતમાં ન ખેંચાય જવાય : સહજપણે સમજી શકીએ છીએ. તે માટે તે આગમની ઓથ લે છે. આગમમાં સિદ્ધાંત : અહીં ટીકામાં વસ્તુને ત્રિલક્ષણ (ઉત્પાદઅન્યરૂપે દર્શાવવામાં આવ્યો હોય તો પાત્ર જીવ : વ્યય-ધવરૂપ) કહી છે. પરંતુ ઉપલક્ષણથી વિચારીએ ફરીને ચિંતવન કરે અને આગમ સાથે મેળવે. આ ' ત્યારે : ત્યારે પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધું છે. અર્થાત્ રીતે પોતે સ્વતંત્ર ચિંતવન પણ કરે અને એકાંતમાં જેમ નિત્ય-અનિત્ય ઉભયાત્મક સત્ માન્યું તેમ ન ખેંચાય જવાય તેની તકેદારી પણ રાખે. પોતાની - પદાર્થ એક-અનેકરૂપ પણ અવશ્ય છે. માટે પદાર્થનું વિચારણાનો આગ્રહ ન રાખે અને આગમ અનુસાર . યથાર્થ સ્વરૂપ લક્ષમાં લેનારે દ્રવ્ય-ગુણ-પયોય તથા નવેસરથી વિચારણા કરવાની તૈયારી રાખે. ઉત્પાદ-વ્યય-ધ્રુવ આ બધું ખ્યાલમાં લેવું જરૂરી છે. જે આત્મ કલ્યાણ કરવા માગે છે તેવા પાત્ર : છ ભેદને ભેદરૂપે, એક બીજા સાથેના સંબંધરૂપે જીવે પ્રથમ આત્માને જાણવો. ત્યારબાદ તેનું શ્રદ્ધાન . તથા પદાર્થની સ્વરૂપ અસ્તિત્વ સત્તા પાસે બધું કરવું. અર્થાત જ્ઞાને જે પોતાનું સ્વરૂપ દર્શાવ્યું છે . અભેદ એકાકારરૂપ એમ અલગતા-એકબીજા તેની ખાત્રી કરીને તેનો સ્વીકાર કરવો. આ રીતે ' વચ્ચેના સંબંધો અને અંતિમ એકત્વ આ બધું બરોબર જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન પ્રથમ જરૂરી છે. એવા જ્ઞાન : ખ્યાલમાં લેવું જરૂરી છે. શ્રદ્ધાનપૂર્વક પછી આચરણની વાત આવે છે. આ કે અન્યમતમાં જીવ અને પુગલ પુરુષ અને રીતે પ્રથમ જ્ઞાન, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન અને જ્ઞાન : પ્રકૃતિ એ બે વાત જ મુખ્ય છે. આકાશ શબ્દ પ્રચલિત શ્રદ્ધાન પૂર્વક આચરણ એવો ક્રમ જિનાગમમાં : છે. કાળ પણ એક દ્રવ્ય છે એવું કોઈ માનતું નથી દર્શાવવામાં આવે છે. આ પ્રમાણે અનેક રીતે આપણે : અને ધર્માસ્તિકાય તથા અધર્માસ્તિકાય એવા તો આગમની ઉપયોગિતા સમજી શકીએ છીએ. હવે આ શબ્દો પણ કોઈએ સાંભળ્યા નથી. જ્યારે સર્વજ્ઞા ટીકાકાર આચાર્યદેવ આગમ વિષે શું કહે છે તે • પરમાત્માના જ્ઞાનમાં વિશ્વ છ પદાર્થમય છે. એમ ખ્યાલમાં લઈએ. : સ્પષ્ટ આવ્યું છે. પ્રકૃતિ અને પુરુથ એ રીતે ચેતન આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો : અને થઇ હી દો : અને અચેતન એવા બે પ્રકારના પદાર્થોનો સ્વીકાર નથી આ વાત સર્વ પ્રથમ લેવામાં આવે છે. પદાર્થોનો કરનારા પણ તેને દ્રવ્ય-પર્યાયરૂપ તો જાણતા જ નિર્ણય કઈ રીતે થાય છે. તે સમજાવવા “ઉત્પાદ • નથી. તે ઉપરાંત ચેતન-અચેતનનો ભેદ કઈ રીતે વ્યય-ધ્રુવ યુક્તમ્ સત્” તેની વાત કરે છે. અન્ય : છે તેની ચોખવટ નથી. સર્વ ધર્મો એકાંત માન્યતાવાળા છે. એક જૈન દર્શન : જિનાગમ પદાર્થનું મૂળસ્વરૂપ-સામાન્ય સ્વરૂપ જ વસ્તુના અનેકાંત સ્વરૂપને દર્શાવે છે. વસ્તુને : દર્શાવવા ઉપરાંત એમાં રહેલા તફાવતને પણ અવશ્ય સર્વથા નિત્ય અથવા સર્વથા ક્ષણિક માનનારા વસ્તુ : દર્શાવે છે. અર્થાત્ દ્રવ્ય વિશેષ અધિકારમાં તે છે સ્વરૂપને સાચા અર્થમાં સમજી શકતા નથી. એવી : પ્રકારના દ્રવ્યો પોતાના અસાધારણ લક્ષણ વડે માન્યતા વ્યાપક કઈ રીતે છે તેનું જ આશ્ચર્ય થાય કે એકબીજાથી જુદા કેવી રીતે પડે છે તે પણ સ્પષ્ટ એવું છે કારણકે સર્વથા નિત્ય કે સર્વથા ક્ષણિક ; રીતે સમજાવે છે. આ રીતે દરેક પદાર્થનું ભિન્ન ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #63 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ જિનાગમ દર્શાવે છે. અજ્ઞાનીને પદાર્થના : અસાધારણ લક્ષણોનો ખ્યાલ નથી તેથી તે બે પદાર્થોને જુદા પોતાના જ્ઞાન-શ્રદ્ધાનમાં લઈ શકતો નથી. બધું ભેળસેળ કરી નાખે છે. પરિણામે તે અનંત સંસા૨માં રખડે છે. જિનાગમ દરેક પદાર્થને સ્વથી એકત્વ અને પરથી વિભક્તરૂપે સ્પષ્ટપણે સ્થાપે છે. એ રીતે જિનાગમમાં બધા પદાર્થો પ્રભુત્વ શક્તિ વડે અર્થ સમય, જ્ઞાન સમય અને શબ્દ સમય ત્રણ વચ્ચેના સંબંધને આપણે આ રીતે સમજવો રહ્યો. વસ્તુનું સ્વરૂપ (અર્થ સમય) તેને જેમ છે તેમ જણાનારું સર્વજ્ઞનું જ્ઞાન (જ્ઞાન સમય) સર્વજ્ઞના જ્ઞાનને અનુસરીને આવતો બોધ (શબ્દ સમય) એ દિવ્ય ધ્વનિ, શ્રીગુરુનો ઉપદેશ અને આગમનો અભ્યાસ (શબ્દ સમય) તે દ્વારા પાત્ર જીવને પોતાના અને ૫૨૫દાર્થો સંબંધી થતું જ્ઞાન (જ્ઞાન સમય) એ રીતે એકબીજા વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. તેમાં અહીં શ્રીગુરુના જ્ઞાનને અનુસરીને થતી આગમની રચનાની વાત લેવામાં આવી છે. ત્યાં જ્ઞાન જાદુ અને શબ્દો જાદા એક ચેતન અને અચેતન એમ નથી દર્શાવવું. પરંતુ આગમમાં માત્ર શબ્દો જ નથી પરંતુ ત્યાં શ્રી ગુરુનું જ્ઞાન પણ છે એમ કહેવાનો આશય છે. એ વાત બીજી રીતે કહેવી હોય તો પાત્ર જીવ આગમનો અભ્યાસ કરે છે ત્યારે સ્વતંત્રતાથી શોભાયમાન લક્ષગત થાય છે. વસ્તુની : આ પ્રકા૨ની દરેક પદાર્થની સ્વતંત્રતાની વ્યવસ્થા તે ભેદજ્ઞાન ક૨વામાં સહાયક છે. અર્થાત્ આ પ્રકારની વ્યવસ્થાને લક્ષગત કરવાથી ભેદજ્ઞાનનો ,, પ્રયોગ સુલભ થાય છે. પદાર્થ અંતરંગમાં“સ્વથી : એકત્વ લઈને રહેલો છે તે ખ્યાલમાં આવતા સ્વરૂપ અસ્તિત્વરૂપે પદાર્થની અખંડતા કાયમ રાખીને : તે પદાર્થ અનેકાંત સ્વરૂપ હોવાથી અંતરંગમાં અનેકપણું લઈને રહેલો છે તથા તે અનંત વે૨ વીખેર નથી એકબીજા સાથે તાદાત્મ્ય સંબંધને પ્રાપ્ત થઈને રહેલ છે એવો પણ યથાર્થ ખ્યાલ આગમનો અભ્યાસ ક૨ના૨ને આવે છે. : શબ્દોનો તો અભ્યાસ કરે છે પરંતુ તે ઉપરાંત તે શબ્દો દ્વારા જ્ઞાનીના (ગુરુના) જ્ઞાન સુધી પહોંચી જાય છે. શબ્દો વાચક થઈને વાચ્ય એવા પદાર્થને (પોતાના આત્માને) દર્શાવે છે અને એ રીતે શબ્દો દ્વારા વાચ્ય એવા પોતાના સ્વભાવને જાણી લેવાની વાત જિનાગમમાં આવે છે. અહીં તો એમ કહેવું છે કે શ્રીગુરુનું જ્ઞાન શબ્દનું રૂપ ધારણ કરીને આગમમાં ગોઠવાય ગયું છે માટે તમો તે શબ્દો દ્વારા શ્રીગુરુના જ્ઞાન સુધી પહોંચી જાવ. શ્રીગુરુને પદાર્થનું જેવું જ્ઞાન છે એવું જ્ઞાન તમે પણ કરી લો એવો ભાવ આપણે લક્ષમાં લેવો છે. એક દૃષ્ટાંત : એક પંખો ફરે છે, અરીસામાં તેવું જ પ્રતિબિંબ પડે છે. મૂવી કેમેરામાં પણ એ જ દૃશ્ય દેખાય છે. આંખમાં પડદા ઉપર પણ એ પ્રકારનું ચિત્ર જોવા મળે છે અને જ્ઞાન પણ એવા શેયાકારરૂપ થાય છે. પંખો, અરીસો, કેમેરા, આંખ અને જીવ બધા અલગ પદાર્થો છે. દરેક પદાર્થ પોતાનું ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ સત્ લઈને રહેલ હોવાથી બધા પોતાના કામ કરે : : ૬૩ આગમ જ્ઞાન વડે ગંભીર છે. ટીકાનું વાક્ય છે તેમાં વચ્ચેના શબ્દો કાઢી નાખીએ તો ઉપ૨ પ્રમાણે વાંચી શકાય છે. વચ્ચેના શબ્દો તો જે પદાર્થોના જ્ઞાનની વાત ક૨વામાં આવે છે તે પદાર્થો કેવા છે તેના વર્ણન માટે લખાયેલા છે. આ વાક્ય વડે આગમને જ્ઞાન કહ્યું છે. જ્ઞાનમાં આગમ નિમિત્ત છે માટે આગમને જ્ઞાન કહેવાનો વ્યવહાર શાસ્ત્રમાં જોવા મળે છે. અહીં જ્ઞાનીનુંગુરુનું જ્ઞાન આગમના શબ્દોરૂપે થઈ જાય છે. એવો ભાવ દર્શાવવો છે. અર્થાત્ આગમની રચના ગુરુના જ્ઞાનને અનુસરે છે. ભગવાનની દિવ્ય ધ્વનિ જડ હોવા છતાં તે સર્વજ્ઞના દાનને અનુસરનારી હોવાથી તેમાં પૂજ્યપણું છે. પ્રવચનસાર - પીયૂષ Page #64 -------------------------------------------------------------------------- ________________ છે. માત્ર પોતાના જ સ્વભાવ અંતર્ગત પરિણામોને ભણવામાં એકાગ્રતા ન રાખે તો લેસનમાં ભૂલો પહોંચી વળવાની ક્ષમતા લઈને રહેલા છે. તદ્ઉપરાંત · પડે. હવે રહી અધ્યાત્મની વાત. અનેક પ્રકા૨ના નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનુસાર પંખો ફરવાનું કાર્ય ઉપરોક્ત અન્ય પદાર્થોમાં પણ જોવા મળે છે. આ રીતે અર્થ સમય, જ્ઞાન સમય અને શબ્દ સમય વચ્ચેના સંબંધો જાણવા. આનો આચાર્યદેવ એકાગ્રતાને શ્રામણ્યનું લક્ષણ દર્શાવવા માગે છે. ક્યાં એકાગ્ર થવું છે? અનેક ૫૨ પદાર્થોને છોડીને પોતાના આત્મામાં એકાગ્ર ઉપયોગ આપણે ગુરુ-શિષ્યના સંબંધમાં કરીએ : છીએ. પાત્ર જીવ ગુરુનો ઉપદશ સાંભળીને તથા ગુરુની આત્મ સાધનાને લક્ષમાં રાખીને પોતે શીખે છે. ગુરુના ઉપદેશના શબ્દો દ્વારા ગુરુની જ્ઞાન અને સાધના સુધી પહોંચવું એ વ્યવહા૨ છે અને પછી સીધી જ ગુરુની આત્મસાધના લક્ષમાં લેવી એ થવું છે. અજ્ઞાનીએ અનંત ૫૨૫દાર્થોમાં અધ્યવસાન રાખેલ છે. પોતાને ભૂલીને શરીરમાં હુંપણું અન્ય પદ્રવ્યોમાં મારાપણું અને હિતબુદ્ધિ સ્થાપ્યા છે. તે તેની ભૂલ છે. પોતે અન્યરૂપ કયારેય થઈ શકે નહીં. તેથી પોતાને દેહરૂપ માનવો એ જ મિથ્યાત્વ છે. એ જ અનંત સંસા૨નું કારણ છે. તેથી દેહાધ્યાસ છોડીને નિશ્ચય છે. આ બન્ને નિમિત્ત છે. તેને અનુસરીને : પોતાના આત્મામાં હુંપણું સ્થાપવાનો જિનાગમનો ઉપદેશ છે. પોતે આત્મસાધના શીખીને તેનો પ્રયોગ કરવો તે નિશ્ચય છે. જિનાગમના માધ્યમ વિના આ શક્ય નથી. અન્યમતમાં સર્વજ્ઞ નથી - આત્મજ્ઞાની ગુરુ નથી માટે તેમનાથી રચાયેલા શાસ્ત્રો પણ ખોટા જ છે. તેનાથી આત્મપ્રાપ્તિ તો ન થાય પરંતુ ખોટું જ્ઞાનમાં આવી જાય તો આત્મકલ્યાણ દૂર થઈ જાય. એકને અગ્ર ક૨વાની વાત છે તેથી અનેકમાંથી એકને મુખ્ય કરવાનું તેમાં ગર્ભિતપણે આવી જાય છે. અનેકનું જ્ઞાન જ ન હોય તો ત્યાં મુખ્ય ગૌણ ક૨વાપણું રહે નહીં. તેથી અનંતનું જ્ઞાન હોવું આવશ્યક છે. આગમના અભ્યાસને કારણે : વિશ્વમાં છ પ્રકારના પદાર્થો છે. અને તેમાં મારું એક સ્થાન છે એ નક્કી થાય છે. તેથી જેને આગમનું જ્ઞાન ન હોય તે સાચા અર્થમાં એકાગ્રતા કરી શકે નહીં. આટલી વાત ખ્યાલમાં લેવાથી જિનાગમના અભ્યાસથી પદાર્થોનો સાચો નિર્ણય કેવી રીતે થાય છે તે સારી રીતે સમજી શકાય તેમ છે. એકાગ્રતા : હવે આચાર્યદેવ નવો વિષય શરૂ કરે છે. પદાર્થોનો નિર્ણય ન થાય પછી જ એકાગ્રતા સંભવે છે. તેથી હવે એકાગ્રતામાં શું કહેવા માગે છે તેનો વિચાર કરીએ. એકને મુખ્ય કરીને ત્યાં ટકી રહેવું એવો એનો અર્થ છે. લૌકિકમાં તે અર્થમાં આપણે કોઈ એક વિષય ઉપર એકાગ્ર થઈએ છીએ. જો એકાગ્રતા ન હોય તો જે કાર્ય સમયસાર ગા. ૪૯માં અવ્યક્તના પહેલા બોલમાં વિશ્વના અન્ય સમસ્ત પદાર્થો જ્ઞેય છે અને વ્યક્ત છે. પોતે તેનાથી જાદો છે માટે અવ્યક્ત છે એમ લીધું છે. અહીં મૂળ બંધારણને લક્ષમાં લઈએ તો પોતે વિશ્વના અનંત પદાર્થો છે તેમાનો એક છે. પરંતુ અનેક પદ્રવ્યોથી જાદો અવશ્ય છે. બધા જીવો ૫૨થી ભિન્ન રહીને જ પ૨ને જાણે છે એ વાસ્તવિકતા સ્વીકારવામાં આવે તો અનાદિનું અજ્ઞાન દૂર થાય. ... · જ્ઞેય જ્ઞાયક સંકરદોષ દૂર થાય અને પ૨ને પોતાના હાથમાં લીધું હોય તે સારી રીતે થાય નહીં. બાળકો : માનવારૂપ મિથ્યાત્વ દૂર થાય. ૬૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #65 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાદૃષ્ટિ જીવના ત્રણ લક્ષણો છે. : દ્વારા ઈન્દ્રિયો અને મનને પ્રાપ્ત એવા શરીર સુધી ૧) પોતાને ભૂલીને પરને પોતાના માનવા. પરમાં જ પહોંચી જાય છે. કારણકે તેણે હુંપણું શરીરમાં હુંપણું માનવું. - માન્યું છે. અને ઈન્દ્રિયો વિના જાણપણું નથી થતું : એવું એના ખ્યાલમાં છે. ૨) પરના કાર્ય હું કરી શકું છું. ૩) પરને હું ભોગવી શકું છું. આ ઉપરાંત અજ્ઞાની જીવ બીજી રીતે પણ : આકુળતા કરે છે. તેણે શરીરમાં હુંપણું રાખવા અજ્ઞાનીની આ ત્રણ પ્રકારની માન્યતા ખોટી : ઉપરાંત અનેક પ૨ પદાર્થોનો પોતે માલિક છે એમ છે. માટે ટીકાકાર આચાર્યદેવ ટીકામાં એ ત્રણનો : માન્યું છે. એ બધા સંયોગી પદાર્થો છે અને સંયોગને વિસ્તાર કરીને તેનું જૂઠાપણું સમજાવે છે તેમાં સર્વ : વિયોગ અવશ્ય થાય છે. જેને પોતાની વસ્તુ માની પ્રથમ અજ્ઞાની પોતાનું હુંપણું નક્કી નથી કરી શકતો હોય તે ચાલી જાય એ તેને ગમતું નથી. પોતે કેટલા એ વાત લીધી છે. એક અપેક્ષાએ અજ્ઞાનીએ હુંપણું : પદાર્થોનો ખરેખર માલિક છે તેનો નિર્ણય તે કરી શરીરમાં માન્યું છે અને તેમાં તે નિઃશંક છે. અર્થાત્ : શકતો નથી માટે તેનું મન ડામાડોળ છે. આ રીતે પોતે કાંઈ ભૂલ કરે છે એવું માનતો જ નથી. પોતે . આ બોલમાં એમ સમજાવવા માગે છે કે અજ્ઞાનીએ જ્યાં હુંપણું માન્યું છે ત્યાં શરીર અને જીવ બન્ને ' પરમાં આત્મબુદ્ધિ રાખી છે. પરંતુ તે પરપદાર્થો સાથે છે. તેમાં “હું કોણ” એમ નક્કી કરવાનું જ્યારે મેં તેના કયારેય થઈ શકતા નથી. તેથી તેને મનમાં તેને કહેવામાં આવે છે ત્યારે જ તે દ્વિધામાં પડે છે. : શાંતિ ક્યારેય થઈ શકે એવી શક્યતા જ નથી. તે તેને તો શરીર અને જીવના જુદાપણાનો ખ્યાલ જ : જીવ પોતાના મૂળ સ્થાનથી (માન્યતામાં) ભ્રષ્ટ થયો નથી. “અથવા દેહ જ આત્મા” એવું જ એ માની : છે તે પોતાની ભૂલ સુધારીને પોતાના અસલ બેઠો છે. મરણ સમયે જીવ ચાલ્યો જાય છે એવો : સ્થાનમાં આવી જાય તો જ તેનું મન શાંત થાય. ખ્યાલ હોવા છતાં વર્તમાનમાં પણ જીવ અને શરીર • તેની વિપરીત માન્યતા સમયે પણ એણે પોતાનો જુદા જ છે એવો કોઈ વિચાર તેને નથી, વર્તમાનમાં : સ્વભાવ તો છોડયો જ ન હતો. તેથી તે પોતાનું પણ જીવ અને શરીર પોત પોતાના કાર્યો જ કરે છે : “જીવરાજ'' તરીકેનું સ્થાન ફરીને સંપાદન કરી લે એવો તેને કોઈ ખ્યાલ જ નથી. જીવ અને અન્ય અન્ય : તે જ યોગ્ય છે. દ્રવ્યો બધા પોતાના નિશ્ચિત અસાધારણ લક્ષણ વડ : પરકર્તાપણ ભિન્ન જ છે. કોઈને અન્ય દ્રવ્યો સાથે તાત્વિક : પારમાર્થિક સંબંધ શક્ય જ નથી એવું અત્યંત પરદ્રવ્યના કાર્ય હું કરી શકું છું. એવી ભિન્નપણું તો જૈન દર્શન સિવાય અન્યમતમાં ક્યાંય : અજ્ઞાનીની માન્યતા છે. અજ્ઞાનીએ પોતાના • સ્વભાવને જાણ્યો નથી. પોતાના પરિણમન ઉપર જોવા સાંભળવા મળતું જ નથી. તેનું લક્ષ નથી તેને પરદ્રવ્ય અને તેના પરિણમનનો આ રીતે અજ્ઞાની જીવને જ્યારે પોતાનું અસલ : જ પરિચય છે. પોતે જાણનાર થઈને પરથી જુદો સ્વરૂપ શું છે તે સમજવાનો ભાવ આવે છે ત્યારે તે : રહીને પરને જાણે છે. પરંતુ એવી કોઈ સ્પષ્ટતા નિર્ણય નથી કરી શકતો તેથી તેને પણ આકુળતા . એના જ્ઞાનમાં નથી. તેથી પરદ્રવ્ય અને પરના થાય છે એ સમજવું જરૂરી છે. જાણે તે આત્મા એવું • પરિણામને જાણતા અજ્ઞાની તેની સાથે એકાકાર જ્ઞાની પાસેથી સાંભળવા મળે છે. તો પણ તે જ્ઞાન : થઈ જાય છે. જે રીતે તે પરને પોતારૂપ માનવા પ્રવચનસાર - પીયૂષા Page #66 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. અને પોતાને પરરૂપ માનવા લાગે છે એ : અનંતકાળ સુધીના પરિણામોને કરે છે તેમાં અન્ય રીતે તે પરદ્રવ્યના પરિણામોને પોતાનું કાર્ય માની : દ્રવ્યની મદદ ક્યાંય નથી. લે છે અને પોતે પરના કાર્ય કરવા લાગે છે. અલબત્ત : બે પદાર્થોના સમયવર્તી પર્યાયો વચ્ચેના આ બધી તેની માન્યતા જ છે. સ્વ-પર અત્યંત ભિન્ન : મેળ વિશેષને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહે છે. છે. દરેક પદાર્થ પોતે પોતાના પરિણામને જ કરી : ત્યાં પણ આધારિતપણું નથી. એકબીજાને મદદ શકે છે અન્યના પરિણામોને કરી શકતો નથી : 1 થી ; કરે, એક બીજાને અસર કરે એવું કાંઈ નથી કારણકે વ્યાપ્ય વ્યાપકપણું અને કર્તાકર્મપણું એક કારણકે એક સમયની પર્યાય પ્રગટ થાય પછી જ જ પદાર્થમાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે હોય છે. જેને ' સંબંધની વાત આવે છે. અજ્ઞાની જીવને પોતાના આ સિદ્ધાંતનો ખ્યાલ નથી એ શેય જ્ઞાયક સેકરદોષ * અજ્ઞાનના કારણે. પરદ્રવ્યના પરિણામો સાથે કરીને પોતાને પરદ્રવ્યના પરિણામનો કર્તા માની : નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે જ્ઞાનીને લે છે. અજ્ઞાનીને પરદ્રવ્યના પરિણામોને કરવાનું : પરદ્રવ્યો સાથે શેય જ્ઞાયક સંબંધ છે. કારણકે અંદરમાં ખૂબ જ જોર હોય છે. વિપરીત માન્યતા : જ્ઞાની બધા પદાર્થોની સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે. અનુસાર તેને તે પ્રકારની ઈચ્છા હોય છે. પરદ્રવ્યો : આ રીતે પદાર્થોની સ્વતંત્રતાને સ્વીકાર કરવાથી અનંત છે તે બધાના કાર્ય કરવાની તેને ઈચ્છાઓ પરલક્ષી કત્વ-બુદ્ધિ નાશ પામે છે. તેના સ્થાને છે પરંતુ બધે પહોંચી ન શકે તેથી વિષયની પસંદગી : તે પરનો ઉદાસીન જ્ઞાતા રહે છે. કરીને ક્યાંક જોડાય છે. તે સમયે અન્યના કાર્યો - પણ કરવાની અનેક પ્રકારની ઈચ્છાઓ વ્યક્ત કે જ્ઞાની બાહ્યની પ્રવૃત્તિથી નિવૃત્ત થાય છે હોવાથી તે એક કાર્યમાં પણ પૂરતું ધ્યાન આપી . અને અંતરંગની પ્રવૃત્તિમાં જોડાય છે. સ્વભાવના શકતો નથી. અન્ય કાર્ય કરવાની આકુળતા તેને તે આશ્રયે શુદ્ધ પર્યાયની પ્રગટતા કરવાનું જીવનું કાર્ય સમયે પણ રહ્યા કરે છે. દરેક પદાર્થનું પરિણમન : છે. તે જ પુરુષાર્થ છે. જ્ઞાની તે કરે છે. એક સ્વતંત્ર છે તેથી બાહ્યના પદાર્થો જીવની ઈચ્છા : અન્ય અપેક્ષા લઈએ તો અંતરંગમાં એક જ કાર્ય છે મુજબ પરિણમે એમ બનવું અસંભવ છે. કયારેક : કે સ્વભાવમાં હુંપણું સ્થાપીને હિતબુદ્ધિપૂર્વક થતું દેખાય છે અને પોતાની ઈચ્છા વિના અને પોતાના સ્વભાવમાં ઠરવું. જ્ઞાની ભેદ જ્ઞાનનો ઈચ્છા વિરુદ્ધ પણ કાર્યો થતા ખ્યાલમાં આવે છે. આ પ્રયોગ કરે છે ત્યારે વિભાવથી જાદો પડીને તેને કારણે તે ક્ષોભ અનુભવે છે. તે પરમાં : સ્વભાવને ગ્રહણ કરે છે. તેમ કરવાથી તેને શુદ્ધ એકાકારપણું માને છે પરંતુ એમ થવું અશક્ય • પર્યાયની પ્રગટતા સહજપણે થાય છે. સમ્યગ્દર્શનથી હોવાથી તેને આકુળતા રહ્યા કરે છે. તેથી એકાગ્રતા લઈને કેવળજ્ઞાનની પ્રગટતા એ રીતે સહજ જ : થાય છે. જેને કર્તુત્વબુદ્ધિનું ઘણું જોર હોય તેને શક્ય જ નથી. : માટે આ અપેક્ષા લાગુ પાડીએ તો તેને ખરેખર કર્તુત્વબુદ્ધિ છોડવાનો ઉપાય એક જ છે, : સ્વમાં પણ બીજાં કાંઈ કરવાનું નથી. એવું લક્ષમાં દરેક પદાર્થની સ્વતંત્રતાનો સ્વીકાર. જેમ હું એક : આવતા તેને કત્વબુદ્ધિ છૂટી જાય છે. પરંતુ જે વિશ્વનો સભ્ય છું એમ બીજા અનંત પદાર્થો પણ : પ્રમાદી છે તેને તો કહેવું પડે કે સ્વભાવમાંથી એજ પ્રમાણે વિશ્વના સ્વતંત્ર પદાર્થો છે. દરેક ' તારે દરેક સમયે નવી નવી શુદ્ધ પર્યાય પ્રગટ પદાર્થ ઉત્પાદ વ્યય-ધ્રુવરૂપ સત્ લઈને રહેલા છે. ' કરવારૂપ પુરુષાર્થ કરવાનો છે અને એ પુરુષાર્થ તેથી દરેક પદાર્થ સ્વતંત્રપણે પોતાના અનાદિથી : ઉત્તરોત્તર વધારતા જવાનો છે. આ રીતે પાત્ર જીવને ચરણાનુયોગસૂચક ચૂલિકા ६६ Page #67 -------------------------------------------------------------------------- ________________ તેની પાત્રતા અને જરૂરિયાત પ્રમાણેનો ઉપદેશ : જોડાયને જીવ રાગ-દ્વેષ કરે છે. આ રીતે અજ્ઞાની આપવામાં આવે છે. : જીવ રાગની ભૂમિકા સાથે જ વિષયને ગ્રહણ કરવા ભોકતાપણું • જાય છે એમ લેવું છે. જ્ઞાનીએ રાગની ભૂમિકા છોડી : દીધી છે. માટે તે ઉદાસીન જ્ઞાતારૂપે વિશ્વના પદાર્થોને કર્તાપણાની માફક અજ્ઞાનીને બાહ્ય વિષયોને કે જાણે છે. અજ્ઞાની વિભાવથી રંગાયને વિશ્વના ભોગવવાનો ભાવ પણ હોય છે. ખરેખર તો તેને : પદાર્થોને જાણે છે. બે વચ્ચે આ તફાવત છે. ભોગવટાની જ મુખ્યતા છે. તે બાહ્યમાં જે કાંઈ : કાર્ય કરવા માગે છે ત્યાં ભોગવવાની ઈચ્છા : અજ્ઞાની જીવ રાગી હોવાથી તે સંયોગોમાં અનુસાર જ એ કાર્ય કરે છે. જે કાર્યમાં પોતાને : ઈષ્ટ-અનિષ્ટની કલ્પનાઓ કરે છે. અજ્ઞાનીને પણ કોઈ પ્રકારનો લાભ ન હોય, તે કાર્ય તે કરતો નથી : પરદ્રવ્યનો ભોગવટો તો છે જ નહીં. તે પણ પોતાની અજ્ઞાનીને કયારેક કર્તાભાવ જોર કરે છે અને : રાગ મિશ્રિત યાકાર જ્ઞાનની પર્યાયને જ ભોગવે કયારેક ભોક્તાભાવ જોર કરે છે. તે જ્યારે છે. તેથી બાહ્યના સંયોગો ઈષ્ટ લાગે કે અનિષ્ટ તે ભોક્તાભાવથી રંગાયેલો છે ત્યારે વિશ્વના કોઈને : સંયોગો સાથે એકાકાર અવશ્ય થાય છે. તેને ખ્યાલ કોઈ પદાર્થને પોતાના ભોગ-ઉપભોગનું સાધન : નથી કે જોયો તો જુદા જ છે. પોતાને તો માત્ર બનાવે છે. અજ્ઞાનીને એવો અભિપ્રાય છે કે વિશ્વમાં : યાકાર અવસ્થાનો જ ભોગવટો છે. અજ્ઞાની જીવ જે કાંઈ છે તે બધું જીવના ભોગવવા માટે જ છે. : આ રીતે ભોક્તાભાવથી પરદ્રવ્ય સાથે પોતાનું અચેતન પદાર્થોને સુખ-દુઃખ છે નહી તેથી અચેતન : એકપણું માનીને એ રીતે અનેક પરદ્રવ્યોના લક્ષે પદાર્થો પોતાને કે પરને ભોગવી ન શકે. જીવ જ અસ્થિરતા પામે છે. આ રીતે અજ્ઞાની ત્રણ અપેક્ષાથી તેનો ઉપભોક્તા છે. જીવના ઉપભોગ માટે ઈશ્વરે : વિચારતા પરદ્રવ્યો પ્રત્યે જ સજાગ રહીને પોતાને આ બધું બનાવ્યું છે એવું માનનારા પણ વિશ્વમાં : અનેકરૂપ અનુભવે છે. એને પોતાનો સ્વભાવ : ખ્યાલમાં નથી. એ જીવ જ્યારે વિશ્વના પદાર્થોને ભોગવવા : હવે સ્વભાવના ત્રણ લક્ષણ દર્શાવે છે. જાય છે ત્યારે પોતે રાગી-દ્વેષી થઈને તે પદાર્થોને : નિશ્ચયવંત, નિષ્ક્રિય અને નિર્ભોગ. અર્થાત્ જીવ પણ ગ્રહણ કરે છે. ટીકામાં “રાગ દ્વેષરૂપ દોષથી કલુષિત : એક સ્વતંત્ર પદાર્થ હોવાથી તેનું આ વિશ્વમાં એક ચિતવૃત્તિને લીધે' એવા શબ્દો છે તેનો ભાવ : નિશ્ચિત સ્થાન છે. તે સ્વભાવ શાશ્વત હોવાથી તેનો સમજવા જેવો છે. આપણી સામાન્ય માન્યતા એવી : નાશ જરાપણ થતો નથી. પરદ્રવ્યના પરિણામને છે કે જીવ સંયોગમાં જોડાય છે ત્યારે જેવા સંયોગો • કરે કે ભોગવે એવો જીવનો સ્વભાવ જ નથી માટે હોય એવા સંયોગી ભાવ એટલે કે રાગ દ્વેષ કરે છે. કે સ્વભાવને નિષ્ક્રિય અને નિર્ભોગ કહ્યો છે. જીવનો આ માન્યતા પ્રમાણે વિષય ગ્રહણ થયા પછી તેના : જે સર્વજ્ઞ સ્વભાવ છે તેમાં વિશ્વના સમસ્ત પદાર્થોને પ્રત્યે ગમો-અણગમો એવી વાત આવે છે. પરંતુ : એક સમયમાં એકી સાથે જાણી લેવાની શક્તિ છે. અહીં તો જાદી રીતે વાત લેવામાં આવી છે. જીવ : તે બધાથી જુદા રહીને જ પરને જાણે છે. સમયસાર રાગી-દ્વેષી થઈને વિષય ગ્રહણ કરે છે એમ લીધું કે ગા. ૪૯ અવ્યક્તના પ્રથમ બોલમાં એ વાત આવે છે. જીવ અજ્ઞાની છે માટે મિથ્યાત્વના કારણે રાગ- : છે. વિશ્વના સમસ્ત પદાર્થો શેય છે અને વ્યક્તિ છે. શ્રેષ અવશ્ય થવાના. ચારિત્ર મોહનીય કર્મના ઉદયમાં : જીવ પોતે તેનાથી જુદો છે માટે અવ્યક્ત છે. એ પ્રવચનસાર - પીયૂષ છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ અહીં લાગુ પાડીએ તો એક પક્ષે શેયરૂપે વિશ્વના : જાણે છે તેમાં પણ એકાકાર થાય છે. અન્ય કુટુમ્બી સમસ્ત પદાર્થો છે તે અનેકરૂપ છે. જ્યારે સામે પક્ષે ' જનોને સુખી-દુ:ખી દેખી પોતે સુખી દુઃખી થાય પોતે તેનાથી જાદો એક છે. અજ્ઞાની અનેકમાં ભટકે ” છે. સીનેમા-નાટક જોતા ત્યાં પણ એકાકાર થાય છે માટે તે એકાગ્ર થઈ શકતો નથી. જ્ઞાની અનેકને : છે. હિંસાના દૃશ્યો જોનારા જાયે અજાણ્યે પોતાના છોડીને એકમાં આવે છે માટે ત્યાં એકાગ્ર થઈ શકે ; પરિણામો પણ હિંસારૂપ કરી લ્ય છે. આ રીતે : અજ્ઞાની જીવ અનેક પરદ્રવ્ય પ્રતિ પરિણમીને પોતે હવે આચાર્યદેવ ગુણ ભેદથી વાત કરે છે . અનેકરૂપ ખંડખંડરૂપ થાય છે. અર્થાત્ જ્ઞાન-દર્શન અને ચારિત્ર ગુણની પર્યાયથી : અજ્ઞાનીએ પોતાના આત્માને જાણ્યો નથી વાતને સમજાવે છે. મોક્ષમાર્ગ એ જીવની પર્યાય છે . અર્થાત્ પોતાના જ્ઞાન શ્રદ્ધાનનો વિષય આત્માને પરંતુ જીવના પરિણામ સીધા જ્ઞાનમાં લક્ષગત થતાં : બનાવ્યો નથી. પરિણામે તે પ્રકારનું અર્થાત્ જીવને નથી અને ગુણની પર્યાય જાણી શકાય છે માટે : શોભે એવું આચરણ પણ તે કરતો નથી. આત્માનું સમજાવવા માટે ગુણની પર્યાય દ્વારા વાત કરવામાં : જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ એ તો સમજાવવા આવે છે. એકાગ્રતા કેમ થતી નથી તે સમજાવે છે. : માટેની શૈલી છે. ખરેખર તો જીવ પોતે પોતાના અજ્ઞાની જીવે પોતાની સત્તા જ માની નથી. તેણે : સ્વભાવ સન્મુખ થાય છે. ધ્યાતા પુરુષ (અર્થાત્ શરીરમાં જ હુંપણું સ્થાપ્યું છે. અન્યરૂપી પદાર્થોમાં ' પોતે) ધ્યાનની ક્રિયા કરીને પોતાને જ ધ્યેય બનાવે મમત્વ અને હિતબુદ્ધિ માની છે. એ બધાના : છે. એવું આચાર્યદેવ સમજાવવા માગે છે. પર્યાય કેન્દ્રમાં શરીર જ છે. તેથી અજ્ઞાનીના જ્ઞાન અને ; દ્રવ્યનું ધ્યાન કરે છે એમ ન લેતા ધ્યાતા પુરુષ શ્રદ્ધાનમાં “અનેકપણું'' જ લક્ષગત થાય છે. એ : પોતાનું ધ્યાન કરે છે એમ કહેવું વિશેષ યોગ્ય છે. અનેક પરદ્રવ્યોથી પોતાની “એક' સત્તા અલગ : ધ્યાતા અને ધ્યેય એવા ભેદ શરૂઆતમાં છે. સવિકલ્પ છે તેનો તેને ખ્યાલ નથી. તેથી જ્ઞાન અનેકને જ ' દશા સુચક છે. નિર્વિકલ્પ અનુભૂતિ સમયે એવા જાણે છે અને તે અનેકની શ્રદ્ધા કરે છે. તે : એક પણ ભેદ ત્યાં નથી. એવી નિર્વિકલ્પ દશા એ અનેકપણાથી રંગાયેલો છે. પોતાનું એકરૂપપણું : જ એકાગ્રતા છે અને તેને અહીં શ્રમણ્ય એવું નામ પોતાને ખ્યાલમાં આવતું નથી. વ્યક્ત-અવ્યક્તપણે : આપવામાં આવ્યું છે. પોતાનું હુંપણું અને મારાપણું પરમાં જ કહ્યું છે. : પરિણામે ત્યાં સ્થિરતા આવતી નથી. શરીર અને : આ રીતે જીવના પરિણામથી વિચારીએ ત્યારે સંયોગો બધા બદલાતા જાય છે. ચારિત્રની પર્યાય : જીવ પોતે પોતાનું ધ્યાન કરે છે. પોતે જ ધ્યેયરૂપ અંગે કહે છે કે જે પરયને જાણે છે તેમાં પોતાનું : છે એમ લીધું. હવે ભેદથી વિચારીએ ત્યારે જ્ઞાન એકપણું માર્યું હોવાથી તે પ્રકારનું આચરણ કરે : પણ એ જ જ્ઞાયક સ્વભાવને જાણે છે. જ્ઞાનની પર્યાય છે. દૃષ્ટાંત : પાડાનું ધ્યાન કરનારો માણસ : જ્ઞાન ગુણને જાણે છે એમ ન લેતા તેનો વિષય પાડારૂપનું આચરણ કરવા લાગે છે તેમ જીવ પોતાને : જ્ઞાયક સ્વભાવ છે એમ લેવામાં આવે છે. એ જ મનુષ્યરૂપ માનીને મનુષ્યરૂપનું આચરણ કરવા : પ્રકારે જ્ઞાયકનું શ્રદ્ધાન થાય છે અને જ્ઞાયકમાં જ લાગે છે. શરીરનું કાર્ય તો શરીર જ કરે છે. પરંતુ • લીનતા થાય છે. આ રીતે ગુણોની પર્યાયોના ભેદથી જીવના પોતાના ભાવ પણ તે રૂપ જ થાય છે. આ ; ભલે વિચારવામાં આવે પરંતુ તે બધાનો વિષય રીતે શરીરને કેન્દ્રમાં રાખીને તે જે અન્ય દ્રવ્યોને કે પોતાનો જ્ઞાયક સ્વભાવ જ છે. હજા બીજી રીતે ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #69 -------------------------------------------------------------------------- ________________ વિચારીએ તો, અર્થાત્ આત્માનું અખંડપણું લક્ષમાં : આ પ્રકારે આ ગાથામાં જે વિસ્તારથી રાખીને વિચારીએ તો, ગુણના અલગ કાર્યો ગુણો - સમજાવવામાં આવ્યું છે. તેનો સાર એ છે કે કરે છે તેમ ન લેતા એ બધાનો કર્તા જીવ જ છે એમ ' આગમના અભ્યાસથી પાત્ર જીવને છ દ્રવ્ય અને લેવામાં આવે છે. અર્થાત્ જીવ જાણવાનું કાર્ય કરે : નવતત્ત્વ સમજાય છે. અજ્ઞાનની જે ભૂમિકા પરમાં છે વગેરે લઈ શકાય છે પરંતુ એક વાત નક્કી કે : હુંપણું પરનું કર્તાપણું અને ભોક્તાપણું છે. તેનાથી બધાનો વિષય પોતાનો શુદ્ધાત્મા જ છે. : ઉપયોગ ઠરીઠામ રહેતો નથી. અનેક પરદ્રવ્યોમાં . ભમ્યા કરે છે તેથી એકાગ્રતા શક્ય નથી. આગમના એકને લક્ષમાં લઈને તેને અગ્ર કરવો છે તે . એક કોણ છે? જીવ અનેક પરદ્રવ્યોથી જીવ એવો : - અભ્યાસથી પોતે એ અનેક પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન એક પદાર્થ છે. મારું આ વિશ્વમાં એક જીવ પદાર્થ : છે : છે. પોતાનું જીવ પદાર્થરૂપે જે સ્થાન છે. એટલામાં : જ પોતાની સત્તા પડે છે અને એ જ્ઞાયક સ્વભાવમાં રૂપનું સ્થાન છે. એ રીતે અનેકથી જુદો એક લેવામાં : : એકાગ્ર થવાથી મુક્તિ અવશ્ય થાય છે. આ બધો આવે છે. જીવ પદાર્થ તે હું છું એમ લીધા બાદ હવે : - નિર્ણય આગમ વડે થાય છે. એવી એકાગ્રતા એ તે એ જીવને એકત્વરૂપે લક્ષમાં લઈએ. વિસ્તાર : : મોક્ષમાર્ગ છે અને શ્રમણ એ રીતે મોક્ષના માર્ગની સામાન્ય સમુદાયાત્મક અને આયત સામાન્ય આરાધના કરી રહ્યા છે. આ રીતે આચાર્યદેવે આ સમુદાયાત્મક એ દ્રવ્ય છે. ગુણો અને પર્યાયો અનેક : છે જ્યારે દ્રવ્ય સામાન્ય તત્ત્વ તે એકત્વરૂપ છે. ': ગાથામાં શ્રમણ્યના મૂળમાં આગમનો અભ્યાસ : - : રહેલો છે એવું સુંદર પ્રતિપાદન કર્યું છે. આ રીતે ભેદજ્ઞાનનો વિચાર કરીએ છીએ ત્યારે સ્વમાં : આગમની અગત્યતા અને ઉપયોગિતા લક્ષમાં લેવી શુદ્ધાત્મા છે અને પરમાં સંયોગો, શરીર, દ્રવ્યકર્મ લાભનું કારણ બને છે. અને વિભાવ ભાવ લઈએ છીએ અર્થાત્ પર અનેક છે જ્યારે દરેક વખતે સ્વ તત્ત્વ તો શુદ્ધાત્મા જ છે. : - ગાથા - ૩૩ વળી જ્યારે ભેદજ્ઞાનનો પ્રયોગ કરવામાં આવે છે : આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્માને; ત્યારે શુદ્ધ સ્વભાવ અને વિભાવ પર્યાય વચ્ચે : ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઈ રીતે કરે ? ૨૩૩. ભેદજ્ઞાન કરવાનું છે. શુદ્ધાત્માનું ગ્રહણ અને કરવાનું છે. શુદ્ધાત્માનું ગ્રહણ અન : આગમહીન શ્રમણ આત્માને (પોતાને) અને પરને વિભાવનો ત્યાગ. આ રીતે પ્રયોજનવશ સ્વતત્ત્વ : * જાણતો નથી જ; પદાર્થોને નહીં જાણતો ભિક્ષુ એક પોતાનો શુદ્ધાત્મા જ છે. તેથી જીવ પણ પોતાનું : કે : કર્મોને કઈ રીતે ક્ષય કરે? અર્થાત્ શુદ્ધાત્માનું ધ્યાન કરે છે. જીવના સ્વરૂપને : સમજવાનો પ્રયત્ન કરનાર ગુણભેદ અને પર્યાયના : આગમનો મહિમા સમજાવતા આચાર્યદેવ બે ભેદોને જાણવાનો પ્રયત્ન કરે. ગુણસ્થાન- : કથન કરે છે. જેને જિનાગમનો અભ્યાસ નથી તેને માર્ગણાસ્થાન વગેરેનો અભ્યાસ કરે. એ રીતે તે ' સ્વ અને પરના જાદાપણાનો ખ્યાલ નથી અને તેને વ્યવહાર જીવને જાણવાનો પ્રયત્ન કરે. પરંતુ તે બધા : પરમાત્માના સ્વરૂપનો ખ્યાલ નથી. આ બન્ને ભેદો છે અનેકરૂપ છે તેથી ત્યાં એકાગ્ર થવાતું નથી. : એકબીજા સાથે સંબંધથી જોડાયેલા છે. પરમાત્મદશા ભેદના લક્ષે રાગ જ થાય છે નિર્વિકલ્પતા થતી નથી. : એ ધ્યેય છે. જીવ એવી દશા પ્રગટ કરવા માગે છે તેથી આશ્રયભૂત તત્ત્વ એક શુદ્ધાત્મા જ છે. એ માટે તેને તે દશાનો સ્પષ્ટ ખ્યાલ હોવો જરૂરી છે. દૃષ્ટિમાં વૈત નથી માટે ત્યાં એકાગ્રતા થાય છે. કે ત્યાર બાદ જ તે સાચો નિર્ણય લઈ શકે. હવે જે પ્રવચનસાર - પીયૂષ Page #70 -------------------------------------------------------------------------- ________________ મોક્ષની પ્રાપ્તિ ક૨વા માગે છે તેણે સ્વ-૫૨નું : પ્રાપ્તિ થાય છે. આ રીતે જેને જિનાગમનો પરિચય ભેદજ્ઞાન કરવું જોઈએ. તેને સ્વ-૫૨ના ભિન્ન પણાનો, ભિન્ન લક્ષણનો, ખ્યાલ હોય તો જ તે ભેદજ્ઞાનનો પ્રયોગ કરી શકે. નથી તે અનાદિ કાળથી સંસા૨માં પરિભ્રમણ કરીને દુઃખી થાય છે. ધતૂરો પીધેલા મનુષ્યને વિવેક નથી એમ અજ્ઞાની જીવનું જ્ઞાન અવિવેકી છે. જ્ઞાનમાં અવિવેક કેવા પ્રકા૨નો છે તે કહે છે. અજ્ઞાનીને સ્વ-૫૨નો વિવેક નથી. અર્થાત્ અજ્ઞાની જીવ પણ ૫૨થી ભિન્ન રહીને જ પ૨ને જાણે છે પરંતુ અવિવેકી જ્ઞાનના કા૨ણે તેને સ્વ-૫૨નો વિવેક નથી. અર્થાત્ એ પ૨ને જાણે છે ત્યારે પરદ્રવ્ય જે જ્ઞાનમાં જણાય છે તે મારાથી જાદા છે એવો વિવેક તેને નથી. : અજ્ઞાની જીવને નથી પરમાત્મદશાની ખબર અને નથી સ્વ-૫૨ના જુદાપણાનો ખ્યાલ. અન્યમતમાં પદાર્થોની સ્વતંત્રતાનો સ્વીકાર નથી. વળી ત્યાં વીતરાગતાની વાત નથી. રાગની ભૂમિકા એટલે પદ્રવ્યો સાથેના દોષિત સંબંધો. તેથી અન્યમતમાં સ્વભાવથી જુદાપણું. સ્વથી એકત્વ અને ૫૨થી વિભક્ત એ રીતે દરેક પદાર્થ વચ્ચે · અસ્તિ-નાસ્તિ રહેલી છે તેનો તેને ખ્યાલ નથી. અસ્તિ-નાસ્તિ ટકાવીને સંબંધ કેવા પ્રકારના હોય તેનો પણ અજ્ઞાનીને, અન્યમતીને ખ્યાલ નથી. બે અચેતન પદાર્થો પોતાનું ભિન્ન અસ્તિત્વ ટકાવીને એકબીજા સાથે જે સંબંધમાં આવે છે તે નિર્દોષ : સંબંધો છે. તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. અજ્ઞાનીને પદ્રવ્ય સાથે જ સંબંધો છે તે બધા નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે અને તે બધા દોષિત છે. જ્ઞાનીને બધા પદાર્થો સાથે શેય જ્ઞાયક સંબંધ છે અને તે નિર્દોષ છે. હવે આગમનો અભ્યાસ કરનારને કેવા પ્રકારનું જ્ઞાન છે અને તેનું ફળ શું: છે તથા જો જીવ અજ્ઞાની છે તો તેની શું સ્થિતિ છે તે વાત ટીકામાં વિસ્તારથી લેવામાં આવે છે. : : જિનાગમ દરેક પદાર્થની સ્વતંત્રતા દર્શાવે છે. દરેક પદાર્થ અનેકાંત સ્વરૂપ હોવાથી અંતરંગમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનું એકત્વ લઈને રહેલા છે. પોતાના સ્વભાવને ટકાવીને સ્વભાવ અંતર્ગત અનેક : રચનાઓને અનાદિથી અનંત કાળ સુધી ક૨તા રહે છે. આ રીતે દરેક પદાર્થ સ્વભાવથી અત્યંત ભિન્ન જ રહે છે. પરિણામમાં એક બીજા વચ્ચે મેળ વિશેષ જોવા મળે છે, એટલે કે બે પદાર્થની સમયવર્તી પર્યાયો વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધો જોવા મળે છે. તે સમયે પણ બન્નેના સ્વભાવો તો જુદા જ છે. જીવને ભાગે હાથ ઊંચો ક૨વાની ઈચ્છા અને હાથ ઊંચો થવાની ક્રિયા વચ્ચે મેળવિશેષ જોવા મળે છે ત્યારે પણ જીવ અને શ૨ી૨ જાદા છે અને ઈચ્છાની પર્યાય જીવની છે અને હાથ ઊંચો થવાની ક્રિયા શરીરની છે. ટીકામાં સર્વપ્રથમ અજ્ઞાનની ભૂમિકા સમજાવવામાં આવે છે. ‘‘આગમહીન એવું આ જગત'' આ શબ્દો દ્વારા વિશ્વના સમસ્ત અજ્ઞાની જીવોની વાત ક૨વા માગે છે. તેમની હાલત ધતૂરા પીધેલા મનુષ્ય જેવી છે. અજ્ઞાની જીવના પરિણામ મોહ-રાગ-દ્વેષરૂપ છે. તે મલિન પરિણામ છે. સ્વભાવથીવિરુદ્ધ જાતના છે. તેના ફળમાં અજ્ઞાની જીવને અનાદિ કાળથી ‘ભવસરિતાનો પ્રવાહ’’ જાણવાનું કાર્ય થાય છે ત્યારે જીવનો સ્વભાવ-જ્ઞપ્તિ ક્રિયા અને જીવનું પોતાનું સ્વક્ષેત્ર અલગ જ રહે છે. જે પદ્રવ્ય તેના જ્ઞાનમાં જણાય છે તેનો સ્વભાવ, સ્વભાવરૂપ પરિણમન અને તેનું સ્વક્ષેત્ર ભિન્ન જ રહે છે. શેય જ્ઞાયક સંબંધ સમયે જાણે કે શેયો જ્ઞાનમાં આવી ગયા અને જાણે કે જ્ઞાન શેયના આંગણામાં હોય એવું દેખાય છે. એટલે કે ચા૨ ગતિના પરિભ્રમણની અને દુ:ખની સંબંધના કારણે એવું દેખાવાથી અજ્ઞાન જીવ ભ્રમથી : ७० ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #71 -------------------------------------------------------------------------- ________________ એવું માને છે. પરદ્રવ્યો ખરેખર આત્મામાં આવી : થાય છે. જ્ઞાન અને સુખનું કાર્ય જીવનું જ છે અને ગયા. આગમનો અભ્યાસ કરવાથી જ્ઞાન કેવી રીતે ? રૂપીપણું પુગલનું જ છે. આ રીતે સ્વભાવ દૃષ્ટિથી કામ કરે છે તે સમજી શકાય છે તે ખ્યાલમાં આવતા બન્ને જાદા લક્ષગત થાય છે. જિનાગમના અભ્યાસથી તે હવે સંકરદોષ કરતો નથી. પોતે પરથી જાદો + જ આ શક્ય બને છે. રહીને પરને જાણે છે. તેની ખાત્રી કરી શકે છે. : જીવના અસંખ્ય પ્રદેશ અન્ય બધા દ્રવ્યો એટલે અજ્ઞાની જીવમાં આ પ્રકારના વિવેકનો, અર્થાત્ પોતે : : કે છ પ્રકારના પદાર્થો રહેલા છે. તે બધા આકાશમાં પરમાર્થે વિશ્વના સમસ્ત પદાર્થથી જુદો જ છે, એવા : સામાન્ય અવગાહન પામીને રહેલા છે. પરંતુ જીવને વિવેકનો તેને અભાવ હોવાથી તે ભિન્ન આત્માનો : પરમાર્થે તેની સાથે કોઈ સંબંધ નથી. ઈન્દ્રિય જ્ઞાનમાં અનુભવ કરી શકતો નથી. ટીકામાં હજુ વિશેષ • દ્રવ્યકર્મો અને અન્ય સૂક્ષ્મ સ્કંધો તથા પાંચ અરૂપી વિસ્તાર કરે છે. : દ્રવ્યો જણાતા નથી તેથી સામાન્ય રીતે જીવને તેનો જ્યાં જીવ છે ત્યાં જ અન્ય પદાર્થો પણ છે. : ખ્યાલ આવતો નથી. અજ્ઞાની જીવ એ રીતે માત્ર ટીકામાં “આત્મપ્રદેશ સ્થિત શરીરાદિ દ્રવ્યોમાં” : શરીરમાં જ હુંપણું સ્થાપે છે. એ જીવને પણ દ્રવ્યકર્મો એવો શબ્દ પ્રયોગ છે. આકાશમાં અવગાહન પામીને - સાથે અને તે ક્ષેત્રે રહેલી કાર્મણ વર્ગણા સાથે નિમિત્ત જીવ પોતાના અસંખ્ય પ્રદેશોમાં રહેલો છે. જે . નેમિત્તિક સંબંધ અવશ્ય છે. અસંખ્ય પ્રદેશોમાં આ રીતે જીવ છે તે જ ક્ષેત્રમાં : ટીકામાં આગળ ભિન્ન ક્ષેત્રે રહેલા પદાર્થોને શરીર અને દ્રવ્યકર્મો પણ જીવની સાથે વિશિષ્ટ : લક્ષમાં રાખીને વાત કરે છે પરંતુ ત્યાં ઉપયોગ સંબંધ અને ઉભય બંધને પ્રાપ્ત થઈને રહેલા છે. ' મિશ્રિત મોહ-રાગ-દ્વેષની વાત કરવી છે. શરીર અને આ બધું એક ક્ષેત્રાવગાહ હોવાથી જીવ અને શરીર : પરદ્રવ્યો બધા ખરેખર પરશેયો જ છે અને અજ્ઞાની વચ્ચે જુદાપણાનો ખ્યાલ અજ્ઞાની કરી શકતો નથી. : તેમાં એકત્વબુદ્ધિરૂપ મોહ અને રાગ-દ્વેષ કરે છે. તેથી તે જીવ અને શરીરને એક માનીને ઈન્દ્રિય : પરદ્રવ્યો તો આત્માથી ભિન્ન છે જ પરંતુ એ મોહજ્ઞાનમાં જે શરીર જણાય છે તેમાં હુંપણું સ્થાપે છે. . રાગ-દ્વેષરૂપ વિભાવ ભાવો પણ આત્મ સ્વભાવથી જીવના સંગમાં શરીર ચેતનવંત લાગે છે. આ જ A 2 : વિરુદ્ધ જાતના હોવાથી આત્માથી ભિન્ન જ ગણવામાં વ્યા છે. પરંતુ જે જીવીત શરીરરૂપે લક્ષમાં આવે છે. તે શરીરે ; આવ્યા પોતાના સ્પર્શ-રસ વગેરે રૂપી ગુણોને છોડ્યા નથી : બે પદાર્થો ભિન્ન હોવા છતાં તેને એક માનવા તેથી તે પુગલ જ છે. અચેતન-જડ જ છે. જ્ઞાન : એ મિથ્યાત્વ છે. જેને મિથ્યાત્વ છે તેને રાગ-દ્વેષ અને સુખ જે શરીરના લક્ષણરૂપે જોવા મળે છે અવશ્ય હોય છે. જે ઉપયોગ હિતબુદ્ધિપૂર્વક બાહ્યમાં તેકયારેય શરીરના લક્ષણ થઈ શકતા નથી. કારણકે : પરદ્રવ્ય તરફ જાય છે તે પરદ્રવ્યને લક્ષમાં લેતા તેમાં તે બન્ને જીવના અસાધારણ ગુણો છે. તેથી શરીરમાં : રાગ-દ્વેષના ભાવો કરી લે છે. આ રીતે મિથ્યાત્વ છે જે ચૈતન્ય લક્ષણ દેખીને તેમાં હુંપણું કરવામાં આવે : માટે રાગ-દ્વેષને સ્થાન છે. રાગ-દ્વેષ પહેલા અને છે ત્યાં તે જીવ ભૂલ કરે છે. શરીર જો પોતાનું પુદ્ગલ : મિથ્યાત્વ પછી એમ નથી. વળી જેનું મિથ્યાત્વ દૂર લક્ષણ છોડતું નથી. તો તે ચેતનમય થઈ પણ શકતું થાય છે તેને રાગ-દ્વેષ એવા અસ્થિરતાના ભાવો નથી. સમયવર્તી પરિણામનું સમાનપણું મેળવિશેષ : થોડા સમય સુધી થાય છે પરંતુ મિથ્યાત્વનો, ઊંધી દેખીને ભૂલ થાય છે તે સ્વભાવને લક્ષમાં લેતાં દૂર : માન્યતાઓ, ટેકો ન હોવાથી તે નાશ પામે છે. પ્રવચનસાર - પીયૂષ ૭૧ Page #72 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની જીવ પરમાં હુંપણું માને છે. બાહ્ય : વિશ્વના પદાર્થોને ગમે ત્યારે લક્ષમાં લઈએ વિષયોમાં ફેરફાર કરી શકું છું અને તેને ભોગવી . ત્યારે ત્યાં માત્ર એક વર્તમાન પર્યાય જ વિદ્યમાન શકું છું. તેને ભોગવતા સુખ થાય છે વગેરે પ્રકારની ' છે. ભૂતકાળની પર્યાયો પ્રગટ થઈને નાશ પામી ઊંધી માન્યતા ધરાવે છે. તેથી વિપરીત માન્યતા : ગઈ છે. જ્યારે ભવિષ્યની પર્યાયો હજુ પ્રગટ થવાની અનુસાર તેને બાહ્ય વિષયોને ભોગવવાની ઈચ્છા : બાકી છે. તે પર્યાયો તે પદાર્થમાં તો ભવિષ્યમાં થાય છે અને એ રીતે ઉપયોગ બહારમાં જતા તેને : પ્રગટ થશે પરંતુ જ્ઞાન તેને પ્રત્યક્ષવત્ જાણી લે છે રાગ દ્વેષ થાય છે. અનાદિકાળથી આ પ્રમાણે છે તે કેવળજ્ઞાનનો મહિમા છે. પદાર્થોની જે ભૂત અને અજ્ઞાનીના અજ્ઞાનમય પરિણામો થાય છે. તે વિભાવ ભવિષ્યની પર્યાયો વર્તમાનમાં અવિદ્યમાન છે તે છે, દોષ છે. પરિભ્રમણ અને દુ:ખનું કારણ છે. તે : પણ કેમ જાણે વર્તમાનમાં હાજર હોય એ રીતે દૂર થઈ શકે તેમ છે. : કેવળજ્ઞાનમાં જણાય છે. એ રીતે કેવળજ્ઞાનની : દિવ્યતા છે. જીવ જ્યારે પોતાને અનંત પરદ્રવ્યોથી ભિન્ન : લક્ષમાં લે છે ત્યારે બે પદાર્થને એક માનવારૂપ મોહ : પરમાત્માને આવું જ્ઞાન હોય છે માટે એ રીતે ઉત્પન્ન થતો નથી. તેથી તેને પરમાં કર્તાપણા અને ' પરમાત્માનો મહિમા થયો. હવે મૂળ વાત વિચારીએ. ભોક્તાપણાનો ભાવ થતો નથી. રાગ-દ્વેષ થતાં : અન્યમતમાં પણ પરમાત્માને સર્વજ્ઞ માનવામાં આવે નથી. મોહ-રાગ-દ્વેષને પોતાની ભૂલરૂપે જાણનાર : છે. પરંતુ તે સર્વજ્ઞ થઈ ન શકે કારણકે કે તે જીવો એ ભૂલને દૂર કરવા માટે પ્રયત્નશીલ થાય છે. આ : રાગી છે. જે વીતરાગ હોય તે જ સર્વજ્ઞ થઈ શકે છે. મારું સ્વપ્ન નથી એમ પોતાને ત્રિકાળ શુદ્ધરૂપે અને માટે જૈન મત અનુયાયી જ પરમાત્મા થઈ શકે. આ વિભાવને એક સમયના ક્ષણિક દોષરૂપે લક્ષમાં ' રીતે અન્યમતમાં સાચા દેવના સ્વરૂપનો ખ્યાલ જ લેનાર તેમાંથી ભેદજ્ઞાન કરી શકે છે. આગમના : નથી. પરમાત્માના સ્વરૂપને જાણવાની અગત્યતા અભ્યાસનું આ ફળ છે. : એ છે કે પોતે પરમાત્મા થવા માગે છે, જો પરમાત્મા : દશાનો ખ્યાલ જ ન હોય તો તે કેવી રીતે પોતાનું હવે આગમ વડે પરમાત્માનું જ્ઞાન કેવા : : ધ્યેય બાંધી શકે? પ્રકારે થાય છે તે જોઈએ. પરમાત્મા કેવળજ્ઞાન વડે વિશ્વના સમસ્ત પદાર્થોને તેના ત્રણ કાળની પર્યાય : વળી જૈન દર્શન દરેકની સ્વતંત્રતાનો ઢંઢેરો સહિત એક સમયમાં યુગપ જાણે છે. અહીં : પીટે છે. જ્યારે અન્યમતમાં એવી સ્વતંત્રતાની પ્રથમ વિશ્વના પદાર્થોનો મહિમા કરવામાં આવે છે. : વાત જ નથી. પરાધીન સ્વપ્નય સુખી નથી. જે એ પદાર્થોને “અગાધ ગંભીર સ્વભાવી' કહ્યા : સ્વતંત્રતાનો સ્વીકાર કરે છે, જે પરથી પોતાના છે. કારણકે તે બધા પદાર્થોમાં ત્રણ કાળના ' આત્માને જાદો પાડીને અનુભવમાં લે છે, બાહ્યમાંથી પરિણામોને પહોંચી વળવાનું સામર્થ્ય છે. પોતાના : હિતબુદ્ધિ છોડીને સુખ માટે પોતાના આત્માને સ્વભાવ અંતર્ગત અનેક પ્રકારની વિવિધતા : સંપૂર્ણપણે અવલંબે છે તેને જ પરમાત્મપદની વાળી પર્યાયોને પ્રગટ કરવાનું સામર્થ્ય દરેક : પ્રાપ્તિ થાય છે. આ રીતે પરમાત્માનું જ્ઞાન અને પદાર્થમાં છે. આ બધા પદાર્થોને પરમાત્મા જાણે : સ્વ-પરનું જ્ઞાન એકબીજા સાથે સંબંધમાં જ જોવા છે. પરમાત્મા જ્ઞાયક છે અને અન્ય પદાર્થો એના - જરૂરી છે. સર્વ સંગ રહિત એવો આત્મા પોતાની જ્ઞાનના ક્ષેય છે. : મેળે એકલો જ સુખી હોય છે એવો વિશ્વાસ ૭૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #73 -------------------------------------------------------------------------- ________________ આવવો જરૂરી છે. સંયોગી સુખ કરતાં આ સુખનો : હવે જ્ઞપ્તિ પરિવર્તનની વાત કરે છે. સંસારી પ્રકાર જ જુદો છે. તેથી જિનાગમ જે રીતે મોક્ષનું : જીવોને જ્ઞપ્તિ પરિવર્તન હોય છે. પરમાત્માને નથી સ્વરૂપ દર્શાવે છે. તેનો પૂરો અભ્યાસ કરી અને હોતું. એક શેયને જાણવાનું છોડીને અન્ય શેયને ત્યારબાદ જ એવી દશા પ્રગટ કરવાનું ધ્યેય : જાણવા માટે ઉપયોગને તેના તરફ લઈ જવો એ બાંધવામાં આવે એ જરૂરી છે. સ્વ-પરનું ભેદજ્ઞાન : જ્ઞપ્તિ પરિવર્તન છે. એ ક્ષયોપશમ જ્ઞાનનું લક્ષણ એવી દશા પ્રગટ કરવામાં સાધન છે. : છે. છદ્મસ્થ જીવોને રાગના પરિણામ અને ક્ષયોપશમ - જ્ઞાન બન્ને હોય છે. અનેક જોયોમાંથી કોઈ એકને હવે જેને જિનાગમનો અભ્યાસ નથી એવા : જીવો કેવા હોય છે તે દર્શાવે છે. પ્રથમ કહે છે કે : ? : જાણવાનું હોય તો ત્યાં પસંદગીનો પ્રશ્ન આવે. મુખ્ય : ગૌણ કરવાનું રહે અને એ રીતે રાગ-દ્વેષ થયા વિના એવા આગમહીન જીવોને મોહ-રાગ-દ્વેષ એવા : ': રહે નહીં. બારમાં ગુણસ્થાને વીતરાગતા પ્રગટ થાય વિભાવ ભાવનો અને તેની સાથે નિમિત્ત નૈમિત્તિક : : એટલે જ્ઞપ્તિ પરિવર્તન અટકી જાય છે. જ્ઞાન હજા ભાવથી જોડાયેલા દ્રવ્યકર્મોનો ક્ષય થતો નથી. : : ક્ષયોપશમ ભાવે છે પરંતુ તે ગુણસ્થાનનો કાળ અલ્પ મોહરાગ-દ્વેષ એવા ભાવોને દ્રવ્યકર્મ સાથે સંબંધ : છે. ઘાતિ કર્મના ઉદયને અનુસરીને અજ્ઞાની જીવ : • છે તેથી તુરત જ કેવળજ્ઞાનની પ્રગટતા થાય છે. મોહરાગ-દ્વેષ કરે છે. અઘાતિ કર્મોદય અનુસાર : જ્ઞપ્તિ પરિવર્તન શા માટે થાય છે? અનંત એને શરીર અને સંયોગો પ્રાપ્ત થાય છે. શરીરને : પદાર્થોને એક સમયમાં એકી સાથે જાણવાનું સામર્થ્ય પ્રાપ્ત ઈન્દ્રિયોને સાધન બનાવીને તે જીવ રાગની : હોવા છતાં તે અલ્પજ્ઞ હોવાથી બધું જાણી શકતો ભૂમિકાપૂર્વક પારદ્રવ્યોને સંયોગોને જાણે છે : નથી તેથી આકુળતા થાય છે. તેના કરતા પણ વિશેષ અને પોતે રાગી હોવાથી પરદ્રવ્યોમાં નવા રાગ - ' એ છે કે અજ્ઞાનીને જાણપણું ગૌણ થઈ જાય છે દ્વેષ - મોહના પરિણામને કરે છે. આ રીતે અજ્ઞાની : અને ભોગવટાનો ભાવ મુખ્ય હોય છે. તેથી તે જાદા જીવ અનાદિ કાળથી મોહરાગ - દ્વેષરૂપે પરિણમે : જુદા વિષયોમાં એકાકાર થઈને તેને ભોગવવા : લાગી જાય છે. વિષયને ભોગવતા તેને ક્ષણિક • ઈન્દ્રિય સુખનો અનુભવ થાય છે પરંતુ તે સાચું જીવનો દ્રવ્ય સામાન્ય સ્વભાવ તો શાશ્વત છે : • સુખ નથી. વિષયો ભોગવાતા નથી પરંતુ જોય જ્ઞાયક માટે તેનો નાશ કયારેય શક્ય નથી. પરંતુ અજ્ઞાની : ' : સંબંધનું સ્વરૂપ એવું છે વિષયો ભોગવાયા જેવું જીવ પરને પોતાના માનવારૂપ મિથ્યાત્વ ભાવને : : એને ભાસે છે. વિષયો તો જીવથી અત્યંત ભિન્ન કરે છે. તે ભાવ વડે તે અભિપ્રાયમાં પોતાનો નાશ : : રહીને તેના પરિણમનના પ્રવાહમાં ચાલ્યા જાય છે. કરે છે. જેને ભાવમરણ કહેવામાં આવે છે. આ રીતે ? - તે અચેતન વિષયોમાં સુખ નથી અને એમાંથી સુખ મોહ રાગ-દ્વેષ ભાવો ઘાતક છે અને શુદ્ધાત્મા : : આવતું પણ નથી. તેથી તેની અવ્યક્તપણે ભ્રમણા હણાવા યોગ્ય છે. જે ભાવને અજ્ઞાની જીવ હોંશથી ; : ભાંગે છે અને સુખને માટે અન્ય વિષય ગોતે છે તે કરે છે તે ભાવો ખરેખર પોતાનો નાશ કરનારા છે : : કારણે તે જ્ઞપ્તિ પરિવર્તન કરે છે. એવો ખ્યાલ અજ્ઞાનીને નથી. તે જ્યારે સાચા દેવ- : " શાસ્ત્ર-ગુરુના યોગમાં આવે છે ત્યારે જ તેને એ . જ્ઞાનીને નિર્વિકલ્પ દશામાં અતીન્દ્રિય આનંદ ખ્યાલ આવે છે અને તે ભેદજ્ઞાનનો પ્રયોગ કરીને ' આવે છે તેમ છતાં હજા અલ્પજ્ઞ જ છે. સ્વભાવમાં ભાવમરણથી બચે છે. : ટકવા માટે જરૂરી પુરુષાર્થ ઓછો પડે છે. ત્યારે તે પ્રવચનસાર Page #74 -------------------------------------------------------------------------- ________________ વિકલ્પમાં આવે છે અને ઉપયોગ પણ એ રીતે બહાર : નિષ્ઠતા થતાં ત્યાં સર્વજ્ઞતા છે. અલ્પજ્ઞને જ્ઞપ્તિ જાય છે, ત્યારે રાગ અનુસાર વિષયની પસંદગી : પરિવર્તન છે અને સર્વજ્ઞને તેનો અભાવ છે. કરીને તે તેમાં જોડાય છે. બાહ્યમાંથી રસ સંપૂર્ણપણે ' જ્ઞાનાવરણીય કર્મ અને ચારિત્ર મોહનીય કર્મો છૂટી જાય ત્યારે તેનો ઉપયોગ સંપૂર્ણપણે : : બન્ને ને જ્ઞપ્તિ પરિવર્તન સાથે નિમિત્ત નૈમિત્તિક અંતર્મુખાકાર થાય છે. ત્યારે હવે સર્વજ્ઞ દશાની : : સંબંધ છે. માટે જ્યાં સુધી જ્ઞપ્તિ પરિવર્તન રહે છે. પ્રગટતા થાય છે અને આખું વિશ્વ તેના જ્ઞાનમાં : ત્યાં સુધી દ્રવ્યકર્મોનો ક્ષય થતો નથી. માટે જે સકળ સહજપણે જણાય છે. તેથી જ્ઞપ્તિ પરિવર્તન અટકી : દ્રવ્યકર્મોથી રહિત થવા માગે છે તેણે જ્ઞપ્તિ પરિવર્તન જાય છે. • અટકાવવું જોઈએ. પ૨ પદાર્થ સદાય પર જ રહે છે. હવે અજ્ઞાની શું કરે છે તે વાત ટીકામાં ' એવો પાકો નિર્ણય થાય ત્યારે બાહ્ય વિષયોને જોઈએ. અજ્ઞાની શેયનિષ્ઠ છે. શેય પરાયણ અને ; ભોગવવાની ઈચ્છા અટકે અને તેમ કરવાથી શેય સન્મુખતા એવો એનો અર્થ છે. સાચો ભાવ : ઉપયોગ અંતરંગમાં સ્વાનુભૂતિ કરી લે છે. જે એ છે કે અજ્ઞાની જીવ વિષયને ભોગવવાની : આગળ વધીને છેવટ પરમાત્મ દશા પ્રાપ્ત કરે છે. લાલસાથી તેના તરફ ઉપયોગ લગાવે છે. તેને ' અને સકળ કર્મોનો ક્ષય કરે છે. આ પણ આગમના શેયલુબ્ધ વેપાર પણ કહેવામાં આવે છે. અહીં ... અભ્યાસનું જ ફળ છે. આ રીતે આ ગાળામાં સ્વ“જોય' શબ્દ વાપરવામાં આવે છે પરંતુ અજ્ઞાનીને ; પરના જ્ઞાનને અને પરમાત્મ જ્ઞાનને સાથે લઈને વિષયને જાણવા પુરતો જ રસ નથી. તેને તો તે : આગમના અભ્યાસની મુખ્યતા દર્શાવી છે. વિષયને પુરેપુરો ભોગવવો છે. ઉપભોગની સામગ્રી - ગાથા - ૨૩૪ અવાર નવાર ભોગવાય જ્યારે ભોગની સામગ્રી તો એકજ વાર ભોગવવામાં આવે છે. : મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇંદ્રિયચક્ષુ છે, છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪. શેયનિષ્ઠ શબ્દના પ્રતિપક્ષરૂપે પરમાત્મનિષ્ઠ : શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. અહીં પોતાના : - સાધુ આગમચક્ષુ (આગમરૂપ ચક્ષવાળા) છે, પરમાત્મ સ્વભાવની વાત લેવી છે. અન્ય પરમાત્માની . * પી : સર્વ ભૂતો (પ્રાણીઓ) ઈન્દ્રિયચક્ષુ છે, દેવો વાત નથી. હું સ્વયં સુખ સ્વભાવી છે અને મારા : અવધિચક્ષુ છે અને સિદ્ધો સર્વત:ચક્ષ (સર્વ સ્વભાવમાંથી હું સુખ મેળવવા માગું છું. મને એ તરફથી ચક્ષુવાળા અર્થાત્ સર્વ આત્મપ્રદેશે બાહ્યમાંથી એકલી આકુળતા અને દ:ખની જ • ચલુવાળા) છે. પ્રાપ્તિ થાય છે. એવી સાચી સમજણપૂર્વક એ . આ ગાથામાં પાંચ પ્રકારના જ્ઞાનમાંથી ક્યા જીવ પરશેયોમાંથી ઉપયોગને ખસેડીને પોતાના કે જીવોને ક્યા પ્રકારનું જ્ઞાન હોય છે તે દર્શાવ્યું છે. સ્વભાવમાં ઉપયોગને લગાવે છે. અતીન્દ્રિય : પરમાત્માને કેવળજ્ઞાન છે. છમસ્થ જીવોને મતિ અને આનંદનો અનુભવ થયા બાદ પણ ઉપયોગનું ત્યાં : શ્રુતજ્ઞાનો છે. દેવ અને નારકીને આ બે જ્ઞાન ઉપરાંત ઠરવું અનંત પુરુષાર્થ માગી લે છે. એવો પુરુષાર્થ : અવધિજ્ઞાન પણ છે. ભાવલિંગી સંતને મન:પર્યાય કરીને જ્યારે તે પરમાત્મા થાય છે. ત્યારે તેને : જ્ઞાન હોય શકે છે પરંતુ અહીં તે વાત લીધી નથી. સંપૂર્ણપણે પરમાત્મનિષ્ઠ ગણવામાં આવે છે. શેય ' કેવળી ભગવંતની સર્વજ્ઞ દશા અને અન્યની અલ્પજ્ઞા નિષ્ઠતા છે ત્યાં સુધી અલ્પજ્ઞતા છે અને પરમાત્મ- : દશા એ બે વાત મુખ્ય છે. અલ્પજ્ઞને રૂપી પદાર્થોને ચરણાનુયોગસૂચક ચૂલિકા ७४ Page #75 -------------------------------------------------------------------------- ________________ જાણવાની જ અધિકતા હોય છે તેથી તેઓ : કરે છે. જીવ પરદ્રવ્યથી જુદો રહીને જ પરને જાણે ઈન્દ્રિયોનેજ સાધન બનાવે છે. આમ હોવાથી તેમને ' છે. શેય જ્ઞાયક સંબંધ કેવી રીતે છે તે પ્રથમ સ્પષ્ટ ઈન્દ્રિય ચક્ષુ કહ્યા છે. * કરીએ જેથી અજ્ઞાન કેમ થાય છે અને તે અજ્ઞાન કે કઈ રીતે મટે તે બરોબર ખ્યાલમાં આવે. જ્ઞાન એ અહીં ચક્ષુ એટલે આંખ અને ચક્ષુનો વિષય : : જીવનું સહજ કાર્ય છે. જ્ઞાન એ જીવનો સ્વભાવ છે. એટલે રંગ એમ નથી લેવું. બાહ્ય વિષયોને જાણવામાં : : જ્ઞાન એ જીવનું સર્વસ્વ છે. એક અપેક્ષાએ જીવ જ્ઞાન આંખને મુખ્ય ગણીને પછી ચક્ષુ શબ્દ બધે લાગુ : સિવાય અન્ય કાંઈ કરતો નથી. જીવ નિરંતર પાડયો છે. અજ્ઞાની જીવો ઈન્દ્રિયોના અવલંબનથી : - જાણવાનું કાર્ય કર્યા જ કરે છે. આમ હોવા છતાં એ જાણવાનું કાર્ય કરે છે. જ્યારે પરમાત્માને કોઈ ' • જ્ઞાન કેવી રીતે કામ કરે છે તેની ચોખવટ ન હોવાથી અવલંબન નથી. પરમાત્મા પોતાના અસંખ્ય પ્રદેશે : • તે અજ્ઞાની રહે છે. જિનાગમમાં જ્ઞાન કેવી રીતે એકરૂપ સર્વજ્ઞ પર્યાય દ્વારા બધું જાણે છે. એક દ્રવ્યની : ' : કામ કરે છે તે સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે. તે એક સમયે એક જ પર્યાય હોય છે. એ રીતે : : જોઈએ. પરમાત્માને એક સર્વજ્ઞ પર્યાય જ હોય છે. ત્યાં : અસંખ્ય પ્રદેશે એકસરખું કાર્ય થાય છે એટલું જ શ્રેયે પ્રવિણન પર્યાપ્ત નથી પરંતુ આત્માના સર્વ પ્રદેશે અર્થાત્ જીવ પદ્રવ્ય દરેક પ્રદેશે કેવળજ્ઞાન છે. દૃષ્ટાંતઃ આકાશ અનંત : સ્વભાવ ભિન્ન સ્વભાવ ભિન્ન પદાર્થોને અવગાહન આપે છે. આકાશના એક : સ્વભાવભૂત પરિણામ સ્વભાવભૂત પરિણામ પ્રદેશમાં પણ અનંત પદાર્થોને અવગાહન આપવાનું : ભિન્ન ભિન્ન સામર્થ્ય છે. પરમાત્માને પણ એ જ નિયમ લાગુ સ્વક્ષેત્ર ભિન્ન સ્વક્ષેત્ર ભિન્ન પડે છે અર્થાત્ દરેક જીવને જાણવાનું કાર્ય તો દરેક : પ્રદેશે એકસરખું જ થાય છે. એટલું જ નહીં પરંતુ ' રોયે અણપ્રવિઝન દરેક પ્રદેશે પરિપૂર્ણ કાર્ય થાય છે. - શેયો જ્ઞાનમાં મનુષ્ય અને તિર્યંચની સરખામણીમાં દેવ અને ; આવી ગયા પહોંચી ગયું. નારકીના જીવોને અવધિજ્ઞાન વિશેષપણે હોય છે : જોયોકાર જ્ઞાન તેથી અહીંદેવને અવધિચક્ષુ ગણ્યા છે પરંતુ એ રીતે ? જીવ પરદ્રવ્યથી જુદો જ છે. તેનું ભિન્નપણું જાદા પાડયા પછી પણ અવધિજ્ઞાનનો વિષય રૂપી : ત્રણ અપેક્ષા લઈને સમજાવવામાં આવે છે. ત્યારબાદ પદાર્થ હોવાથી તેને પણ ઈન્દ્રિય ચક્ષુ જ ગણવા : જ્ઞાન પરશેયને જાણે છે ત્યારે શું થાય છે? જ્ઞાન યોગ્ય કહ્યા છે. - અને શેયના જુદાપણારૂપ જે પૂર્વાર્ધ છે તે એવોને હવે મુનિરાજને આગમ ચક્ષ શા માટે કહ્યા : એવો સલામત રહે છે અને સંબંધ તરફથી જોતા છે તે વિચારીએ. મુનિ પોતે સર્વત્રચક્ષ એટલે કે : જાણે કે જોયો જ્ઞાનમાં આવી ગયા હોય એવું લાગે પરમાત્મા થવા માગે છે તેથી આગમનું અવલંબન : છે. અર્થાત્ જીવ તે સમયે પણ પરથી એવો જ જાદો લે છે. આગમના અભ્યાસથી તે શું પ્રાપ્ત કરવા જ છે અને પરદ્રવ્ય પણ પોતાના સ્વક્ષેત્રમાં જ છે માગે છે તે હવે વિચારીએ. અહીં ટીકાકાર : પરંતુ કેમ જાણે જોયો જીવના સ્વક્ષેત્રમાં આવી ગયા આચાર્યદેવ જ્ઞેય જ્ઞાયક સંબંધને લક્ષમાં રાખીને વાત : હોય એવું લાગે છે. બસ આ “યાકાર જ્ઞાન” ને પ્રવચનસાર - પીયૂષ જાણે કે જ્ઞાન શેયના ક્ષેત્રમાં Page #76 -------------------------------------------------------------------------- ________________ સાચા અર્થમાં ન સમજનાર અજ્ઞાની રહે છે અને શેય જ્ઞાયક સંબંધને યથાર્થરૂપે સમજનારને અને સમજીને વિવેક રાખનારને અજ્ઞાનનો નાશ થઈને સાધક દશા પ્રગટે છે. કહેવા માગે છે તે વિચારો. તે માટે થોડું માર્ગદર્શન આ રીતે છે. ટીકામાં શેયાકાર જ્ઞાનથી વાત લીધી છે. ત્યાં એ દર્શાવે છે જ્ઞેયાકા૨ જ્ઞાનમાંથી જ્ઞેયોને દૂર કરી શકાતા નથી. એટલે કે પજ્ઞેયને જાણનારી જે શેયાકાર જ્ઞાનની પર્યાયમાંથી શેયાકા૨પણું જાદુ ન પાડી શકાય અર્થાત્ એમ થવું અશક્ય છે એમ કહ્યા પછી તેને જુદા પાડવાની વાત આચાર્યદેવ ક૨વા માગે છે તે કઈ રીતે શક્ય છે તે સમજવું જરૂરી છે. શેયાકાર જ્ઞાનની પર્યાયથી શેયો જુદા છે એવું આપણે લક્ષમાં લઈને તેનું સમાધાન કરી જ્ઞાનની પર્યાય છે તે જ્ઞાનની પર્યાયમાં શેયાકારોનું ... એવું સ્થાન છે કે તે પર્યાયમાંથી તેમને જાદા પાડી શકાતા નથી. લઈએ તો આચાર્યદેવના હાર્દ સુધી પહોંચી ન શકાય. અહીં એક તર્ક છે. શેયાકાર જ્ઞાન એ જીવની જ પર્યાય છે. જીવ પોતે તે પર્યાયરૂપે થયો છે. એ પર્યાયમાં જીવ આદિ-મધ્ય-અંતમાં વ્યાપેલો છે. દ્રવ્ય પર્યાયની એક સત્તા છે માટે જ્ઞાનને તેની શેયાકા૨ પર્યાયથી જુદી ન પાડી શકાય એ સહજ છે. જે પદાર્થ પોતે વર્તમાનમાં કાંઈ એક પર્યાયરૂપે જોવા મળે છે ત્યાં તેને તે પર્યાય સાથે તાદાત્મ્ય જ છે. એ તો બધા પદાર્થોને અને બધા ગુણોની પર્યાયોને લાગુ પડતો સિદ્ધાંત છે. અને એ અમારા ખ્યાલમાં જ છે. તો પછી અહીં તેની શી વિશેષતા છે? જેમકે જીવ સમયે વિભાવરૂપે પરિણમ્યો છે તે સમયે તે વિભાવરૂપ : જ છે. તે સમયે વિભાવને તેની પર્યાયમાંથી દૂર કરી શકાતો નથી. બીજા સમયે જીવ વિભાવરૂપે ન પરિણમે તેને વિભાવથી ભેદજ્ઞાન કહેવામાં આવે છે. : : શેયાકા૨ જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞેયાકા૨પણું જાદું ન પાડી શકાય પરંતુ તે પર્યાયમાં જ્ઞપ્તિ ક્રિયા અને શેયાકાર બન્ને જુદા છે એવું અવશ્ય જાણી શકાય અને આગમના અભ્યાસથી આ શક્ય છે અને આવશ્યક છે એવો ભાવ લેવામાં આવ્યો છે. આ જ શાસ્ત્રમાં ગા.૩૭માં ભૂત અને ભવિષ્યની જે પર્યાયો વિદ્યમાન નથી તે પણ જ્ઞાનમાં વર્તમાનવત્ જણાય છે એની ચોખવટ કરી છે તેને ફરીને યાદ કરી લેવાથી અવશ્ય લાભ થશે. જ્ઞપ્તિ ક્રિયા સ્વભાવભૂત છે અને વિભાવ એ વૈભાવિક છે. વિભાવમાં પદ્રવ્યનું કર્મનું નિમિત્તપણું અવશ્ય છે અને તે અપેક્ષાએ વિભાવ પર્યાય વૈભાવિક છે. વિભાવ નૈમિત્તિક પણ છે. જ્ઞાન જ્યારે પજ્ઞેયને જાણે છે ત્યારે ત્યાં શેય જ્ઞાયક સંબંધ અનિવાર્ય છે તેથી જ્ઞાનની ક્રિયામાં ૫૨જ્ઞેય નિમિત્ત છે. આ રીતે : સારી વાત કરી. તમે જે સિદ્ધાંત દર્શાવ્યો છે તે તદ્દન સાચો જ છે. વળી તમે દૃષ્ટાંતરૂપે જીવના વિભાવની વાત કરી અને વિભાવથી ભેદજ્ઞાનનો પ્રયોગ કઈ રીતે થાય છે એ કહ્યું તેથી તમોને ભેદજ્ઞાનના પ્રયોગનો બરોબર ખ્યાલ છે એવું પણ લક્ષમાં આવ્યું. તમો જ્યારે આ વાત સમજવા માટે આ રીતે તૈયાર જ છો ત્યારે અહીં આચાર્યદેવ શું જે શેયાકાર જ્ઞાન છે. તે નૈમિત્તિક પર્યાય છે. જ્ઞાનનો સર્વજ્ઞ સ્વભાવ છે. સ્વ-૫૨ પ્રકાશક સ્વભાવ છે માટે શેયાકાર જ્ઞાન નૈમિત્તિક હોવા છતાં તે વૈભાવિક પરિણમન નથી પરંતુ સ્વાભાવિક પર્યાય છે. વિભાવ દોષરૂપ હોવાથી તેનાથી (ભેદ જ્ઞાનના પ્રયોગ દ્વારા) જુદા પડવાનું છે અને એ ભેદજ્ઞાનનું વિસ્તૃત સ્વરૂપ જિનાગમમાં સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે. : ૭૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #77 -------------------------------------------------------------------------- ________________ શેયાકાર જ્ઞાન દોષરૂપ ન હોવાથી તેનાથી જુદા : પણ દહીં અને ખાંડ પોતાના સ્વભાવરૂપે જ પરિણમે પડવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી માટે ત્યાં : છે. ભેદજ્ઞાનના પ્રયોગને સ્થાન નથી. સમયસાર શાસ્ત્રમાં સેટિકાની દસ ગાથાઓ વિભાવથી ભેદજ્ઞાનનો પ્રયોગ કરતા પહેલા : છે તેમાં પ્રથમ પાંચ ગાથામાં નિશ્ચયથી વાત કરી જીવ ત્રિકાળ શુદ્ધ છે અને વિભાવ ક્ષણિક અને : છે અને પછીની પાંચ ગાથામાં નિશ્ચયપૂર્વકનો અશુદ્ધ છે એ રીતે બન્નેના ભિન્ન લક્ષણો પહેલા : વ્યવહાર કેવો હોય તેની સુંદર સમજણ આપી છે. જાણવામાં આવે છે અને પછી જાદા પાડવાનો . સેટિકા પોતાના સ્વભાવરૂપે પરિણમે છે. (કાળા પ્રયોગ કરવામાં આવે છે. શેયાકાર જ્ઞાનની • પથ્થરની) ભીંત તેના સ્વભાવરૂપે પરિણમે છે. પર્યાયમાં ભેદજ્ઞાનના પ્રયોગને કોઈ સ્થાન નથી : સેટિકા ભીંતના સ્વભાવરૂપે થતી નથી અને ભીંતના એ વાત નક્કી હોવા છતાં જ્ઞપ્તિ ક્રિયા અને : સ્વભાવને ફેરવતી નથી. એ રીતે ભીંત પણ શેયાકારપણું એ બેને પોતાના જ્ઞાનમાં ભિન્ન : સેટિકારૂપ થતી નથી અને સેટિકાના સ્વભાવને લક્ષમાં લેવા એટલા જ જરૂરી છે. અજ્ઞાની તેનું ફેરવતી નથી. આટલું લીધા પછી સંબંધ તરફથી જુદાપણું જાણતો નથી માટે અજ્ઞાની રહે છે. આ જોતા સેટિકા ભીંતને સફેદ કરે છે એમ કહ્યું છે. જ્યારે જ્ઞાનીના જ્ઞાનમાં બન્ને જાદા જ છે. : - આ રીતે સમજણ કરવાથી ખ્યાલ આવે છે કે અજ્ઞાની તેમને ભિન્ન જાણતો ન હતો માટે : : જીવને ભાગે તો સમજણ જ છે. જુદા જુદા પદાર્થોને તે સંકરદોષ કરતો હતો જ્યારે જ્ઞાની અનેક : જાણતા જોય જ્ઞાયક સંબંધના કારણે જ્ઞાનની પર્યાય પરદ્રવ્યોને જાણે છે પરંતુ સંકરદોષ કરતો નથી. 1. શેયાકારરૂપે જોવા મળે છે. પરંતુ જોયાકાર જ્ઞાનની વિભાવ અને સ્વભાવને તેના લક્ષણથી : પર્યાયમાં જે જ્ઞયાકારપણું છે તે જીવનું કાર્ય નથી. જાણીને ભેદજ્ઞાન કરવાની વાત છે. અને જ્ઞાન : જીવની તો સમજણ જ છે. આ રીતે જ્ઞપ્તિ ક્રિયા સ્વભાવ અને શેયાકારપણું તેને જુદા નથી પાડવા : અને શેયાકારપણું તેના લક્ષણથી જુદા ખ્યાલમાં પરંતુ જ્ઞાનની એકરૂપ પર્યાયને જ્ઞયાકારપણાથી આવે છે. જુદા પાડવાની વાત છે. આ વાત નવી લાગે એવી : પ્રશ્નઃ જેમ સંબંધના કારણે જ્ઞાનની પર્યાય જોયાકાર છે માટે બરોબર લક્ષમાં લેવા જેવી છે. જીવ તો : થાય છે એમ કર્મ સાથેના સંબંધથી જીવમાં નિરંતર જાણવાનું જ કાર્ય કરે છે. શેયો બદલાતા : વિભાવ થાય છે. અર્થાત્ ત્યાં જીવની તો શુદ્ધતા શેયાકારપણું પણ બદલાતું રહે છે. એ જોયાકારપણું : જ છે. વિભાવ તો માત્ર નિમિત્ત નૈમિત્તિક એ જીવનું કાર્ય નથી. એ તો જોય જ્ઞાયક સંબંધના : સંબંધથી જીવમાં જણાય છે. આ રીતે કારણે જ્ઞાનની પર્યાયમાં સ્થાન પામે છે. દરેક પદાર્થ : વિચારીએ તો વિભાવથી ભેદજ્ઞાન થાય ખરું? પોતાના સ્વભાવરૂપે જ પરિણમે અને તેનાથી વિશેષ : કાંઈ ન કરી શકે એ સિદ્ધાંત ખ્યાલમાં રાખવાથી : ઉ. એમ નથી. જીવ પોતે વિભાવરૂપે પરિણમે છે. આ વાત સારી રીતે સમજાય એવી છે. શિખંડમાં : જીવની પોતાની પર્યાય અશુદ્ધ છે દહીં અને ખાંડ ભેગા કરીએ છીએ ત્યારે દહીંમાંથી ' માટે ઉપરોક્ત તર્ક તે ખરેખર કુતર્ક છે. ખટાશ જ મળે છે અને ખાંડમાંથી ગળપણ. જે પંચાધ્યાયીમાં અસદ્ભૂત વ્યવહારનય ખટમીઠો સ્વાદ આવે છે તે શિખંડનો છે તે સમયે : દર્શાવ્યો છે ત્યાં “અન્યનો ગુણ અન્યમાં આરોપિત પ્રવચનસાર - પીયૂષ Page #78 -------------------------------------------------------------------------- ________________ કરવો” તેને અસભૂત વ્યવહાર નય કહ્યો છે. : ૦ ગાથા - ૨૩૫ તેના ઉપરથી શિષ્ય તર્ક કરે છે કે ભગવાનને છે : : સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે; સુવર્ણવર્મા કહેવા એ અસભૂત વ્યવહાર નયનું - તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫. કથન છે. કારણકે સુવર્ણપણું જે શરીરનો રંગ છે : તેના દ્વારા જીવને એવા રંગના કહેવામાં આવે છે. કે બધા પદાર્થો વિચિત્ર (અનેક પ્રકારના) ગુણ ત્યાં તેનો જવાબ આપ્યો છે તે એ તર્ક યોગ્ય નથી. : પર્યાયો સહિત આગમસિદ્ધ છે. તે સર્વને એ અન્યના જેવા પરિણામ પોતાની દશામાં પોતે : શ્રમણો આગમ વડે ખરેખર દેખીને જાણે છે. કરે ત્યારે તે પરિણામને જીવના કહેવા એ : મુનિ આગમ વડે બધું જાણે છે એમ આ અસભૂત વ્યવહારનય છે. શરીરના રંગ જેવી ; કરારના રગ જવા . ગાથામાં પણ દઢ કરાવે છે. અર્થસમય-જ્ઞાનસમય જીવમાં કોઈ પર્યાય નથી. દ્રવ્યકર્મના ઉદયમાં : મને ખબર • અને શબ્દ સમય એ ત્રણનો એકબીજા સાથે જોડાઈને જીવ વિભાવ કરે છે તે વિભાવને : મેળવિશેષ છે. તે આપણા ખ્યાલમાં છે. વિશ્વના અસદભત વ્યવહારનય લાગુ પડે છે. જ્ઞાની કમેના • બધા પદાર્થો અનેકાંત સ્વરૂપ છે. અનેકાંત સ્વરૂપ ઉદયને જાણે છે તેથી તેની જ્ઞાનની પયોય : પદાર્થો કેવળજ્ઞાનના વિષયો છે. કેવળજ્ઞાન પ્રમાણ શેયાકાર થાય છે પરંતુ જ્ઞાની વિભાવ કરતો નથી. ' છે. માટે વિશ્વના પદાર્થોનું સ્વરૂપ પણ પ્રમાણરૂપ આ રીતે શેયાકાર જ્ઞાનની પર્યાયમાં અસદ્ભૂત : છે. સર્વજ્ઞના જ્ઞાન અનુસાર દિવ્યધ્વનિ અને વ્યવહાર લાગુ નથી પડતો. જ્ઞાનને તો સદ્ભૂત : આગમની રચના છે. તે જ્ઞાનને અનુસરનાર હોવાથી વ્યવહારનય લાગુ પડે છે. શેયાકાર જ્ઞાનની ' યાદવાદ શૈલીથી જે લખાણ આવે છે તે પણ પર્યાયને ઉપચરિત સભૂત વ્યવહારનય લાગુ પડે : પ્રમાણરૂપ છે. શ્રીગુરુના ઉપદેશ અને શાસ્ત્રાભ્યાસ છે. શેય મારફત જ્ઞાનની પર્યાયને સ્થાપવામાં : દ્વારા પાત્ર જીવ પદાર્થ સંબંધી જે જ્ઞાન પ્રગટ કરે છે આવી માટે ત્યાં ઉપચાર લાગુ પડે છે. તે સાધન છે - તે શરૂઆતમાં નયાત્મક છે પરંતુ પછી પોતાના અને તેના દ્વારા અનુપચરિત સભૂત વ્યવહારનય સ્વરૂપને જાણે છે, અનુભવે છે. ત્યારે તે ભાવક્રુત સાધ્ય કરવાનો છે. અર્થાત્ શેયાકાર જ્ઞાનની : પ્રમાણજ્ઞાનરૂપ છે. આ રીતે બધું પ્રમાણરૂપ છે એમ પર્યાય સમયે પણ જ્ઞાન તો એકરૂપ જાણવાનું : સામાન્ય ન્યાયથી સમજી શકાય છે. કાર્ય જ કરે છે. જ્ઞપ્તિ ક્રિયા અને જ્ઞાન ગુણ ત્યાં ; એકપણું છે અને અન્યની અપેક્ષા લેતા નથી માટે : હવે ટીકામાં આ વાત કેવી રીતે લીધી છે તે તેને અનુપચાર કહેવામાં આવે છે. આ રીતે ; જોઈએ. બધા પદાર્થો આગમ વડે જણાય છે. તેના આ ગાથામાં જ્ઞાનની પર્યાયને અને તેના કારણમાં એમ લીધું છે કે બધા પદાર્થો જોયાકારપણાને લક્ષણથી જુદા જાણવાની વાત આગમાનુસાર સ્પષ્ટ તર્ક સાથે મેળવાળા છે. રૂપી છે અને જીવને ભાગે તો સમજણનું જ કાર્ય છે. કે પદાર્થો તો ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય છે. પોતાનો એવો નિર્ણય કરાવવાનું છે. આગમના યોગ્ય : આત્મા પ્રથમ અનુમાન જ્ઞાન અને પછી સ્વાનુભવ અભ્યાસથી જ આ શક્ય બને છે. જે આ રીતે : પ્રત્યક્ષનો વિષય થાય છે. અન્ય ચાર અરૂપી દ્રવ્યો પોતાની પર્યાયમાંથી પણ જોયાકારને જુદા રાખે . માત્ર અનુમાન જ્ઞાનનો જ વિષય થાય છે. તે ચાર છે તે પરશેયનું જુદાપણું તો અવશ્ય સ્વીકારે જ છે • દ્રવ્યોનું વર્ણન જિનાગમોમાં જ જોવા મળે છે અન્ય અને આ રીતે તે આગળ વધીને પરમાત્મા થાય છે. : ધર્મના શાસ્ત્રોમાં એ વાત જ નથી. જિનાગમમાં ચરણાનુયોગસૂચક ચૂલિકા ૭૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ આ ચાર દ્રવ્યોની સિદ્ધિ ન્યાય અને યુક્તિ દ્વારા : પદાર્થના સ્વરૂપને સ્પષ્ટ જાણે છે એમ દર્શાવવા કરાવવામાં આવે છે. આ રીતે આગમનો અભ્યાસ : માગે છે. કરવાથી આ બધા દ્રવ્યો સ્પષ્ટ તર્કણા દ્વારા જાણી - શકાય છે એવું સમજાવવામાં આવે છે. આગમ : ગાથા - ૨૩૬ સ્યાદ્વાદશૈલીથી, નયવિભાગથી વસ્તુના સ્વરૂપને ; દૃષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં બધી અપેક્ષાએ સમજાવે છે માટે આગમનો સર્વાગ : -એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી ? ૨૩૬. અભ્યાસ કરનારને વસ્તુનું અનેકાંત સ્વરૂપ બરોબર : આ લોકમાં જેને આગમપૂર્વક દષ્ટિ (દર્શન) ખ્યાલમાં આવી જાય છે. નથી તેને સંયમ નથી એમ સૂત્ર કહે છે; અને આગમ પદાર્થને દ્રવ્ય-ગુણ અને પર્યાયરૂપે : અસંયત તે શ્રમણ કઈ રીતે હોય? દર્શાવે છે. અનંત ગુણો સહભાવી છે અર્થાત્ નિત્ય : પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ). તાદાભ્યરૂપ છે. પર્યાયો ક્રમપૂર્વક થતી હોવાથી તેને : ભાવશ્રુત પ્રમાણજ્ઞાન(મુનિપણું ક્રમભાવી કહી છે અને તે દ્રવ્ય સાથે ક્ષણિક : દેશના લબ્ધિ સંયમનું તાદામ્યરૂપ છે. અહીં આચાર્યદેવ આગમને : સમ્યગ્દર્શન : આગમનો અભ્યાસ ) પાલન અનેકાંતમમય દર્શાવવા માગે છે. તેથી તે વાત : પાંચમું : દ્રવ્યશ્રુતનું જ્ઞાન આપણે યોગ્ય રીતે સમજવી જરૂરી છે. જ્ઞાનીના જ્ઞાન : ગુણસ્થાન અનુસાર શાસ્ત્રની રચના થાય છે. તેથી જાણે કે સમયસાર ગા. ૧૮માં ક્રમ બતાવ્યો છે. બધું પ્રમાણરૂપ જ્ઞાન જ રૂપાંતર પામીને આગમરૂપ થયા : પરિણમન એકી સાથે જ થાય છે. સમ્યગ્દર્શન - હોય એવો ભાવ અહીં દર્શાવે છે એવું લાગે છે. આ : સમ્યજ્ઞાન -સમ્યકચારિત્રાણી મોક્ષમાર્ગ:- જીવના રીતે બધા પદાર્થો આગમસ્થિત આગમસિદ્ધ : આ ત્રણ ગુણોની પર્યાયની મુખ્યતા રાખીને કથન કહેવામાં આવ્યા છે. અહીં એક દૃષ્ટાંત : એક પંખો : કરવામાં આવે છે. બધા ગુણો સમયે સમયે પર્યાય ફરે છે. અરીસામાં મૂવી કેમેરામાં આંખમાં બધે સ્થળે પ્રગટ કરતા જ રહે છે. પાત્ર જીવ આત્મ કલ્યાણ પંખો ફરતો દેખાય છે. એ રીતે જ્ઞાનમાં પણ પંખો કરવા માગે ત્યારે તે શું કરે છે. તેનો ક્રમ ૧૮મી ફરતો દેખાય છે. પંખો, અરીસો, કેમેરા, આંખ • ગાથામાં દર્શાવ્યો છે. જીવ પ્રથમ તો પોતાને જાણે અને જીવ બધા અલગ પદાર્થો છે. ફરવાનું કાર્ય • પછી શ્રદ્ધાન કરે કે આ જ આત્મા છે. તેનો આશ્રય માત્ર પંખામાં જ થાય છે પરંતુ અન્ય બધા પદાર્થોમાં કરવાથી અવશ્ય કર્મથી છૂટાશે એવું શ્રદ્ધાન કરે છે પણ પંખો ફરતો હોય એવું જ દેખાય છે. આશય : : અને પછી સ્વભાવનો આશ્રય કરે છે, અનુચરણ એ છે કે વિશ્વના પદાર્થો અનેકાંત સ્વરૂપ છે માટે કરે છે. અહીં પણ એજ વાત લેવામાં આવી છે. પ્રમાણરૂપ છે. તેથી કેવળજ્ઞાન આગમ અને ભાવશ્રુત : વિશેષતા એ છે કે અહીં આગમજ્ઞાનથી શરૂઆત પ્રમાણજ્ઞાન બધું અનેકાંતમય છે. પદાર્થનું અનેકાંત : • કરી છે. આગમનો વિષય ચાલે છે તેથી તે વાત સ્વરૂપ સર્વજ્ઞના જ્ઞાનમાં, આગમમાં અને જ્ઞાનીના : : પ્રથમ લીધી છે. હવેની ગાથાઓમાં પણ આ વિષય જ્ઞાનમાં જણાય છે. પદાર્થ અનેકાંત સ્વરૂપ પ્રમાણરૂપ : : લેવાના છે માટે તેની થોડી સ્પષ્ટતા લાભદાયક થશે. છે તેથી અન્ય બધુ અનેકાંતમય પ્રમાણરૂપ છે. આ : રીતે આ ગાથામાં શ્રમણો આગમના અભ્યાસ દ્વારા ' કોઈ વ્યક્તિ સર્વ પ્રથમ સીધો શાસ્ત્રાભ્યાસ પ્રવચનસાર - પીયૂષ ૭૯ Page #80 -------------------------------------------------------------------------- ________________ કરે તો તેને સમજણ ન પડે. તેથી આપણે પ્રત્યક્ષ જ્ઞાનીના યોગથી શરૂઆત કરીશું. પાત્ર જીવને આવા જ્ઞાનીનો યોગ થાય છે. તેની પાસેથી તે ઉપદેશ સાંભળે છે. ઉપદેશ એ દેશના છે અને પાત્ર જીવ તે ઉપદેશને ગ્રહણ કરે છે ત્યારે તેને દેશના લબ્ધિ કહેવામાં આવે છે. ઉપદેશ તત્કાળ બોધક છે. આત્માના ત્રિકાળ સ્વભાવને મુખ્ય રાખીને જીવનું સ્વરૂપ અને ત્યારબાદ છ દ્રવ્ય નવ તત્ત્વનું સ્વરૂપ : સ્વરૂપનો ખ્યાલ આવે છે. તે પોતાના સ્વરૂપને પણ નય વિભાગથી જાણે છે. અનુમાન પ્રમાણ અર્થાત્ મનના સંગે આત્માનો સ્વભાવ જેવો છે તેવો જ જાણે છે પરંતુ તે જ્યારે નયાતિક્રાંત થાય ત્યારે જ તે ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન થાય છે. : : પણ એજ રીતે શુદ્ધાત્માની મુખ્યતાથી સમજવું જોઈએ એવું માર્ગદર્શન પાત્ર જીવને જ્ઞાની ગુરુ પાસેથી મળે છે. જીવ-દ્રવ્યકર્મ-શરીર અને સંયોગો બધા એકબીજા સાથે અનેક પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધોથી ગૂંથાયેલા છે. અજ્ઞાની જીવ શરીરની મુખ્યતા રાખીને જીવન જીવે છે. શાસ્ત્રમાં કયારેક દ્રવ્યકર્મની મુખ્યતાથી પણ વાત આવે. પંડિતો દ્રવ્યકર્મની મુખ્યતાથી શાસ્ત્રાભ્યાસ કરાવતા હતા. સંયોગો માણસને ઘડે છે એવું લાગે છે તેથી સંયોગાધીન દ્રષ્ટિથી પણ જોવાની ટેવ હોય છે. પરંતુ આચાર્યદેવનું હાર્દ અલગ છે. પૂ.ગુરુદેવે આપણને શાયકની મુખ્યતાથી જ બધું સમજવાનું શીખવ્યું છે અને એ જ અનંતા આચાર્યોનું હૃદય છે. પ્રત્યક્ષ જ્ઞાનીના યોગની કિંમત હવે ખ્યાલમાં આવશે. વળી જ્ઞાની સાધના કરી રહ્યા છે અને પાત્ર જીવ તે પ્રયોગને લક્ષમાં લઈને તેમાંથી શીખે છે. ઉપદેશના શબ્દો : સમજાવ્યું છે. બહિરંગ નિમિત્ત છે અને જ્ઞાનીની આત્મસાધના અંતરંગ નિમિત્ત છે. પ્રત્યક્ષ જ્ઞાનીનો નિકટ યોગ પ્રાપ્ત થાય અને તે કાળ લાંબો હોય તો પાત્ર જીવને વિશેષ લાભનું કારણ થાય છે. ઉપદેશ તત્કાળ બોધક છે. જ્યારે આગમ નિત્ય બોધક છે. સમ્યગ્દર્શનની પ્રગટતા થતાં સ્વાનુભૂતિ થાય છે. જ્ઞાનની પૂર્વભૂમિકા હોય તેના ઉ૫૨ જ સ્વરૂપને જાણીને જ્ઞાન પણ નિર્ણયાત્મક થાય છે. શ્રદ્ધા પોતાનું કાર્ય કરે છે. અનેક પડખેથી વસ્તુ : એવા જ્ઞાનની સાથે શ્રદ્ધા પણ પોતાની રીતે આત્મસ્વરૂપનો અભ્યાસ કરીને નિર્ણય લે છે. તેથી ‘‘જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન'' એવો શબ્દ પ્રયોગ ક૨વામાં આવે છે. અજ્ઞાન દશામાં ૫૨માં હિતબુદ્ધિ હતી. દેહમાં હુંપણું હતું. તે છોડીને તે શાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. ૫૨ને ૫૨ જાણીને તેને ત્યાગે છે અને તેમાં આગળ વધતા તેને સંયમનું પાલન મુનિદશા હોય છે. પાત્ર જીવની આત્મ સાધનાનો આ ક્રમ છે. : આ ગાથામાં એવું કહેવા માગે છે કે જેને આગમ જ્ઞાનપૂર્વક તત્વાર્થ શ્રદ્ધાન ન હોય તેને સંયમ હોય શકે નહી. સંયમમાં છકાય જીવની અહિંસા અને પાંચ ઈન્દ્રિય તથા મનના નિરોધની વાત છે. અજ્ઞાનીને આવો સંયમ હોતો નથી એમ આ ગાથામાં આ અપેક્ષાએ આગમ વિશેષ લાભનું કારણ ખ્યાલમાં આવે છે. આગમ પ્રમાણરૂપ છે એવું : આપણે આગલી ગાથામાં વિચાર્યું છે. તેથી તે અનુસાર અભ્યાસ ક૨ના૨ને વસ્તુના અનેકાંત ८० જિનાગમમાં મિથ્યાત્વને જ મોટામાં મોટું પાપ ગણવામાં આવ્યું છે. અજ્ઞાની જીવ પોતાના સ્વભાવને જાણતો નથી. પોતાના સ્વભાવનો તેને સ્વીકા૨ નથી તેથી તેણે અભિપ્રાયમાં પોતાનો નાશ માન્યો છે. જેને જિનાગમમાં ભાવમ૨ણ કહેવામાં આવે છે. અજ્ઞાની સમયે સમયે ભાવમરણ કરે છે. તેથી તેને ધારાપ્રવાહરૂપ હિંસા હોય છે. અન્ય જીવનું જીવન-મરણ તે જીવની ઉપાદાનની ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #81 -------------------------------------------------------------------------- ________________ યોગ્યતા અનુસાર છે અને તેમાં નિમિત્તે તેનું આયુષ્ય : મુનિરાજ પંચ મહાવ્રતનું પાલન કરે છે એવું લક્ષમાં કર્મ છે. અન્ય દ્રવ્યોના-જીવોના પરિણામને તેની : આવે છે. પરંતુ તે આ પ્રકારના શુભભાવો કરે છે સાથે કોઈ સંબંધ નથી. અજ્ઞાની જીવને મિથ્યાત્વ ' એમ કહેવાનું યોગ્ય લાગતું નથી. ઉગ્ર પુરુષાર્થ ન જીવંત હોવાથી શુભાશુભ ભાવો અવશ્ય થાય છે. ; ટકે અને સવિકલ્પ દશા આવે ત્યારે શુભભાવ કરે વળી તે ભાવો અંતમુહૂર્તમાં બદલાયા કરે છે અને ' છે એમ કહેવાને બદલે તે શુદ્ધોપયોગ માટે પ્રયત્ન તે બન્ને જીવને કર્મબંધનું કારણ અવશ્ય થાય : કરે છે અને શુભભાવને છોડતો જાય છે એમ છે. અજ્ઞાનીને અશુભ ભાવો હોય તો તે વિશેષરૂપે : માનવું યોગ્ય છે. વળી પોતાને અશુદ્ધોપયોગ ન બંધનું કારણ જ છે. પરંતુ અન્ય જીવને ' હોય ત્યારે અશુભમાં તો જવું જ નથી. તેથી તેના બચાવવાનો ભાવ શુભભાવ કરે તો પણ અધ્યાત્મમાં : પ્રયત્નો અશુભના ત્યાગરૂપ ગણવા પરંતુ શુભ તેની કિંમત નથી. મિથ્યાત્વના મોટા પાપની : ભાવના ગ્રહણરૂપ ન ગણવા યોગ્ય છે. વળી સરખામણીમાં આ પુણ્યબંધ સમુદ્રમાં ચમચી ખાંડ : મુનિ સાવધાનીપૂર્વક ઈર્ષા સમિતિ પૂર્વક ચાલે છે. નાખવા સમાન છે. અર્થાત્ કોઈ કાર્યકારી નથી. : જેથી પોતાની અસાવધાનીથી પણ કોઈ જીવ ન મરે આ રીતે અજ્ઞાની જીવ કદાચ દિગમ્બર મુનિ : એવી તકેદારી રાખે છે અર્થાત્ અન્યના મરણમાં થાય તો પણ તેને છકાય જીવની હિંસા હોવાથી પોતાની અસાવધાની નિમિત્ત ન બને એવો ખ્યાલ ત્યાં સંયમનો અભાવ છે. : રાખે છે. માટે તેને છકાય જીવની રક્ષા અવશ્ય છે. વળી અજ્ઞાની જીવની માન્યતા છે કે પાંચ : બાહ્ય વિષયો અત્યંત ભિન્ન જ છે. મને લાભ ઈન્દ્રિયોના વિષયોને ભોગવતા પોતાને સુખ - નુકશાનનું કારણ નથી એવું જ્ઞાન શ્રદ્ધાન તેને થાય છે. તેથી તે શરીર પરિણામને પ્રાપ્ત એવી : છે. પરને પર જાણીને તેના ત્યાગનો ભાવ તો દ્રવ્યેન્દ્રિયને સાધન બનાવીને બાહ્ય વિષયોને જાણે કે જાણ : સમ્યગ્દષ્ટિને પણ હોય છે. મુનિદશામાં તો તેને છે. ખરેખર તેને જાણપણું ગોણ છે અને : સર્વ સંગ પરિત્યાગ વર્તે છે. અંતરંગમાં ભાવની ભોક્તાભાવ જ મુખ્ય છે. આવી અજ્ઞાન ચેતના : : લૂખાશ છે અને તેને અનુરૂપ બાહ્યમાં પણ બધું જીવંત હોવાથી તે ઈન્દ્રિયરૂપી સાધનને છોડતો : : ત્યાગે છે. તેને દેહમાત્ર પરિગ્રહ છે. શરીર નથી માટે તેને ઈન્દ્રિય નિરોધ પણ નથી. આ રીતે પડિ : પરિણામને પ્રાપ્ત ઈન્દ્રિયોને ઉપયોગ નથી કારણકે પણ તેને સંયમનો અભાવ છે. • તેને બાહ્યના રૂપી વિષયોમાં રસ નથી. શરીરની ભાવલિંગી સંતને મિથ્યાત્વ તો પ્રથમથી જ : અત્યંત આવશ્યક ક્રિયા ચાલવું, સુવું, બેસવું, નથી તેથી તેને ભાવમરણનો-સ્વહિંસાનો અભાવ : ખાવુ, પીવું વગેરે કાર્યમાં જોડાય છે અને એટલા છે. વળી તે પરદ્રવ્યને પર જાણે છે. તેની : પૂરતો અન્ય દ્રવ્ય સાથેનો સંબંધ રાખવો પડે છે. સ્વાધીનતાનો તેણે સ્વીકાર કર્યો છે. તેથી અન્યને કે અન્યથા તેને ઈન્દ્રિયોનું કોઈ પ્રયોજન નથી. પરાધીન માનવારૂપ હિંસા પણ તેને નથી. : મુનિ ભવિષ્યનું ચિંતવન કરતા નથી. વર્તમાનમાં મુનિદશામાં તેને સર્વ સાવદ્યયોગને ત્યાગ છે : જ જીવ છે તેથી તેને ઈન્દ્રિય નિરોધ અવશ્ય છે. અર્થાત્ બધા પ્રકારની હિંસા તેણે છોડી છે. હિંસાના : આ રીતે જેને આગમ જ્ઞાનપૂર્વક તત્વાર્થ શ્રદ્ધાન ત્યાગમાં જૂઠ, ચોરી વગેરે બધું આવી જાય છે. ' હોય તેને જ સંયમ હોય છે અન્યને નહીં એવું માટે એ રીતે પણ તેન છકાય જીવની હિંસા નથી. : આ ગાથામાં સિદ્ધ કરવામાં આવ્યું છે. પ્રવચનસાર - પીયૂષ Page #82 -------------------------------------------------------------------------- ________________ ટીકામાં અજ્ઞાની જીવને બાહ્ય વિષયોની : ૪ ગાથા - ૭ અભિલાષા છે માટે તેને છકાય જીવની હિંસા દર્શાવી : સિદ્ધિ નહીં આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી; છે. બાહ્ય પ્રવૃત્તિની અધિકતા સાથે સ્થળ અને સૂક્ષ્મ : ઇ ત્રિ - નિર્વાણ નહિ અર્થાતણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭. હિંસા અવશ્ય થાય છે એવો ભાવ લેવામાં આવ્યો છે. વળી તેને સર્વજ્ઞ દશા ન હોવાથી ત્યાં અલ્પજ્ઞતા : આગમથી જે પદાર્થોનું શ્રદ્ધાન ન હોય તો, છે. રાગ સહિતનું ક્ષયોપશમ જ્ઞાન માત્ર પર દ્રવ્યોને : સિદ્ધિ (મુક્તિ) થતી નથી; પદાર્થોને શ્રદ્ધનારો જ એક પછી એક જાણે છે. એ જ્ઞાન પરદ્રવ્યમાં પણ : પણ, જો અસંમત હોય તો, નિર્વાણ પામતો નથી. અંતમુહૂર્તથી ઓછા સમયમાં પલટી જાય છે. તેથી : આગમ જ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમની તે જ્ઞાન પરમાં પણ એકાગ્ર થઈ શકતું નથી. પોતાને ; પ્રાપ્તિ એ યોગ્ય ક્રમ દર્શાવ્યા બાદ આ ગાથામાં જાણતું જ નથી. તેથી સ્વમાં એકાગ્ર થવાનો પ્રશ્ન જ : એવું દર્શાવવા માગે છે કે પ્રમાદવશ જો એ ક્રમ રહેતો નથી. તેથી તેને સંયમ નથી એમ લીધું છે. આ પ્રમાણે કાર્ય ન થાય તો મોક્ષની પ્રાપ્તિ ન થાય. જીવ - જ્ઞાયક - (એકરૂપ) પદ્રવ્ય - (ન્નેય) – (અનેક) શે. જ્ઞા. સંબંધ જ્ઞાન ગુણ (એકરૂપ) ->સમયવર્તી પરિણમન (યાકાર) (અનેક) જ્ઞપ્તિ ક્રિયા (એકરૂપ) 'યાકાર જ્ઞાન (અનેકરૂપ) ટીકામાં કહે છે કે આગમનો અભ્યાસ . ભોક્તાપણું મને નથી એવું દ્રવ્યશ્રુતનું જ્ઞાન કરે કરનારો જોયાકાર જ્ઞાન એવા અનેકાકાર સુધી આવે છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે પરંતુ તે જ્ઞાનના એકાકારપણાને લક્ષમાં લેતો ' છે. માટે જ્ઞાન પરશેયને જાણે છે. પરને જાણતા નથી. ઉપરોક્ત ટેબલનો અભ્યાસ કરવાથી ખ્યાલમાં : જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે. આટલું સ્વીકારે આવશે કે જીવ એક છે. તેનો જ્ઞાનગુણ એક છે : છે. પરંતુ આગમના અભ્યાસ વડે શેયાકાર જ્ઞાનનું અને તે એકરૂપ જાણન ક્રિયા કરે છે. વિશ્વમાં રહેલા : અને કાકા૨પણે ગૌણ કરીને જ્ઞપ્તિ ક્રિયાનું પદ્રવ્યો અનેક છે. તે જોયો છે. દરેક પદાર્થની . એકાકારપણું લક્ષમાં લઈને તે દ્વારા જ્ઞાન ગુણ અને અનાદિથી અનંતકાળની પર્યાયો અનંત છે. પરદ્રવ્ય જ્ઞાયક સ્વભાવ સુધી જવાનું કામ કરતો નથી. શેય જે પર્યાયરૂપે પરિણમે છે તે પર્યાયને જોયાકાર : અનેકાકારમાંથી એકાકારમાં આવવાનું કામ કરતો કહેવામાં આવે છે. આ રીતે શેયાકારો પણ અનંત : નથી. તેથી તેવા જ્ઞાનની સાથે તત્વાર્થ શ્રદ્ધાનનું કાર્ય થયા. જીવ એકરૂપ અને શેયો અનેક તેમની વચ્ચે પણ કરતો નથી. શાસ્ત્ર જ્ઞાનનું પ્રયોજન તો શેય જ્ઞાયક સંબંધ થતા જ્ઞાનની પર્યાય પણ શેયાકાર : સમ્યગ્દર્શનની પ્રાપ્તિ છે પરંતુ તે કાર્ય થતું નથી થાય છે અર્થાત્ જ્ઞાનની પર્યાય પણ અનેકરૂપ થાય કે માટે તેને માટે આગમનો અભ્યાસ પણ કાર્યકારી ': નથી એમ કહેવામાં માને છે. અહીં આગમનો અભ્યાસ કરનારો બે : અનાદિકાળથી અજ્ઞાની જીવ અનેક શેયોને પદાર્થનું જુદાપણું લક્ષમાં લઈને બાહ્ય વિષયનું કર્તા ' ક્રમપૂર્વક જાણતો આવ્યો છે. તેથી તેને શેયાકાર ચરણાનુયોગસૂચક ચૂલિકા ૮૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનનો અનુભવ અવશ્ય છે. પરંતુ જ્ઞાનની શેયાકાર : મુખ્ય કરું તો ત્યાં તો એકરૂપ જ્ઞપ્તિ ક્રિયા જ છે અવસ્થા કેવી રીતે થાય છે તેની ચોખવટ તેને નથી. અને તેની પાછળ જ્ઞાનગુણ અને જ્ઞાયક સ્વભાવ કોઈ અજ્ઞાની જીવ એવું માને છે કે શેયથી જ્ઞાન - દૃષ્ટિ ગોચર થાય થાય છે. આ રીતે જ્ઞાન જ્યારે થાય છે. સમયસારમાં પશુના બોલમાં એ વાત લીધી : પોતાની શેયાકાર અવસ્થામાંથી જ્ઞાયક સ્વભાવ સુધી છે. કોઈ જીવ દ્રવ્યને નથી માનતો માત્ર પર્યાયને : લંબાય છે. ત્યારે શ્રદ્ધા પણ તેને અનુરૂપ પોતાનું માને છે. તેની એવી માન્યતા છે કે ઘડો છે ત્યારે : કાર્ય કરીને શુદ્ધાત્માનો નિર્ણય કરે છે. જે જીવ જણાય છે. ઘડો ન હોય ત્યારે ઘડા સંબંધી જ્ઞાન : આગમનો અભ્યાસ કર્યા બાદ પણ આ રીતે જ્ઞાયક થતું નથી. તેથી ઘડા સંબંધી જ્ઞાન પણ ઘડામાંથી જ ' સ્વભાવ સુધી પહોંચીને તત્વાર્થ શ્રદ્ધાન કરતો નથી આવે છે એવું માનવા લાગે છે. તે દ્રવ્યને નથી માનતો કે તેની મુક્તિ થતી નથી. માટે જ્ઞાયકમાંથી જ્ઞાનની પર્યાય પ્રગટે છે એવો : હવે કહે છે કે સમકિત પ્રાપ્ત કર્યા બાદ પણ તાદાભ્ય સંબંધ તેના લક્ષમાં આવતો નથી. ઘડો છે : : જીવ જો સંયમ ધારણ ન કરે તો તેની મુક્તિ થતી તેથી ઘડા સંબંધી જ્ઞાન છે. ઘટજ્ઞાન ઘડામાંથી આવે : • નથી. સમ્યગ્દષ્ટિ અવશ્ય મોક્ષમાં જવાના છે. પરંતુ છે એવી માન્યતા ખોટી છે. સમ્યગ્દર્શન અને મોક્ષપદની વચ્ચે મુનિદશા કોઈ જીવ એવા છે કે જે જ્ઞાનની શેયાકાર : અનિવાર્ય છે. પોતાને પરથી અને વિભાવથી અવસ્થાનો પોતે કરનાર છે એવું માને છે. ક્રમબદ્ધ : ભેદજ્ઞાન કરીને અનુભૂતિ પ્રાપ્ત કરી. વિભાવના થતી પર્યાયોમાં વર્તમાનમાં મારું જ્ઞાન ઘડા સંબંધી : ત્યાગપૂર્વક પરદ્રવ્યનો ત્યાગ પણ અવશ્ય કરવા જોયાકારરૂપે સ્વતંત્ર રીતે થયું છે એવું માને છે. ઘડાને યોગ્ય છે. એવો પાકો નિર્ણય કર્યા બાદ પણ જો નિમિત્તરૂપે માને છે. પરંતુ પોતાની જોયાકાર જ્ઞાનની . ખરેખર સર્વ સંગ પરિત્યાગ અને વિભાવથી પર્યાય તેના સ્વકાળે ઉપાદાનની યોગ્યતાથી થઈ : વિરક્તતા ન કરે તો મુક્તિ ન થાય. છે એવું માને છે. નિમિત્ત તો ઉપાદાનમાં કાંઈ કરે : જ્ઞાનીએ નિર્વિકલ્પ અનુભૂતિના ફળ સ્વરૂપ નહીં. તેથી જીવ પોતે સ્વતંત્રરૂપે ઘડા સંબંધી : : અતીન્દ્રિય આનંદનો આસ્વાદ ચાખ્યો છે. જોયાકાર જ્ઞાનની પર્યાય પ્રગટ કરે છે એવું માને : * ત્યારબાદ જેવો તે સવિકલ્પ દશામાં આવે છે છે. પરંતુ તેની તે માન્યતા પણ ખોટી છે. જ્ઞાન : : એટલે અતીન્દ્રિય સુખનું વેદન અટકી જાય છે. એકરૂપ જ્ઞાનની પર્યાયરૂપે જ થાય છે. જ્ઞેય જ્ઞાયક : : અર્થાત્ તેને સવિકલ્પ દશા દુ:ખરૂપે અનુભવાય સંબંધથી જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે. જ્ઞાન : છે. માટે તે વિકલ્પ તોડીને ફરી નિર્વિકલ્પ થાય પર નિરપેક્ષપણે શેયાકાર નથી. ત્યાં તો એકરૂપ : • છે. મુનિદશામાં આ રીતે થાય છે. પરંતુ અવિરત જાણન ક્રિયા જ છે. • સમ્યગ્દષ્ટિને નિર્વિકલ્પ દશા લાંબા કાળે આવે વસ્તુ સ્વરૂપને યથાર્થપણે લક્ષમાં લેનારો : છે. અતીન્દ્રિય આનંદ અનુભવાય તો પણ ત્યાં જ્યારે જ્ઞાન કેવી રીતે કાર્ય કરે છે તેનો સ્પષ્ટ : ટકાય નહીં. ઈન્દ્રિય સુખ જેને દુઃખરૂપે વેદાય તો અભ્યાસ કરે છે ત્યારે તેને ખ્યાલમાં આવે છે કે જે : પણ તેને છોડીને ફરી તુરત જ નિર્વિકલ્પ ન જોયાકાર જ્ઞાનની પર્યાય મારા લક્ષમાં આવે છે. ' થાય એ પણ એક આશ્ચર્ય જ છે. પરંતુ નક્કર તેનું શેયાકારપણું - અનેકોકારપણું તો શેયની : વાસ્તવિકતા છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ બાદ સાપેક્ષતાથી છે. જો શેયને ગૌણ કરું અને જ્ઞાયકને : અસંકુચિત વિકાસત્વ શક્તિ અનુસાર શુદ્ધતાના પ્રવચનસાર - પીયૂષ Page #84 -------------------------------------------------------------------------- ________________ અંશો વધતા જાય અને અશુદ્ધતાના અંશો ઘટતા : પુરુષાર્થ ઉપાડે તે માટે કરવામાં આવ્યા છે અને જાય છે. જ્ઞાનીને સંવર-નિર્જરા તત્ત્વ સાથે જ છે, પાત્ર જીવ તેને તે અર્થમાં જ લે છે. તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિને પ્રાપ્ત થાય છે. : પંચમ કાળમાં વીતરાગ પુરુષના મૂળ માર્ગના આ બધું સહજ છે અને એમ જ છે. છતાં : સ્થાને જૈનોમાં પણ અન્યથા વિચારધારા ચાલે છે. અધ્યાત્મમાં ડગલેને પગલે અનંત ગુણો પુરુષાર્થ : મુનિની મૂળ દશાના સ્થાને કલ્પિત મુનિદશા માન્ય જરૂરી છે. તે પુરુષાર્થ અનુસાર જ આ કાર્ય શક્ય : થઈ છે અને મુનિપણું લીધા વિના પણ કેવળજ્ઞાનછે. જ્ઞાનીને મોક્ષની પ્રાપ્તિ કરવાની ભાવના અવશ્ય : પરમાત્મ દશા થાય એવી અનેક પ્રકારની માન્યતાઓ છે. તેના જ્ઞાન અને શ્રદ્ધાન તો સ્પષ્ટ છે. તેથી તેની : પ્રવર્તમાન છે એ દુઃખની વાત છે. પાત્ર જીવો મૂળ ભાવના બરોબર હોવા છતાં જો યોગ્ય માત્રામાં : આમ્નાય સારી રીતે સમજે માટે આચાર્યદેવ આ પુરુષાર્થ ન ઉપડે તો ત્યાં જ્ઞાન શ્રદ્ધાનનો દોષ નથી. ; બધી ગાથાઓ લખીને તેની સ્પષ્ટતા કરે છે. જેનો ચારિત્રનો જ દોષ છે. તે વાત અહીં કહે છે. ઉગ્ર : ઉપયોગ બાહ્ય વિષયોમાં અટકે તેને ત્રણ કષાયના પુરુષાર્થમાં રુકાવટનું કારણ શું છે? જીવે અનાદિ : અભાવપૂર્વકની સ્વરૂપલીનતા શક્ય નથી એવું કાળથી જે ઈન્દ્રિય સુખ અનુભવ્યું છે. તેની વાસના, . આપણે આપણી સમજણમાં લેવું યોગ્ય છે. તેના સંસ્કારનું જોર એવું છે કે જીવનું લક્ષ ફરી ' આગમજ્ઞાન તત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ તેનો જે ફરીને બાહ્યમાં જાય છે. એવી ચંચળતા જ્યાં સુધી ક્રમ અને યુગપદતા જિનાગમને માન્ય છે. તે રીતે રહે ત્યાં સુધી તેને મુનિદશા ન આવે. મુનિદશા ન ; જ આપણા જ્ઞાનને વ્યવસ્થિત કરવું જરૂરી છે. આવે ત્યાં સુધી જીવની મુક્તિ ન થાય. - ગાણા - ૩૮ જ્ઞાનીને પણ આવા જે બાહ્ય વિષયોને ગ્રહણ : કરવાની ભાવ રહે છે. તેને આચાર્યદેવ - - અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે, વ્યભિચારિણી - સ્વચ્છંદી -ચિદવત્તિ કહે છે. આ તે કેમે શાની ત્રિગુપ્ત બસ ઉચ્છવાસમાત્રથી ક્ષય કરે. ૨૩૮. કથન આકરું લાગે. જ્ઞાનીને સ્વચ્છંદી પરિણામ છે : જે કર્મ અજ્ઞાની લક્ષ કોટિ ભવો વડે ખપાવે છે, એમ કહેવું યોગ્ય ન લાગે પરંતુ આચાર્યદેવ એ : તે કર્મ જ્ઞાની ત્રણ પ્રકારે (મન, વચન, કાયાથી) પ્રમાણે કહે છે. આવા ભોગવટાના ભાવ જ્ઞાનીને ' ગુપ્ત હોવાને લીધે ઉચ્છવાસ માત્રથી ખપાવે શોભા આપતા નથી. જેણે અતીન્દ્રિય આનંદનો ' છે. અનુભવ ન કર્યો હોય તેને તો બાહ્ય ભોગનો મહિમા : બંધાયેલા કર્મોનો ક્ષય કેવી રીતે થાય અને હોય પરંતુ જ્ઞાનીને તો ઈન્દ્રિય સુખ ખરેખ૨દુ:ખરૂપે : કોણ કરે તે વાત મૂળ ગાથામાં લેવામાં આવી છે. અનુભવાય છે. વિકલ્પ માત્ર દુઃખરૂપે વેદાય છે. : અજ્ઞાની અને જ્ઞાનીની સરખામણી કરી છે. ખરેખર તેમ છતાં એવા કોઈ બાહ્ય વિષયને ભોગવવાનો : તો જ્ઞાની જ કર્મોનો ક્ષય કરે છે. અજ્ઞાનીને કર્મક્ષય ભાવ થાય તે ખરેખર જ્ઞાની માટે યોગ્ય નથી માટે ' હોતો નથી, અનાદિક : હોતો નથી. અનાદિકાળથી ભાવબંધ, દ્રવ્યબંધ, જ્ઞાનીના એવા પરિણામોને સ્વચ્છંદી ગણવામાં ઉભયબંધ ધારાપ્રવાહરૂપ ચાલ્યા કરે છે. બંધાયેલા આવ્યા છે. • કર્મોમાં અપકર્ષણ, ઉત્કર્ષણ અને સંક્રમણ અજ્ઞાન આવા કથન જ્ઞાનીને ઉતારી પાડવા માટે નથી : દશામાં પણ થાય છે. અર્થાત્ બંધાયેલા કર્મોની ફળ કરવામાં આવતા પણ જ્ઞાની પ્રમાદ છોડીને ઉગ્ર : આપવાની શક્તિ ઘટી જાય અથવા વધી જાય. વળી ૮૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #85 -------------------------------------------------------------------------- ________________ પાપ પલટીને પુણ્યરૂપ થાય અને પુણ્યનું પાપમાં : પાપના ઉદયવશ તીવ્ર પ્રતિકૂળતા સમયે પણ કોઈ · જીવ મંદ કષાયરૂપે પરિણમે છે અને ફળ સ્વરૂપે : સ્વર્ગમાં પણ જાય છે. ‘અકામ’ શબ્દ દર્શાવે છે કે : સંક્રમણ થાય. આવું બધું ચાલ્યા જ કરે છે. પરંતુ બંધાયેલા કર્મો તેની મુદ્દત પૂરી થયે ઉદયમાં આવીને ફળ અવશ્ય આપે છે અને અજ્ઞાની મોહી-રાગીદ્વેષી હોવાથી ફરીને નવા કર્મને બાંધે છે. એક કર્મ ઉદયમાં આવીને જીવથી જાદુ પડે ત્યારે નવા અનેક દ્રવ્યકર્મો જીવની સાથે બંધાય છે. આ રીતે ઉદયમાં આવેલું કર્મ ખરી જતું હોવા છતાં ત્યાં નિર્જરા કહેવામાં આવતી નથી કારણકે નવા કર્મનો બંધ ત્યાં તે જીવને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ નથી. સામાન્ય રીતે તો પ્રતિકૂળતા સમયે જીવો આર્ત અને રૌદ્રધ્યાન કરે છે. સંયોગો માટે અન્ય સચેતઅચેત પદાર્થોને કારણ ગણે છે અને નવા અશુભભાવો જ કરે છે. મિથ્યાદૃષ્ટિ જીવનું આવું આચરણ સહજ હોય છે. કોઈ જીવ એવા : અવશ્ય થાય છે. : : પણ હોય છે જેને કર્મ સંબંધી ખ્યાલ છે. તે જાણે છે કે પોતે જ તેવા પ્રતિકૂળ સંયોગો માટે જવાબદાર છે. તેથી તેવા સમયે નવા અશુભભાવ ન કરતા મંદ પરિણામે પરિણમે છે. આવો પણ એક પ્રકા૨ અજ્ઞાનીમાં જોવા મળે છે. જે કર્મ ઉદયમાં આવ્યું તેમાં તે જોડાણો નહીં. અર્થાત્ નવા અશુભભાવ ન કર્યા અને શુભભાવો કર્યા પરિણામે પાપ પ્રકૃતિના ઉદયનું ફળ તેણે ન ભોગવ્યું અને તે કર્મના સ્થાને નવી પાપ પ્રકૃતિ ન બંધાણી એ અપેક્ષાએ તેને નિર્જરા ગણી છે. અકામ નિર્જરા એવું નામ મળ્યું છે. એ અપેક્ષાએ તેને કર્મક્ષય ગણી શકાય તોપણ તે કર્મ રહત તો થતો જ નથી તેથી ત્યાં સાચો કર્યક્ષમ નથી. ટીકાની શરૂઆતમાં અજ્ઞાનીની આ ભૂમિકા : ટૂંકાણમાં વર્ણવી છે. અજ્ઞાની જીવોને પરિણામોની વિચિત્રતા પા૨ વિનાની હોય છે. તેથી તો નર્ક અને સ્વર્ગ વચ્ચે પંચ પરાવર્તનરૂપ અનેક ભવોને ક૨ે છે. શુભાશુભ ભાવો એકરૂપ રહેતા નથી. સદાય પલટાયા કરે છે. તે અનુસાર પુણ્ય અને પાપ પ્રકૃતિઓ પણ બંધાયા કરે છે અને તેમાં અનેક પ્રકારના ફેરફાર થયા કરે છે. પણ કર્મ ઉદયમાં અવશ્ય આવીને ફ્ળ જરૂર આપે છે. આ ગાથામાં અજ્ઞાની અનંત ભવે કર્મ ખપાવે · છે એમ લખ્યું છે તેથી તેનો ભાવ સમજવો જરૂરી છે. સિદ્ધાંત એ છે કે અજ્ઞાનીને કર્મક્ષય ન હોય. તો પછી અહીં શું કહેવા માગે છે. જીવને અશુભભાવ : ક૨વા સુગમ છે. નીચે પડવામાં મુશ્કેલી નથી અને ઝડપથી પડે છે. ઉપર ચડવામાં મુશ્કેલી છે અને કાર્ય ધીમે ધીમે થાય છે. મનુષ્ય તીવ્ર અશુભભાવો કરીને સીધો સાતમી નરકે જાય. પરંતુ સાતમી : : : જ્ઞાનીને કર્મક્ષય હોય છે. નિર્વિકલ્પ નરકમાંથી નીકળી, અન્ય નરકમાં અને ત્યાંથી અનુભૂતિને કારણે કર્મક્ષય થાય છે. કર્મ ઉદયમાં હિંસક પશુ વગેરે થઈને ફરી ઉપર આવે છે. પુણ્યના ફળમાં સ્વર્ગમાં ગયેલા જીવોમાંથી મરીને બધા મનુષ્ય પણ નથી થતા મોટા ભાગના તો તિર્યંચમાં જાય છે. આ વસ્તુ સ્થિતિ લક્ષમાં રાખવા જેવી છે. એ બતાવે છે કે આકરા કર્મબંધને દૂર આવે અને જીવ તેમાં ન જોડાય પોતાના સ્વભાવમાં લીન રહે છે. તેથી પોતાની પર્યાયમાં વિભાવ થતો નથી. વિભાવ નથી તેથી નવીન કર્મનો બંધ નથી. જાનું કર્મ ઉદયમાં આવીને ખરી ગયું તેના સ્થાને નવા કર્મનો બંધ થયો નહીં તેથી ત્યાં નિર્જરા છે. કર્મક્ષય છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થતા મિથ્યાત્વ અને અનંતાનુબંધી કર્મનો નાશ થાય છે. પહેલા કર્મનો : ક૨વામાં ઘણો પરિશ્રમ પડે છે. જિનાગમમાં અકામ નિર્જરાની વાત આવે છે. : ઉપશમ ક્ષયોપશમ થાય છે અને અવિરત પ્રવચનસાર - પીયૂષ ૮૫ : Page #86 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિને ક્ષાયિક સમકિત પણ થાય છે. આ રીતે : કાયમ રાખીને હવે આગળ વાત કરે છે. અહીં ચોથા ગુણ સ્થાનથી જ કર્મનો ક્ષય થવાની પ્રક્રિયા : “આત્મજ્ઞાન' શબ્દનો પ્રયોગ છે. આ શબ્દનો ચાલુ શરૂ થઈ જાય છે. જ્ઞાની જ્યારે મુનિપણું પ્રગટ કરે ' અર્થ તો સમ્યજ્ઞાન થાય છે. પરંતુ અહીં એ અર્થ છે ત્યારે ત્રણ કષાયનો અભાવ છે એમ ગણવામાં : લાગુ પડતો નથી. અહીં તો ભાવલિંગધારી આવે છે પરંતુ ત્યાં કર્મોનો ક્ષયોપશમ છે, ક્ષય નથી. : મુનિરાજની વાત છે. ટીકાના શબ્દો આ પ્રકારે છે. કારણકે મુનિરાજ જો તે ભવે મોક્ષે ન જાય તો ફરી : “આગમજ્ઞાન તત્ત્વાર્થ-શ્રદ્ધાનને સંયતત્ત્વના ચોથું ગુણ સ્થાન આવી જાય છે. આ અપેક્ષાએ : યુદપદપણાના અતિશય પ્રસાદથી પ્રાપ્ત કરેલી ચારિત્ર મોહનીય કર્મોનો ક્ષય તો જીવ જ્યારે ક્ષપક : શુદ્ધજ્ઞાનમય આત્મ તત્ત્વની અનુભૂતિ જેનું લક્ષણ શ્રેણી માંડે ત્યારે જ થાય છે. શુદ્ધોપયોગરૂપ ' છે એવા જ્ઞાનીપણાની” આનો ભાવ આપણે નિર્વિકલ્પ દશા જ કર્મક્ષયનું કારણ છે. સવિકલ્પ ; લક્ષગત થાય છે કે જીવ ત્રણ કષાયનો અભાવ કરી દશા સમયે અલ્પ બંધ થાય છે. તેથી તેને કર્મક્ષયનું ; ચૂક્યો છે. તેને તેટલી સ્વરૂપલીનતા શુદ્ધતા તો કારણ ગણવામાં આવતું નથી. જ્ઞાનીને ઉદયાભાવિ : વિદ્યમાન છે જ. તેથી અહીં જે શુદ્ધોપયોગની વાત ક્ષય, ઉદીરણા-ગુણ શ્રેણી નિર્જરા વગેરે અનેક : લેવી છે તે મુનિદશાને યોગ્ય અર્થાત્ સપ્તમ પ્રકારે કર્મક્ષય થાય છે. નિર્વિકલ્પ દશામાં જ ગુણસ્થાનની દશા કહેવી છે. ખરેખર તો ત્યાં ગુણસ્થાનમાં આગળ વધાય છે. તેથી તે સમયે ઉગ્ર મય ઉગ્ર : સાતમાના સાતિશયની વાત કરવી છે. જેથી ફરી પુરુષાર્થના કારણે ઘણા કર્મો ખરી જાય છે. આ · સવિકલ્પ દશામાં ન આવતા તે શ્રેણી માં ડીને રીતે જ્ઞાની શુદ્ધોપયોગરૂપે પરિણમીને કર્મક્ષય કરે : પરમાત્મદશા પ્રગટ કરી લે. ગાથાના મથાળામાં આચાર્યદેવે આ આત્મજ્ઞાનને મોક્ષમાર્ગનું સાધકતમ જ્ઞાનીની નિર્વિકલ્પ દશાને અહીં ત્રિગુપ્ત દશા : કહ્યું છે. કહી છે. મન, વચન અને કાયા સાથેના જોડાણને - સાધકને નિર્વિકલ્પ દશા સમયે શુભભાવનો મનોયોગ, વચનયોગ અને કાયયોગ કહ્યો છે. તેની ‘અભાવ છે અને બાહા ાિનો. : અભાવ છે અને બાહ્ય ક્રિયાનો પણ નિરોધ હોય સાથેનું જોડાણ ન થાય તેને મનોગુપ્તિ, વચનગુપ્તિ : છે. તેથી મુનિને નિર્વિકલ્પ દશા સમયે કાય-વચનઅને કાયગુપ્તિ કહેવામાં આવે છે. અહીં માત્ર યોગ : : મનના કર્મો (કાર્યો) ઉપરમ પામે છે અર્થાત્ અટકી અર્થાત્ આત્મપ્રદેશોનો કંપનની વાત નથી લેવી. : : જાય છે. મુનિ શ્રેણી માંડે છે ત્યારે સમસ્ત ઘાતિકર્મો ઉપયોગ અર્થાત્ અશુદ્ધ પર્યાય વડે તેમની સાથેના 1મના સાથના : અલ્પકાળમાં નાશ પામી જાય છે. જોડાણની વાત લેવી છે. જ્ઞાની જ્યારે નિર્વિકલ્પ : દશારૂપે પરિણામે છે ત્યારે તેને ત્રિગુપ્તિ છે. તે દ્રવ્યકર્મો પરવાનો પ્રકાર એ છે કે તે પોતાનો ત્રિગુપ્તિ કર્મક્ષયનું કારણ છે. જ્ઞાનીને કર્મક્ષય હોય : અબાધાકાળ પૂર્ણ કરીને ઉદયમાં આવે છે. ફળ આપે છે એ વાત સામાન્યરૂપે લક્ષમાં લીધા પછી અહીં : છે અને ખરી જાય છે. એવું અજ્ઞાની અને જ્ઞાની આ ગાથામાં શું ભાવ લેવા માગે છે તે હવે જોઈએ.: બન્નેમાં જોવા મળે છે. તે ઉપરાંત જ્ઞાનીની નિર્વિકલ્પ : દશા સમયે સાચા અર્થમાં કર્મ ખરે છે, નિર્જરા થાય આગલી ગાથાઓના અનુસંધાને અહીં . છે. કારણકે ત્યારે નવા દ્રવ્યકર્મો બંધાતા નથી. આ ભાવલિંગી સંતને આગમ જ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન * રીતે જ્ઞાનીને નિર્જરાની સાથે કેટલાક કર્મો ફળ અને સંયમનું યુગપદપણું હોય છે. તેથી આ ભૂમિકા : આપ્યા વિના પણ ખરી જાય છે. ૮૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ કોઈ સ્વાનુભવ ન થાય. જે શુભ ભાવને ભલો માને, ક૨વા જેવો માને, તે જીવને સ્વાનુભૂતિ ન થાય. શુભાશુભ ભાવો જીવના અશુદ્ધ પરિણામો છે અને બંધનું કા૨ણ છે. જે બંધના કારણો હોય તે મુક્તિના કારણો ન બને. તેથી આગમનોજિનાગમનો અભ્યાસ કર્યા બાદ પણ જીવ શુભ ભાવને મોક્ષનું કારણ માનીને એવા ભાવો અને તઅનુસા૨ પ્રવૃતિ કરતા હોય તેમને સ્વાનુભૂતિ ન થાય અર્થાત્ આત્મ જ્ઞાન - સમ્યજ્ઞાનની પ્રગટતા ન થાય. એ રીતે આ ગાથામાં સદ્ભાવ શબ્દ દ્વારા શુભભાવને હિતનું-મોક્ષનું કારણ માનવું એવો અર્થ દર્શાવવામાં આવ્યો છે. સમયસાર શાસ્ત્રમાં ૨૦૧ ગાથાના શબ્દો પણ લગભગ આ પ્રકારે જ છે પરંતુ બન્ને ગાથાઓના ભાવમાં મોટો તફાવત છે. અહીં ગાથા છે. : ગાથા ૩૯ અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯. અને જો દેહાદિક પ્રત્યે પરમાણુ જેટલી પણ મૂર્છા વર્તતી હોય, તો તે ભલે સર્વ આગમધર હોય તો પણ સિદ્ધિ પામતો નથી. : : - અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે, તો સર્વ આમમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. સમયસારની ગાથા આ પ્રમાણે છે. અણુમાત્ર પણ રામાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વ આગમધર ભલે પણ જાણતો નહીં આત્મને. આગમના અભ્યાસનું ફળ આત્માની અનુભૂતિ છે. તેનું ફળ વિરતિ પણ છે. શાસ્ત્ર જ્ઞાન કર્યા બાદ પણ જો તત્ત્વાર્થ શ્રદ્ધાન ન કરે તો તે આગમજ્ઞાનની કોઈ કિંમત નથી. વળી આગમ જ્ઞાનનું પ્રયોજન બાહ્ય વિષયો પ્રત્યેની એકત્વબુદ્ધિ - આસકિત બાહ્યમાં રોકાણ તેનો અભાવ ક૨વો તે છે. જો શાસ્ત્રાભ્યાસ પછી પણ વૈરાગ્યની ભૂમિકા ન આવે તો તેવા આગમ જ્ઞાનની કોઈ કિંમત નથી. માટે આગમ જ્ઞાન તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ એ ત્રણેનું યુગપદપણું એ વાત આચાર્યદેવ આ ગાથાઓમાં લેતા આવ્યા છે. અહીં પ્રવચનસાર શાસ્ત્રની આ ગાથામાં ‘સદ્ભાવ’ શબ્દનો અર્થ વિદ્યમાનતા-હયાતી છે. અર્થાત્ મુનિને પણ સૂક્ષ્મ એવો રાગ જો પર્યાયમાં વિદ્યમાન રહે તો તેની મુક્તિ ન થાય. આગમનો અભ્યાસ તો રાગને છોડવા માટેનો છે. આગમનો અભ્યાસ કર્યા બાદ પણ જો રાગને સર્વથા ન છોડે તો મુક્તિ થાય નહીં એવું અહીં દર્શાવવું છે. : અહીં આ ગાથા મુનિદશાને અનુલક્ષીને છે તેથી વિભાવનો સર્વથા અભાવ ક૨ીને ૫૨માત્મ દશા પ્રગટ કરવા માટે મુનિપણું લીધું હોવા છતાં જો તે શ્રેણી ન માંડે તો તેની મુક્તિ ન થાય. ભાવલિંગીધારી : મુનિ શ્રેણી માંડીને અવશ્ય મોક્ષે જવાના છે. પરંતુ જ્યાં સુધી શ્રેણી (અહીં ટીકાકાર આચાર્યદેવે તેને માટે આત્મજ્ઞાન શબ્દ વાપર્યો છે) ન માંડે ત્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ ન થાય એવું કહેવા માગે છે. આ બન્ને ગાથાઓમાં ‘‘સદ્ભાવ’’ શબ્દ વપરાયો છે પરંતુ એ એક જ શબ્દના બે અલગ પ્રકારે અર્થો બન્ને ગાથામાં છે. સમયસાર શાસ્ત્રમાં સદ્ભાવ શબ્દ દ્વારા એવું સમજાવવા માગે છે કે જે જીવને શુભભાવનો પક્ષ છે અર્થાત્ આવા શુભભાવ ક૨વાથી મારી મુક્તિ થશે. એવી માન્યતા છે તેને : પ્રવચનસાર - પીયૂષ ટીકામાં આચાર્યદેવ કહે છે કે જે પુરુષ પોતાના આત્માને જાણે છે, શ્રદ્ધે છે અને સંયમિત કરે છે તે પુરુષ પણ જો અલ્પ પણ રાગ સહિત છે તો તે કર્મબંધ નથી, મુક્ત થતો નથી. હાથમાં રહેલું આમળું જેમ સ્પષ્ટ જણાય છે એ રીતે જ્ઞાની પોતાના 62 Page #88 -------------------------------------------------------------------------- ________________ આત્માને જાણે છે. આત્માનો સ્વભાવ કેવો છે? : તે જીવ મિથ્યાત્વનો ત્યાગ કરીને હવે પોતાના જિનાગમ આત્મસ્વભાવને કઈ રીતે દર્શાવે છે? : અસ્થિરતાના ચારિત્ર સંબંધી વિભાવોને પણ વિશ્વના સમસ્ત પદાર્થોમાં પોતાના ત્રણ કાળના ' મર્યાદામાં લાવે છે. સર્વ પરદ્રવ્યોમાંથી હિતબુદ્ધિ પરિણામોને પહોંચી વળવાની શક્તિ છે. એવા : છોડીને તે પોતાના સ્વભાવ નજીક આવે છે. સર્વ સમસ્ત પદાર્થોને તેના ત્રણ કાળની પર્યાયો સહિત : સંગ પરિત્યાગ કરીને તે પરદ્રવ્યો તરફનો ઈન્દ્રિય એકી સાથે એક સમયમાં જાણી લેવાનું આત્માનું : અને મનનો વ્યાપાર પણ છોડે છે. દેહલક્ષી થોડી સામર્થ્ય છે. અર્થાત્ પોતાનો આત્મા સર્વજ્ઞ સ્વભાવી : અનિવાર્ય પ્રવૃતિ રહે છે તેટલો જ ઈન્દ્રિય અને મનનો છે. આ રીતે પોતાના સ્વભાવનો મહિમા લાવીને - ઉપયોગ કરે છે. આ રીતે મુનિરાજને જે વિકલ્પ એ રીતે પોતાના આત્માને જાણવાની વાત છે. - રહે છે તે “દ્રવ્ય અનુસાર ચરણ” અર્થાત્ ભૂમિકાને અજ્ઞાનીને બાહ્યરૂપી પદાર્થોનો અત્યંત મહિમા છે. યોગ્ય છે. તે માત્ર સંજવલન કષાયરૂપ છે. તેણે પોતાના આત્માને જાણ્યો નથી. તેનો મહિમા : | મુનિ વારંવાર છઠ્ઠા - સાતમા ગુણસ્થાને ઝૂલે અચિંત્ય હોવા છતાં અજ્ઞાની તેનાથી અજાણ છે. ' છે અર્થાત મનિને નિર્વિકલ્પ દશા ઘણી જ ઝડપથી તેથી અહીં કહે છે કે જે પુરુષે પોતાના સ્વભાવના : આવે છે. પરંતુ તે નિર્વિકલ્પ દશામાં લાંબો સમય મહિમાને જાણ્યો છે અને એવા મહિમાયુક્ત : ટકાતું નથી. તેથી તુરત જ પાછી સવિકલ્પ દશા સ્વભાવમાં હુંપણું સ્થાપ્યું છે. અર્થાત્ આગમન : આવી જાય છે. મુનિદશાનો કાળ જો લાંબો હોય અભ્યાસ વડે પ્રથમ એવા આત્મ સ્વભાવને જાણ્યો, તો આ રીતે પરિણામોના પલટા થતા રહે છે. અહીં અનુમાન જ્ઞાનમાં પણ એવા આત્મ સામર્થ્યનો : આચાર્યદેવ કહેવા માગે છે કે તે પુરુષે પરમાત્મા સ્વીકાર કર્યો અને તુરત જ એવા આત્માનો અનુભવ : દશા પ્રગટ કરવા માટે મુનિપણું લીધું છે. તેને માત્ર : આવી દશાથી સંતોષ નથી. તે મુનિને યોગ્ય વિકલ્પો ત્યારબાદ તેણે પોતાના આત્માને સંયમિત : પણ તોડીને કાયમ માટે નિર્વિકલ્પ રહેવા માગે છે. કર્યો. સંયમ કહેતા પોતાના પરિણામોને મર્યાદામાં : તે માટે જરૂરી ઉગ્ર પુરુષાર્થ ઉપાડે ત્યારે તે શ્રેણી લાવ્યો છે. દરેક પદાર્થ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયની : માંડીને કેવળજ્ઞાન પ્રગટ કરી લે છે. મુનિના તેવા મર્યાદામાં જ રહે છે. તે મર્યાદાનું ઉલ્લંઘન કરવું . ઉગ્ર પુરુષાર્થને અહી આત્મજ્ઞાન કહેવા માગે છે. અશક્ય છે. તેથી અજ્ઞાની પોતાને દેહરૂપ માને તો : • તેથી કહે છે કે મુનિને જરાક એવો પણ વિકલ્પ રહે પણ તે પરરૂપ થઈ શકતો નથી. પોતાના મૂળ • તો તેને મુક્તિ થતી નથી. વિકલ્પમાં ‘દેહાદિક પ્રત્યે સ્વભાવથી ખસીને વિભાવરૂપ જ થાય છે. તે જીવ : લખ્યું છે પરંતુ દેહલક્ષી વિકલ્પ જ હોય એવો નિયમ નથી. બાહુબલિ ભગવાન એક વર્ષ સુધી ધ્યાનમાં જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તે પોતાની મર્યાદામાં : : સ્થિત હતા ત્યારે સવિકલ્પ દશામાં તત્ત્વ સંબંધી આવી જાય છે. અર્થાત્ તે દરેક દ્રવ્યના ભિન્ન : : ચિંતવન જ હશે. કારણકે દેહલક્ષી કોઈ બાહ્ય ક્રિયા અસ્તિત્વનો સ્વીકાર કરે છે. તદ્ઉપરાંત એ રીતે ? • ત્યાં ન હતી. ખરાખરીના સમયે તો સ્વરૂપમાં લીન પરથી છૂટીને જે સ્વમાં આવે છે તે પોતાના : : રહેવું અત્યંત આવશ્યક છે. બાહ્યમાં દેહ છૂટી જાય વિભાવથી ખસીને પોતાના જ્ઞાયક સ્વભાવમાં હુંપણું અને જીવને કેવળજ્ઞાન પ્રગટે એવા ઘણાં દૃષ્ટાંતો સ્થાપે છે. આ રીતે તે ક્ષેત્ર અને ભાવ બન્ને અપેક્ષાએ થી અપેક્ષાઓ : શાસ્ત્રોમાં પ્રથમાનુયોગમાં વાંચવા મળે છે. તેની પોતાની મર્યાદાનો સ્વીકાર કરે છે. : સામે પાંચ પાંડવોની વાત પણ આવે છે. ત્રણ પાંડવો ચરણાનુયોગસૂચક ચૂલિકા કર્યો. ૮૮ Page #89 -------------------------------------------------------------------------- ________________ તો મોક્ષે ગયા પરંતુ અન્ય બે પાંડવોને અલ્પ વિકલ્પ : એવો તેને ભાવ છે. અર્થાત્ સવિકલ્પ દશા સમયે આવતા તેના બે ભવ વધી ગયા. આ બધું ખ્યાલમાં લેતા નક્કી થાય છે કે સ્વાનુભૂતિપૂર્વક મુનિપણું ઈષ્ટ છે પરંતુ વિકલ્પ ચાલ્યા જ કરે તો નકામું છે. મુનિદશા માટે પણ અનંત પુરુષાર્થ જરૂરી છે પરંતુ મુનિદશા આવ્યા બાદ પણ અનંત પુરુષાર્થ ઉપાડીને પણ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દશા માટેનો ઉગ્ર : પુરુષાર્થ ચાલે છે તેથી તો મુનિરાજને ઝડપથી : સવિકલ્પ-નિર્વિકલ્પ દશા બદલાયા કરે છે. આચાર્યદેવ શીરને બાહ્ય સહકારી કારણરૂપે શ્રેણી માંડવી જરૂરી છે. શ્રેણી ન માંડે ત્યાં સુધી દર્શાવે છે. જીવ ભિન્ન છે. શરીર ભિન્ન છે. બન્નેના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સ્વતંત્ર કાર્યો ચાલે છે. એવું જુદાપણું લક્ષમાં રાખીને શરીરને સહકા૨ી કારણ ગણવાનું છે. ખરેખર તો વિશ્વના સમસ્ત પદાર્થો જીવને સહકારી કારણ (નિમિત્ત) છે. જીવ સંસારમાં પરિભ્રમણ ઈચ્છે છે ત્યારે પણ છ દ્રવ્યો સહકા૨ી છે અને મોક્ષમાર્ગ અને સિદ્ધ દશામાં પણ સહકારી છે. અર્થાત્ જીવ સ્વતંત્રપણે જે કોઈ પરિણામરૂપે પરિણમે છે તેની સાથે પ્રકૃતિનો મેળવિશેષ : જોવા મળે છે. જીવ અજ્ઞાની છે ત્યારે દ્રવ્યકર્મ બંધાય છે અને નિમિત્તરૂપે કર્મોદય પણ જોવા મળે છે. એ જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે દ્રવ્યકર્મોનો ઉપશમ ક્ષયોપશમ અને ક્ષય થવા લાગે છે. શરીર અને તેને પ્રાપ્ત ઈન્દ્રિયો દ્વારા ગા ૪૦ જે પંચસમિત, ત્રિગુપ્ત, ઈંદ્વિનિરોધી, વિજયી કષાયનો, પરિપૂર્ણ દર્શનશાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦. · પાંચ સમિતિયુક્ત, પાંચ ઈન્દ્રિયના સંવરવાળો, ત્રણ ગુપ્તિ સહિત, જિતકષાય અને દર્શનજ્ઞાનથી પરિપૂર્ણ એવો જે શ્રમણ તેને સંયત કહ્યો છે. : : : આ ગાથામાં આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન, સંયમ અને આત્મજ્ઞાન એ બધાનું યુગપદપણું દર્શાવવા માગે છે. તે આ પ્રમાણે છે. પ્રથમ આગમ જ્ઞાનની વાત લીધી છે. આગમતે અનેકાંત સ્વરૂપ છે. આગમના અભ્યાસ વડે એ પોતાના આત્માનું શ્રદ્ધાન કરે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાન જ્યારે પરશેયને જાણે છે ત્યારે જ્ઞાનની પર્યાય જ્ઞેયાકાર જણાય છે. જીવ પોતે માત્ર જ્ઞાનરૂપે જ પરિણમે છે. શેયાકાર જ્ઞાનની પર્યાયમાંથી શેયાકા૨પણું દૂર ન થઈ શકે એમ હોવા છતાં વિવેકી જ્ઞાન સ્વ અને શેયાકારને લક્ષણ ભેદ વડે જાણી લે છે. પોતાની પર્યાયમાં શેયાકા૨પણું સંબંધના કારણે આવે છે એવું જાણીને તે પોતાના આત્માને ૫૨થી ભિન્ન અનુભવમાં લે છે. · : અજ્ઞાની સંસાર વધારે છે. તેના સ્થાને જ્ઞાની એ જ શરીરની પ્રવૃત્તિ જાદી રીતે કરે છે. પાંચ સમિતિના પાલનરૂપ અંકુશ વડે તેને શ૨ી૨ની ક્રિયાઓ થાય છે. શરી૨ અને ઈન્દ્રિયોની બધી પ્રવૃતિઓમાં બાહ્યમાં અન્ય જીવોની હિંસા ન થાય એ પ્રકારની સાવધાની જોવા મળે છે. આ રીતે બધું કાર્ય સંયમના લક્ષે થાય છે. તદ્ઉપરાંત બાહ્ય વિષયોના ભોગ-ઉપભોગની નિરર્થકતા લક્ષમાં હોવાથી તેને ઈન્દ્રિયો મારફત બાહ્ય વિષયના ગ્રહણની પ્રવૃતિ અટકી ગઈ છે અર્થાત્ તેને ઈન્દ્રિય નિરોધ આ રીતે જ્ઞાન શ્રદ્ધાનના જો૨માં અર્થાત્ : વસ્તુના યથાર્થ સ્વરૂપના ખ્યાલને કારણે તે પોતાનાં વર્તે છે. સંયમના પાલનના બે મુખ્ય પાસા ઈન્દ્રિય સ્વભાવમાં જ સ્થિત રહેવા માટે નિરંતર પુરુષાર્થ · નિરોધ અને છકાય જીવની રક્ષા એવું પાલન મુનિને કરે છે. સ્વાનુભવની પર્યાય કાયમ માટે ટકી રહે પ્રવચનસાર - પીયૂષ સહજપણે હોય છે. ૮૯ Page #90 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સંયમનું પાલન કરનારા મુનિને : પરદ્રવ્યથી જ પોતાની મહાનતા માને છે. આ વ્યક્તિ સહજપણે મન-વચન-કાયા સાથેનું જોડાણ છૂટતું . પૈસાદાર છે. મોટર-બંગલાનો માલિક છે. વગેરે જાય છે. ત્રિગુપ્તિ ગુપ્તપણું એ ખરેખર તો આ પ્રકારે માને છે. તેથી ટીકામાં આગળ કહે છે કે જે શુદ્ધોપયોગ છે. તે નિર્વિકલ્પ દશા છે. અહીં સુધી : મુનિ આ રીતે પરદ્રવ્યથી શૂન્ય છે. કહેવાનો આશય તો આગમજ્ઞાન-તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયમ તેના : એ છે કે તે નિર્માલ્ય છે. પરંતુ આગળ કહે છે કે યુગપપણાની વાત લીધી છે. હવે ભૂમિકાને યોગ્ય : મુનિ નિરાશ્રય નથી. મુનિને સ્વભાવનો આશ્રય છે. એવો થોડો સંજવલન કષાય જે વિદ્યમાન છે તેનો જીવ પોતે દર્શનશાન સ્વભાવમય છે અને પોતાની કાયમ માટે અભાવ કરીને પરમાત્મદશા પ્રગટ • પરિણતિ સ્વભાવ સન્મુખ થઈને સ્વભાવમાં એવી કરવાની વાત કરે છે. તે આત્મજ્ઞાનની ભૂમિકા છે : જામી ગઈ છે કે તે હવે કયારેય બહાર જવાની એમ અહીં સમજવું. : નથી. તેથી કહે છે કે સ્વભાવમાં “નિત્ય નિશ્ચલ' કષાય સમૂહને કારણે શિવૃત્તિ પરદ્રવ્યમાં : : પરિણતિ હોવાથી તે મુનિ સાક્ષાત સંયત જ છે. ' અર્થાત્ તે જ સાચું મુનિપણું છે. મોક્ષની પ્રાપ્તિ ભ્રમણ કરે છે. તે કષાય જીવના જ પરિણામ છે : એમ લક્ષમાં લેતા વિભાવ પર્યાયનું આત્મદ્રવ્ય સાથે : • માટે એવું મુનિપણું ધારણ કરવા માટે તો જ્ઞાની સર્વ સંગ પરિત્યાગ કરીને જંગલમાં નિવાસ કરે તાદાભ્યપણું ખ્યાલમાં આવે છે. હવે જ્યારે એ : વિભાવને છોડવો છે ત્યારે વિભાવથી જુદાપણાની : વાત કરે છે. તેથી જીવ અન્ય છે અને વિભાવ અન્ય : આ રીતે આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન અને છે. એ બે વચ્ચે અર્થાતુ અન્યોન્ય જે સંબંધ છે તેને : સંયમ એ ત્રણનું યુગપદપણું તે મુનિદશા છે. તે સંયોગ સિદ્ધ સંબંધ ગણીને તે વિભાવનો નાશ : મુનિપણું પ્રગટ કર્યા બાદ મોક્ષની પ્રાપ્તિ થવા માટેનું કરવાનું કહે છે. અજ્ઞાની જીવ જ્ઞાની થાય ત્યારે જે કે છેલ્લું પગથિયું તે આત્મજ્ઞાન છે. તે પણ પ્રાપ્ત થાય રીતે ભાવ મિથ્યાત્વનો નાશ કરે છે એ જ રીતે સાધક : એટલે એ રીતે ચારેયનું યુગપલ્પણું પ્રગટ થાય છે. દશામાં ચારિત્ર મોહનો નાશ પણ તે કરતો આવ્યો કે તેથી હવે અલ્પ કાળમાં ભાવ મોક્ષ દશાની પ્રગટતા છે. હવે છેલ્લા કષાયકણનો નાશ કરવાનો પ્રસંગ થશે. છે. જીવ અને વિભાવ પર્યાય એકરૂપ જેવા ભાસે : ૪ ગાલા - ૨૪૧ છે. (ખરેખર તન્મયપણું છે, પરંતુ સ્વભાવ ભેદના કારણે જુદા છે અને જાદા પડી પણ શકે છે. તેથી : ૧ : નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે, તે વિભાવ પર જ છે એમ નક્કી કરીને તે સાધક : વળી લોષ્ટ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧. જીવ પોતે પોતાથી જ તેનો નાશ કરે છે. વિભાવના : શત્રુ અને બંધુ વર્ગ જેને સમાન છે, સુખ અને નાશનો કર્તા જીવ છે અને સાધન (કરણ) પણ જીવ : દુ:ખ જેને સમાન છે, પ્રશંસા અને નિંદા પ્રત્યે જ છે. વિભાવ પ્રત્યે જરાપણ દયા રાખ્યા વિના તેનો : જેને સમતા છે, લોષ્ટ (માટીનું ઢેફ) અને કાંચના નાશ કરવામાં આવે છે. : જેને સમાન છે તેમજ જીવિત અને મરણ પ્રત્યે : જેને સમતા છે, તે શ્રમણ છે. વિભાવનો આ રીતે અભાવ થાય છે. અર્થાત્ ' બુદ્ધિપૂર્વકના વિકલ્પોનો અભાવ થવાથી તેને હવે ' આ ગાથાના મથાળામાં મુનિદશા ઉપરાંત પરદ્રવ્ય સાથે કોઈ સંબંધ રહ્યો નહીં. અજ્ઞાની : જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એનું લક્ષણ શું છે તે ચરણાનુયોગસૂચક ચૂલિકા શકો. Page #91 -------------------------------------------------------------------------- ________________ વાત લીધી છે. અર્થાત્ આ ગાથામાં એવા મુનિનું : મિત્ર કે શત્રુ નથી. છ દ્રવ્યો ભિન્ન જ છે. કોઈને લક્ષણ દર્શાવ્યું છે. સામ્યભાવ એ મુનિનું લક્ષણ છે. . અન્ય સાથે તાત્વિક સંબંધ નથી. એક પુગલ દ્રવ્યમાં તેથી અહીં શાસ્ત્રની શરૂઆતમાં જે ૭મી ગાથા લીધી . જ પરમાણુઓ મળીને સ્કંધની રચના થાય છે. જીવને હતી તેનો ભાવ ફરીને યાદ કરે છે. મોહ ક્ષોભરહિત : અન્ય જીવો સાથે કે પુદ્ગલ સાથે એવા સંબંધો ચારિત્રદશા તે સામ્ય છે. મોહ અર્થાત્ ભાવ મિથ્યાત્વ : શક્ય જ નથી. અને ક્ષોભ એટલે (ચારિત્ર-મોહ-) રાગ દ્વેષના : એક જીવ અન્ય જીવને અનુકૂળ કે પ્રતિકૂળ પરિણામ આપણા ખ્યાલમાં છે કે અનંત સંસારનું : તો જ *1 : વર્તતો જોવા મળે છે. ત્યાં મુખ્યતા તો કર્મોદયની મૂળ કારણ મિથ્યાત્વ છે. પરંતુ એ અનંત સંસાર : * : છે. અઘાતિ કર્મોના ઉદય અનુસાર એક જીવ સુખીલાંબો (અનંતકાળ) ચાલવાનું કારણ રાગ-દ્વેષનું : દ:ખી થાય છે. ત્યારે અન્ય જીવો તો વધારાના દ્વૈત છે. રાગ-દ્વેષ અને ઈન્દ્રિય સુખ-દુ:ખના : નિમિત્તરૂપ નામ પામે છે. તેનું કોઈ કર્તવ્ય ત્યાં નથી. અનુભવોને કારણે અજ્ઞાની જીવ પોતાના મિથ્યાત્વને : અર્થાત્ દરેક જીવ પોતાના ઉપાદાન અનુસાર સુખદઢ કરે છે. તેથી જો જીવ રાગ-દ્વેષના Àતને દૂર કરે : : દુઃખ અનુભવે છે અને ત્યાં નિયમભૂત નિમિત્ત તો મિથ્યાત્વ દઢ ન થાય. જેને આપણે ઈન્દ્રિય : કર્મોદય છે. અન્ય જીવ કે સંયોગોનું કોઈ ફળ ત્યાં સુખરૂપે અનુભવીએ છીએ તે ખરેખર સુખ નથી. : : જોવા મળતું નથી. અન્ય જીવનું કામ તો ટપાલી આત્માની શાંતિ દાઝે ત્યારે ઈન્દ્રિય સુખ થાય છે. : : જેવું જ છે. જ્ઞાની આ પ્રકારની વ્યવસ્થાને જાણે છે. પદ્રવ્ય અચેતન છે તેમાંથી સુખ આવવાની શક્યતા ' , ન : તેથી તે કોઈને મિત્ર જાણીને રાગ નથી કરતા કે જ નથી. તેથી જે સુખ દુઃખનો જીવને અનુભવ થાય ? : દુશ્મન જાણીને દ્વેષ નથી કરતા. સમભાવ રાખે છે. છે. તે જીવના પોતાના જ પરિણામનું ફળ છે. જે : : અર્થાત્ અન્ય જીવો મારાથી ભિન્ન છે. મારા જ્ઞાનનું જીવ પોતાના સ્વભાવનો અનાદર કરે છે તેને જ : ૨ : જોય છે પરંતુ તેમાં હેય ઉપાદેયપણું નથી. આવું ફળ મળે છે. જે સ્વભાવનો સ્વીકાર કરે અને : સ્વભાવમાં હુંપણું સ્થાપી તેનો આશ્રય કરે તેને : મુનિનું-પંચપરમેષ્ટિનું આવું સ્વરૂપ લક્ષમાં સહજ સ્વાભાવિક અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ થાય ' લઈને આપણે પણ અન્ય જીવોમાં રાગ દ્વેષ ન કરતાં છે. તે સુખ પર નિરપેક્ષ છે. બાહ્ય પદાર્થોમાંથી - સમભાવ રાખવો જરૂરી છે. અલબત્ત અહીં અજ્ઞાન હિતબુદ્ધિ છોડે અને તેનાથી મોટું ફેરવે ત્યારે જ : દશા હોય ત્યાં સુધી સાચા અર્થમાં સહજ સામ્ય અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. તેથી : પરિણામ શક્ય નથી. પરંતુ બધા જીવોમાં સમભાવ મુનિરાજ સમસ્ત પરદ્રવ્યથી વિમુખ વર્તે છે. : રાખવાથી મિથ્યાત્વ મંદ થવાના કારણો બને છે. અસ્થિરતાનો જરા જેટલો પણ રાગ કરતા નથી. ' અન્ય જીવની માફક મુનિને ઈન્દ્રિય સુખ અને એવી અત્યંત નિસ્પૃહદશા તેને વર્તે છે. એવી પર્યાય : : દુઃખ વચ્ચે પણ કોઈ તફાવત લાગતો નથી. અર્થાત્ પ્રગટ થતાં અલ્પકાળમાં પરમાત્મદશા પ્રગટ થશે. : તે બધું દુ:ખ જ એમ જાણે છે. અજ્ઞાનદશામાં જીવને મુનિને કેવા સામ્યભાવ હોય છે તેનો દૃષ્ટાંત તો : હરિ : ઈન્દ્રિય સુખ અને દુઃખ એ બેનો જ અનુભવ હતો. આ ગાથામાં લીધો છે. ; તેથી તે બે વચ્ચે સરખામણી કરીને સુખને ભલુ સૌ પ્રથમ અન્ય જીવોની વાત કરે છે. અન્ય : માનતો હતો. એ સુખ પણ એકાંતિક ન હતું સાથે જીવોમાં અજ્ઞાની આ શત્રુ છે આ મિત્ર છે એવી દુઃખ અવશ્ય હતું કઈ રીતે ? જે વિષયને ભોગવતા કલ્પના કરે છે. ખરેખર કોઈ અન્ય જીવ અન્યનો * સુખ અનુભવાય છે. તે સંયોગ કેટલો સમય ટકશે? પ્રવચનસાર - પીયૂષ Page #92 -------------------------------------------------------------------------- ________________ તે જાણે છે કે સંયોગનો વિયોગ અવશ્ય થવાનો : કારણ નિંદા કરે તો ભલે કરે પોતાને તેનું કોઈ ફળ છે. તેથી વિષયને ભોગવતા સમયે આ સુખ કેટલો : નથી. પોતાનું તેનાથી કોઈ અહિત નથી. એવું જાણે સમય ટકશે એવા વિચારે દુ:ખ અવશ્ય થાય છે. તે ' છે માટે મુનિરાજને પ્રશંસા કે નિંદા પ્રત્યે સમભાવ ઉપરાંત અન્ય વિષયોને ભોગવવાની ઈચ્છાઓ તે ' જ છે. વળી મુનિરાજ અન્યની પ્રશંશા કે નિંદા કરતા સમયે જ કરે છે. ઈચ્છા દુ:ખનું કારણ છે માટે સુખની : નથી કારણકે પોતાને એવી કોઈ જરૂર લાગતી નથી. સાથે દુઃખનો અનુભવ પણ અવશ્ય છે. એ જીવ : પોતાને અન્યથી કોઈ લાભ લેવો નથી. માટે તેની જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તેને અતીન્દ્રિય સુખ : પ્રશંસા કરવાની જરૂર નથી. વળી પોતાની પ્રશંસા વેદાય છે. હવે તેની પાસે ત્રણના અનુભવ છે. ' થાય તે ગમતું નથી માટે અન્યને નીચે દર્શાવવાનું દુઃખની સરખામણીમાં અજ્ઞાન દશામાં ઈન્દ્રિય સુખ કોઈ પ્રયોજન નથી. માટે મુનિ અન્યની પ્રશંસા કે સારું લાગતું હતું પરંતુ હવે તો અતીન્દ્રિય આનંદ : નિંદા કરતા નથી. છૂટે છે ત્યારે ઈન્દ્રિય સુખનો અનુભવ થાય છે માટે : તેને તે ઈન્દ્રિય સુખ ખરેખર દુઃખરૂપ લાગે છે. બન્ને : ; મુનિ પાત્ર જીવોને તેના હિત ખાતર ઉપદેશ અર્થાત્ ઈન્દ્રિય સુખ અને દુઃખ પરાશ્રયે થતાં : ': આપે છે ત્યારે તેને સાચા અને ખોટા દેવ-શાસ્ત્રહોવાથી નાશવંત છે અને ખરેખર દુઃખ જ છે એમ : ગુરુ પ્રત્યે વિવેક કરવાનું જણાવે છે. કુદેવાદિને નક્કી થવાથી જ્ઞાની બન્નેને છોડીને અતીન્દ્રિય સુખમાં : • અહિતનું કારણ દર્શાવે છે અને સાચા દેવ-ગુરુનો જ રહેવા માગે છે. મુનિદશા એ સાધકની ઉત્કૃષ્ટ : - સંગ કરવાથી આત્મલાભ અવશ્ય થશે એમ સમજાવે દશા છે. પરંતુ ત્યાં પણ સવિકલ્પ દશા તો વારંવાર : છે. પરંતુ સાચા અને ખોટા વચ્ચેનો તફાવત આવે છે. તેથી મુનિ આગળ વધી અને અપ્રમત દર્શાવવાનું પ્રયોજન તો પાત્ર જીવને સાચે માર્ગે દશામાં જ રહેવા લાગે છે. જ્યાં તે ઈન્દ્રિય સુખ ; લાવવાનું છે. મુનિને કુગુરુ પ્રત્યે દ્વેષ નથી. તે જાણે અને દુઃખથી પહેલે પાર છે. માટે તેને ઈન્દ્રિય સખ- : છે કે તે જીવ તેના અજ્ઞાનના કારણે દુ:ખી છે માટે દુઃખ પ્રત્યે સામ્ય છે. : દ્વેષને નહીં પરંતુ એક અપેક્ષાએ દયાને પાત્ર છે. ખરેખર તો દરેક જીવ પોતાના ઉપાદાનની યોગ્યતા પ્રશંસા અને નિંદા - બન્ને પરમાર્થ સમાન જ : અનુસાર જ પરિણમે છે. આપણે આત્મકલ્યાણના છે. અંગત સ્વાર્થ વિના કોઈ પ્રશંસા કરતું નથી : માર્ગે જઈએ છીએ ત્યારે જ્યાં સુધી રાગરૂપ વિકલ્પ અને પોતાની મોટપ દેખાડવા માટે અજ્ઞાની : રહે છે ત્યાં સુધી બધા જીવો સાચે માર્ગે આવે એવા નિંદાનો આશ્રય લે છે. આ રીતે આ બન્ને અજ્ઞાનીની : : વીતરાગી કરુણાના ભાવથી એ પ્રમાણે વર્તીએ સ્વાર્થવૃત્તિ દર્શાવનારા છે. કોઈ મુનિની પ્રશંસા કરે : છીએ. અર્થાત જીવનું અસલ સ્વરૂપ સમજાવવાનો કે નિંદા કરે તેની અસર મુનિને થતી નથી. મુનિ * * ભાવ કરીએ છીએ. જાણે છે કે તે વ્યક્તિના ભાવ છે. મારે તેની સાથે સંબંધ નથી. કોઈ પોતાની પ્રશંસા કરે તો પોતે : જ્ઞાનીને માટીને ઢેફા અને સુવર્ણ વચ્ચે કોઈ ફૂલાતા નથી કારણકે તે જાણે છે કે પોતાને હજુ : તફાવત લાગતો નથી. બધા પુગલ સ્કંધો બદલાયા ઘણું કાર્ય કરવાનું બાકી છે. જ્ઞાનીની નજર હંમેશા : કરે છે. વળી મુનિને એવા બાહ્ય પુગલોનું કોઈ વિશેષ ગુણવાન ઉપર જ હોય છે. કોઈ નિંદા કરીને આ પ્રયોજન નથી. તેથી તેને તેના પ્રત્યે સમભાવ છે. પોતાના દોષ દર્શાવે તો તેને ઉપકારી માને છે કે ' ત્યારબાદ જીવન અને મરણની વાત કરે છે. મનુષ્ય જેથી પોતે તે દોષનું નિવારણ કરી શકે. કોઈ વિના : ભવમાં જ મુનિદશા સંભવે છે. તેથી તેને મનુષ્ય ૯૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #93 -------------------------------------------------------------------------- ________________ દેહ ટકાવવાની ભાવના તો રહેને! જવાબ “ના” : ત્યાંથી બહાર આવતો જ નથી. અર્થાત્ ધારાપ્રવાહરૂપ માં આવે છે. મુનિને દેહની અત્યંત ઉપેક્ષા છે. મુનિ : અપ્રમતદશા ચાલુ રહે છે અને તેના ફળસ્વરૂપે આહાર ગ્રહણ કરે કે ઉપવાસ કરે તે બધું સંયમના ' પરમાત્મદશાની પ્રગટતા થાય છે. હેતુએ છે. ત્યાં શરીરની મુખ્યતા નથી. ઉત્સર્ગ અને ; અપવાદ માર્ગની મૈત્રી અને વિરોધની વાત આવે : ગાથા - ૨૪૭ ત્યારે શરીરને સંયમનું સાધન ગણીને તેની ઉપેક્ષા : દગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે, ન કરવાની વાત આવે ખરી પરંતુ તે તો એકાંતમાં : તેને કહ્યો એકાગ્યગત, શ્રમણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨. ન ચાલ્યા જવાય એ અપેક્ષાએ છે. ત્યાં શરીરની કે જે દર્શન. જ્ઞાન અને ચારિત્ર એ ત્રણમાં યુગપદ મુખ્યતા નથી. બધા પડખેથી વાત લીધી છે. આમ : આરૂઢ છે, તે એકાગ્રતાને પામેલો છે એમ હોવાથી એ વાત નક્કી કરવા જેવી છે કે શરીરની ' / : (શાસ્ત્રમાં) કહ્યું છે. તેને શ્રામાણ્ય પરિપૂર્ણ છે. જેને અત્યંત ઉપેક્ષા વર્તે છે તેને જીવન-મરણ વચ્ચે : સમભાવ છે. જીવ અને શરીરનો સંયોગ એ જન્મ : ટીકામાં આચાર્યદેવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે અને તેમનો વિયોગ તે મરણ છે. શરીર પરદ્રવ્ય : અને સમ્યગ્વારિત્રનું સ્વરૂપ સમજાવે છે. ટીકામાં છે તેથી જ્ઞાનીને તેની અવલેહના છે. : “શેય તત્ત્વ' શબ્દનો પ્રયોગ પરદ્રવ્યને માટે કર્યો : છે. “જ્ઞાતુ તત્ત્વ' શબ્દ સ્વ અર્થાત્ પોતાના સ્વભાવ શ્રીમદ્ રાજચંદ્રજીએ “અપૂર્વ અવસર' : માટે કર્યો છે. વિશ્વના સમસ્ત પદાર્થો સ્વથી એકત્વ કાવ્યમાં આ ભાવ લીધો છે. : અને પરથી વિભક્તરૂપ સદાયને માટે રહેલા છે. શણ મિત્ર પ્રત્યે વર્ષે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; . બધા પદાર્થો વચ્ચે આસ્તિ-નાસ્તિ છે. તેથી અહી જીવિત કે મરણે નહીં ભૂવાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. ' ટીકામાં સ્વ અને પરને જેમ છે તેમ જાણવાની અને જિનાગમમાં શુદ્ધાત્માની મુખ્યતા રાખીને : જેમ છે તેમ શ્રદ્ધાન કરવાની વાત લેવામાં આવી જીવનું સ્વરૂપ દર્શાવ્યું છે. વળી એ જ શુદ્ધાત્માને છે. વિશ્વના બધા પદાર્થો એકબીજાથી ભિન્ન જ છે. કેન્દ્રમાં રાખીને છ દ્રવ્ય નવ તત્ત્વનું સ્વરૂપ જણાવ્યું કે માટે તેમને ભિન્ન જાણવા. એને “જેમ છે તેમ' છે. પાત્ર જીવ એ શુદ્ધાત્મામાં હુંપણું સ્થાપે છે અને : જાણ્યા કહેવાય. તેનો જ આશ્રય કરે છે. દષ્ટિના વિષયમાં ગુણ અને ... દરેક ગુણ નિર્ગુણરૂપે સ્વતંત્ર જ છે, દરેક પર્યાયના ભેદ દેખાતા જ નથી. અત્યંત ગૌણ છે. : ગુણ પોતાનું જ કાર્ય કરે છે. તેને અન્ય ગુણના તેથી શત્રુ-મિત્ર, માન-અમાન, જીવિત-મરણ લીધા : સ્વભાવ કે પરિણામ સાથે કોઈ સંબંધ નથી પરંતુ બાદ ભવ અને મોક્ષ વચ્ચે પણ સમભાવ છે એમ : જ્યારે દ્રવ્યની સત્તા પાસે વિચારીએ છીએ ત્યારે તે લીધું છે. જ્યાં જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપ્યું ત્યાં : બધા ગુણો એકબીજા સાથે સંબંધમાં જોવા મળે પર્યાયનું લક્ષ જ નથી. : છે. એ રીતે જીવના જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણો આ રીતે આચાર્યદેવે આ ગાથામાં ઉત્કૃષ્ટ : અલગ જ છે પરંતુ જ્યારે જીવની સત્તા પાસે જીવના મુનિદશાનું વર્ણન કર્યું. તેનું લક્ષણ બતાવ્યું. જેને " પરિણમનનો વિચાર કરીએ, આત્મહિતના કાર્યને આ બધા પ્રત્યે સામ્યભાવ છે તે એ બધાને પરરૂપે લક્ષમાં રાખીને વિચારીએ ત્યારે પ્રથમ જ્ઞાન, પરશેયરૂપે જાણીને ઉપયોગને ત્યાંથી છોડાવીને કે ત્યારબાદ શ્રદ્ધાન અને શાન શ્રદ્ધાન પૂર્વક આચરણ પોતાના સ્વભાવમાં એવો સ્થાપિત કરે છે કે ઉપયોગ : એવો ક્રમ લેવામાં આવે છે. ટીકામાં પ્રથમ પ્રવચનસાર - પીયૂષ Page #94 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન પછી સમ્યજ્ઞાન અને ચારિત્ર એ રીતે : ભૂલને એકવાર સુધારવામાં આવે તો ફરીને લખાણ છે. શેય જ્ઞાયક સંબંધને મુખ્ય રાખીને . એવી ભૂલ કયારેય ન થાય એવું વસ્તુનું સ્વરૂપ છે. સ્વ અને પરની વાત લીધી છે. જે ઉપયોગ : ભૂલને સુધારવી એટલે ખરેખર ભૂલનો નાશ અનાદિકાળથી હિતબુદ્ધિપૂર્વક પરયમાં જ : કરવો. વિભાવ એ જીવનું સડેલું અંગ છે. માટે લાગેલો રહે છે તે ઉપયોગને પરથી છોડાવી ; તેને જીવથી અલગ કરવો એ અનિવાર્ય છે. સ્વભાવમાં લગાડવાનું પ્રયોજન છે. ભેદજ્ઞાનની : વિભાવના કારણે જીવનું ભાવમરણ થાય છે અને મુખ્યતા રાખીને વિચારીએ ત્યારે ત્યાં બે વાત : વિભાવનો નાશ કરવાથી એ જીવ સજીવન થાય ખ્યાલમાં આવે છે. જેને જુદા પાડવા છે તેનું . છે. વિભાવથી ભેદજ્ઞાન કરવું છે તેથી તે વિભાવને ભિન્નપણું પ્રથમ લક્ષમાં લેવું અને પછી એ રીતે પુદ્ગલ સાથે મેળવિશેષ છે. એની મુખ્યતા લક્ષણ ભેદ કર્યા બાદ બેને જાદા કેવી રીતે પાડી ' રાખીને તેને પર ગણવામાં આવે છે. તેથી એ શકાય તે પ્રયોગ કરવો. ભેદ જ્ઞાનના પ્રયોગમાં : અપેક્ષાએ અર્થાત્ જ્યારે સંવર-નિર્જરા તત્ત્વ સિદ્ધ સ્વમાં શુદ્ધાત્મા જ આવે છે. પરમાં સંયોગો, દેહ, : કરવું હોય ત્યારે વિભાવને પર ગણવામાં આવે છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મ એ રીતે વિચારી શકાય. : જે દૂર થયા બાદ પણ જીવની સત્તાને બાધા ન આવે તેમાં સંયોગો, શરીર અને દ્રવ્યકર્મો તો પુગલની : (પરંતુ જીવ સુખી થાય) એ જીવનું સ્વરૂપ નથી. રચનાઓ છે માટે તે રૂપી અને જડ છે. જ્યારે આ માટે પણ તે પર છે. આત્મા અરૂપી અને ચેતનમય છે. આ રીતે બન્ને પૃથક દ્રવ્યો હોવાથી ત્યાં અત્યંત ભિન્નતા સ્પષ્ટ : મીઠાના પાણીમાં પાણી અને મીઠાને જુદા રહેલી છે. : પાડીને બન્નેને મેળવી શકાય છે. અહીં સ્વભાવ અને : વિભાવને જાદા પાડીએ ત્યારે સ્વભાવ ટકે છે અને વિભાવ અર્થાત્ ભાવકર્મનો વિચાર કરીએ * વિભાવ જુદો પડીને નાશ પામે છે. સ્વભાવનું ગ્રહણ ત્યારે તેની બે રીત ખતવણી કરવાની રહે છે. જીવની : અને વિભાવનો ત્યાગ એવો પ્રયોગ કરતાં પહેલા પોતાની ભૂલનો સ્વીકાર કરવો હોય ત્યારે અર્થાત્ : તે બન્નેને તેના લક્ષણથી જુદા જાણવા જરૂરી છે. આસવ-બંધ તત્ત્વ સિદ્ધ કરવું હોય ત્યારે એ : આ રીતે ભિન્ન પડવાનો પ્રયોગ તે આચરણ-ચારિત્ર વિભાવરૂપે જીવ સ્વયં પરિણમ્યો છે. તે ભાવકર્મને ' છે અને તે કાર્ય થતાં પહેલા જ્ઞાન તેને જાદા જાણે જીવની સાથે ક્ષણિક પણ તાદાભ્ય સંબંધ છે એમ છે. લેવામાં આવે. જીવ એ વિભાવ પરિણામને કરે છે : ટીકામાં શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વ શબ્દો છે. અને તેના ફળમાં ચાર ગતિના દુઃખને ભોગવે છે. : : તેથી શેયતત્ત્વમાં મુખ્યપણે વિભાવભાવ અને એ વિભાવ પરિણામ જીવનું સ્વાભાવિક કાર્ય ગૌણપણે દ્રવ્યકર્મ, શરીર અને સંયોગો આવે. નથી. નૈમિત્તિક પરિણામ છે. તેમાં નિમિત્ત દ્રવ્યકર્મનો : જ્ઞાતૃતત્ત્વમાં તો શુદ્ધાત્મા જ છે. બે પદાર્થો જુદા ઉદય છે. જીવના વિભાવ અનુસાર નવું દ્રવ્યકર્મ હોવા છતાં તેમને એક જાણવા અને માનવા તે બંધાય છે. આ રીતે વિભાવ પર્યાયની જાત પુગલને : મિથ્યાત્વ છે. તેમને જાદા માનવા તે સમકિત છે. મળતી આવે છે. અને તે જીવના શુદ્ધ સ્વભાવ કરતાં . આ રીતે વિભાવને જીવથી જુદો લક્ષમાં લેવાથી, વિરુદ્ધ જાતની છે. એ પરિણામ જીવની ભૂલ છે - અન્ય અચેતન પદાર્થો જીવથી અત્યંત ભિન્ન હોવાથી અને જે ભૂલ કરે તે ભૂલને સુધારી પણ શકે છે. કે એનાથી જુદાપણું તો સહજરૂપે લક્ષગત થાય છે. ૯૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #95 -------------------------------------------------------------------------- ________________ GITગુણ : જાગૃત થયું છે અને અનેકાંત સ્વરૂપને લક્ષમાં લઈને જ્ઞાન સવિકલ્પ હોવાથી બધી અપેક્ષાઓ : * * સ્વ-પરનો વિવેક કરે છે ત્યારે જે નિર્ણયાત્મકપણું લઈને જાણવાનું, વિચારવાનું અને નિર્ણય લેવાનું - જ્ઞાનમાં આવ્યું તેનાથી શરીર તે હું નથી પરંતુ એ જ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાની જે કાંઈ કરતો હતો તે : અર Aો : અરૂપી જ્ઞાયક તત્ત્વ તે હું છું. એવો નિર્ણય જ્ઞાને સમયે જ્ઞાનગુણ તો કામ કરતો જ હતો અને બધું : જાહ અને બાઈ : જાહેર કર્યો. હવે શ્રદ્ધાને શું કરવાનું રહ્યું? સર્વજ્ઞ બરોબર છે એમ લાગતું હતું. શરીરમાં હુંપણું : ૫ : પરમાત્માએ જે રીતે વસ્તુ સ્વરૂપનું વર્ણન કર્યું છે રાખીને એ પ્રમાણે અજ્ઞાની જીવ પોતાનું જીવન : - જીવન . એ જ રીતે જ્ઞાનમાં આવ્યું તેથી હવે તો દેહાધ્યાસ જીવતો હતો. એ જ જીવને જ્યારે જ્ઞાની ગુરુના : છોડીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપવું એટલું જ ઉપદેશથી ખ્યાલ આવે છે કે તે જીવન યોગ્ય નથી : કાર્ય શ્રદ્ધા ગુણને ભાગે રહ્યું. બધી જવાબદારી વસ્તુ સ્વરૂપ અજ્ઞાની માને છે એવું નથી ત્યારે તે : જ્ઞાનને ભાગે જ હતી અને જ્ઞાને જવાબદારીપૂર્વક સાચું શું છે તે નક્કી કરવા માગે છે. અનાદિનો : નિર્ણય લીધો છે. જે સર્વજ્ઞ પરમાત્માને માન્ય છે પોતાનો અનુભવ અને સામે પક્ષે જ્ઞાનીનું જ્ઞાન. • માટે શ્રદ્ધાનું કાર્ય સુગમ થઈ ગયું. એવું લાગે અને હવે જે નિર્ણય લેવાનો છે તે કાર્ય જ્ઞાન ગુણને જ એવું માનવાનું મન પણ થઈ જાય. પરંતુ વાસ્તવિકતા સોંપવામાં આવે છે. દૃષ્ટાંતઃ વિદ્યાર્થીનો દાખલાનો : જુદી જ છે. જવાબ ખોટો છે એમ કહ્યા બાદ જ્યારે ભૂલ . ગ ગમે જે જ્ઞાન આ રીતે નિર્ણયાત્મક શોધવાનું વિદ્યાર્થીને જ કહેવામાં આવે ત્યારે તે બધું ; કહેવામાં આવે છે તે અનુમાન જ્ઞાન છે. મનના સાચું છે એવો ખ્યાલ છોડીને ભૂલ શોધવામાં તત્પર : સંગે થયેલો નિર્ણય છે. તે જ્ઞાન સાચું હોવા છતાં છે. એ રીતે જ અજ્ઞાનીનું (હવે પાત્ર જીવનું) જ્ઞાન : જ્યાં સુધી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હવે પોતાની ભૂલ શોધવા માટે જ્ઞાન ગુણને ફરીને : : તે જ્ઞાન સમ્યજ્ઞાન એવું નામ પામતું નથી. “દંસણ સક્રિય કરે છે. શ્રી ગુરુના માર્ગદર્શન નીચે હવે જ્ઞાન મૂલો ધમો” અર્થાત્ સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત બધું નવેસરથી જોવાની ટેવ પાડે છે. સ્વ-પર, : ગણવામાં આવી છે. શ્રદ્ધા અને ચારિત્ર ગુણની સ્વભાવ-વિભાવ, એકત્વ-વિભક્તપણું. તાદાભ્ય • વિપરીતતા અનુસાર બંધ-મોક્ષની વ્યવસ્થા સંબંધ અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ, નિશ્ચય- : : જિનાગમમાં વર્ણવવામાં આવી છે. જ્ઞાનના કાર્યને વ્યવહાર આ બધા પડખાથી જ્ઞાન સ્વ અને પાને : બંધ કે મોક્ષના કારણરૂપે દર્શાવવામાં નથી આવ્યું. જાણે છે, તે જાણવા ઉપરાંત નિર્ણય પણ કરે છે. : : આ પ્રમાણે હોવાથી મુખ્ય જવાબદારી શ્રદ્ધાની છે. જે જ્ઞાન અનેકાંત સ્વરૂપ છે. તે જ્ઞાન અવશ્ય યથાર્થ : નિર્ણય કરી શકે છે. શેય જ્ઞાયક સંકર દોષને દૂર ' શ્રદ્ધાની વાત આવે ત્યારે “જ્ઞાનપૂર્વક કરીને હવે એ જ્ઞાન સ્વ અને પરને જુદા જાણે છે કે શ્રદ્ધાન” કહેવામાં આવે છે. જ્ઞાન વિનાના શ્રદ્ધાનને અને સ્વ પરનો વિવેક હવેથી દરેક સમયે તેને જાગૃત : સસલાના શિંગડાના શ્રદ્ધાન સમાન ગણવામાં રહે છે. : આવ્યું છે. સસલાને શિંગડા જ ન હોય તેથી તેના : જ્ઞાન-શ્રદ્ધાનનો પ્રશ્ન જ રહેતો નથી. ખરેખર તો શિલાગુણા એમ છે કે જ્ઞાનની પૂર્વભૂમિકા અનુસાર જ શ્રદ્ધા આ જ્ઞાનની ભૂમિકાને લક્ષમાં લઈને આપણે ' કામ કરે છે. જ્ઞાન જેટલા પડખાથી વિચારે છે તેટલા શ્રદ્ધા ગુણના કાર્યનો વિચાર કરવાનો છે. જ્ઞાન હવે : બધા પડખાની ખાત્રી, ખરાઈ, કસોટી કરવી એ પ્રવચનસાર - પીયૂષ ૯૫ Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાનું કાર્ય છે. શરીર તે હું છું એવું અજ્ઞાનીનું : હવે જ્ઞાનદર્શનપૂર્વક ચારિત્ર પર્યાયની વાત જ્ઞાન છે અને શ્રદ્ધા એ તે માની લીધું અને દેહાધ્યાસ કરે છે. તે આ પ્રમાણે છે. જીવનો ઉપયોગ કર્યો એ શ્રદ્ધાગુણની વિપરીત પર્યાય છે. જો શ્રદ્ધા - અનાદિકાળથી પરદ્રવ્યમાં ભટકે છે. એક પરદ્રવ્યને ગુણે જ્ઞાનના નિર્ણયને કસોટીએ ચડાવ્યો હોત તો ? છોડીને અન્ય પરદ્રવ્યમાં જાય છે. તે ખરેખર ક્રિયાંતર ભૂલ ન રહેત. તેથી હવે જ્યારે જ્ઞાન એવો નિર્ણય : છે. માત્ર જ્ઞાનથી વાત કરીએ તો તેને જ્ઞપ્તિ પરિવર્તન કરે છે કે જ્ઞાયક તે હું છું ત્યારે શ્રદ્ધાની જવાબદારી : કહેવાય છે. પરંતુ જીવના પરિણામ જીવનું આચરણ છે કે જ્ઞાનમાં જેટલી અપેક્ષાઓ લઈને જાણપણું : એમ લઈએ તો તે એક વિષયથી વિષયાંતર કરે છે કરવામાં આવ્યું હતું. તે દરેકની ઝીણવટ ભરી ખાત્રી કે તેને અહીં ક્રિયાંતર કહે છે. એ જીવ જ્યારે જ્ઞાની કરીને જ નિર્ણય કરે છે. આ રીતે જ્ઞાન અને શ્રદ્ધાન ; થાય છે ત્યારે બાહ્ય વિષયોમાં ભટકવાનું અટકે છે. ગુણના કાર્યો વચ્ચેના મેળવિશેષને લક્ષમાં લેવો : ઉપયોગ હવે હિતબુદ્ધિપૂર્વક પોતાના સ્વભાવમાં જરૂરી છે. જ્ઞાનનો નિર્ણય હવે સાચો છે માટે શ્રદ્ધા : સ્થિર થાય છે. ચારિત્ર અપેક્ષાએ તેને સ્વરૂપલીનતા પણ તેની ખાત્રી કરીને વસ્તુ સ્વરૂપ એમ જ છે એવી છે જે અતીન્દ્રિય આનંદરૂપે અનુભવાય છે. માટે જાહેરાત કરે છે. માત્ર જાહેરાત કરે છે એમ નહીં . પરિણામ પોતાના સ્વરૂપથી ખસવા માગતા નથી પરંતુ શરીરમાં હુંપણું માનવારૂપ ભૂલને દૂર કરીને : અર્થાત્ અજ્ઞાનીને જેવું ક્રિયાંતરપણું છે એવું જ્ઞાનીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. : નથી. જ્ઞાનની કસોટી કર્યા બાદ જ્ઞાયકનો આશ્રય દ્રવ્ય સામાન્ય સ્વભાવ અને સ્વભાવ સન્મુખ લેવાથી અવશ્ય કર્મોથી છટાશે એવો નિર્ણય પણ થયેલા પરિણામો ત્યાં એકાકારપણે અનુભવાય છે. શ્રદ્ધા ગુણનું જ કાર્ય છે. પરને પરરૂપે શ્રદ્ધાનમાં : ધ્યાતા ધ્યાન-ધ્યેયના ભેદ રહેતા નથી. તેવી દશાની લેવાથી જ તે રીતે ચારિત્ર ગણનું કાર્ય થશે. : વાત આ ગાથામાં આચાર્યદેવ કરે છે. એ શ્રમણ્ય ચારિત્રના કાર્યમાં અસ્તિપણે સ્વરૂપ લીનતાની વાત : છે, મોક્ષમાર્ગ છે. ત્યાં એકરૂપતા છે વૈત નથી. તેને છે. નાસ્તિપણે પરથી (વિભાવથી) જુદા પડવાની - એકાગ્રતા લક્ષણ મોક્ષમાર્ગ કહ્યો છે. હવે આચાર્યદેવ વાત છે. વિભાવથી ભેદ જ્ઞાનની સાથે પરનો ત્યાગ કે એ એકાગ્રતા મોક્ષમાર્ગમાં નિશ્ચય અને વ્યવહાર પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી જોડાયેલો જ છે. : લાગુ પડે છે. પરંતુ તે રીતે અલગ જ છે. સામાન્ય જ્ઞાન અને શ્રદ્ધાન બન્ને સતતપણે સ્વ-પરના ' રીતિ તા : રીતે મોક્ષમાર્ગમાં જેટલી શુદ્ધતા છે તે નિશ્ચય જાદાપણાની જાહેરાત કરતા જ રહે છે તેથી તે : મોક્ષમાર્ગ કહેવાય છે. અને જે ભૂમિકાને યોગ્ય પ્રમાણે આચરણ થાય છે. સમયસાર ગા. ૩૪માં : " : શુભભાવો હોય છે તે પરમાર્થે બંધનું કારણ હોવા જ્ઞાનને જ ત્યાગ ગણ્યો છે. “પરને પર જાણીને : ૧ છતાં તેને વ્યવહારે મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. તેનો ત્યાગ” એવું સિદ્ધાંતમાં લેવામાં આવ્યું છે. કે ત્યાં શુદ્ધતા તે નિશ્ચય અને અશુદ્ધતા તે વ્યવહાર એ મારા પૈસા છે અને મારી ઈચ્છા મુજબ વાપરું એવી : : પ્રમાણે કથન કરવામાં આવે છે. પરંતુ અહીં એ પ્રકારે લેતા નથી. માન્યતાવાળો અજ્ઞાની તે પૈસા દાનમાં આપે તો : ** પણ તેને ત્યાગ ગણવામાં આવ્યો નથી કારણકે તે : મોક્ષમાર્ગ એ દ્રવ્યની પર્યાય છે અને તેને જીવ પોતાને ધનનો માલિક માનીને તેનો ત્યાગ : નિશ્ચયનયનું કથન કહ્યું છે. તે જ મોક્ષમાર્ગને જે કરે છે. : સમજી ન શકે તેને ગુણભેદના પરિણામો મારફત ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #97 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાર્ગ ઓળખાવવામાં આવે છે. તેનું વર્ણન : ૪ ગાથા- ૨૪૪ આ પ્રમાણે છે. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ : નહિ મોહ, ને નહિ રાગ, દ્વેષ કરે નહીં અર્થો વિષે, મોક્ષમાર્ગ. આ પ્રમાણે દ્રવ્યની પર્યાયને દ્રવ્યની પર્યાય - તો નિયમથી મુનિરાજ એ વિધવિધ કર્મો ક્ષય કરે. ૨૪૪. મારફત ઓળખાવવી કહેવી એ નિશ્ચયનયનું કથન : છે અને તેને ગુણોની પર્યાય દ્વારા સ્થાપિત કરવું કે જો શ્રમણ પદાર્થોમાં મોહ કરતો નથી, રાગ તેને વ્યવહાર કહ્યો છે. ' કરતો નથી, દ્વેષ કરતો નથી, તો તે નિયમથી : (ચોક્કસ) વિવિધ કર્મોને ખપાવે છે. પ્રમાણજ્ઞાનથી જોતા ત્યાં એકાગ્રતા લક્ષણ મોક્ષમાર્ગ છે તે જ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ એકાગ્રતા એ મોક્ષમાર્ગ છે એ વિષયનો આ મોક્ષમાર્ગ છે. અર્થાતુ પ્રમાણજ્ઞાન આ બધું એકી - ગાથામાં ઉપસંહાર કરે છે. અર્થાત્ ફરીને એ વાત સાથે યુગપદ જાણી લે છે. આચાર્યદેવ આ માટે : દઢ કરાવે છે કે જે સ્વભાવમાં લીનતારૂપની દૂધિયાના સ્વાદનો દૃષ્ટાંત આપે છે. તે પીનારને : એકાગ્રતા છે તે જ મુક્તિનું કારણ છે, અન્ય દ્રવ્યનો દૂધિયાનો એકરૂપ સ્વાદ પણ આવે છે અને તેમાં : જે જીવ જરાપણ આશ્રય કરતો નથી તે મોક્ષની રહેલા અનેક પદાર્થોનો અલગરૂપ સ્વાદ પણ : પ્રાપ્તિ કરે છે. આ રીતે છેલ્લી બે ગાથાઓમાં આવે છે. : નાસ્તિથી અને અસ્તિથી સાચા મોક્ષમાર્ગનું સ્વરૂપ - દર્શાવ્યું છે. ૦ ગાથા - ૨૪૩ પદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પાસે મોહને, - ગાથા - ૪૫ વા રાગને વા વેષને, તો વિવિધ બાંધે કર્મને. ૨૪૩ : શુદ્ધોપયોગી શ્રમણ છે, શુભયુક્ત પણ શાસ્ત્ર કહ્યા; : શુદ્ધોપયોગી છે નિરાલ્સવ, શેષ સાસ્ત્રવ જાણવા. ૨૪૫. જો શ્રમણ, અન્ય દ્રવ્યનો આશ્રય કરીને અજ્ઞાની : " થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે અથવા : શાસ્ત્રને વિષે (એમ કહ્યું છે કે, શુદ્ધોપયોગી દ્વેષ કરે છે, તો તે વિવિધ કર્મો વડે બંધાય છે. - તે શ્રમણ છે, શુભોપયોગી પણ શ્રમણા છે, તેમાંય આ ગાથામાં એવું કહેવાનો આશય છે કે : , , શુદ્ધોપયોગી નિરાસ્ટવ છે, બાકીના સાસ્ત્રવ : છે (અર્થાત શુભોપયોગી આસ્રવ સહિત છે) મુનિપણું અંગીકાર કરીને છેવટ સ્વભાવમાં એકાગ્ર : " થવાનું છે. જો એ કાર્ય ન થાય અને અન્ય દ્રવ્યનો : આ ગાથાથી આચાર્યદેવ વિષય બદલાવે છે. આશ્રય કરે તો તે કદાચ અજ્ઞાની પણ થઈ જાય. : મુનિદશાનું વિસ્તારથી વર્ણન કર્યા બાદ હવે જો મિથ્યાદૃષ્ટિ થાય તો ફરીને મોહ-રાગ-દ્વેષને : શુભોપયોગી શ્રમણની વાત કરે છે. તેને ગૌણપણે કરે. અહીં એ આશય છે કે ઉગ્ર પુરુષાર્થ ઉપાડીને : મુનિ કહે છે. એ ભૂમિકા કઈ છે તે આપણે પ્રથમ સકળ કર્મક્ષય કરી લેવા જેવો છે. મુનિ પણ જો : સમજી લેવું જરૂરી છે. પહેલા નાસ્તિથી વિચારીએ. ઉપશમ શ્રેણી માંડે તો પડે છે. સાધક ચારિત્ર : (૧) અહીં જે અજ્ઞાની જીવ દ્રવ્યલિંગનું પાલન કરે મોહનીય કર્મનો ક્ષય તો ક્ષપક શ્રેણી વડે જ કરી : છે તેની વાત નથી લેવી (૨) અહીં ભાવલિંગી સંતની શકે છે. મુનિદશા સુધી પહોંચ્યા બાદ પણ જરા : વાત નથી લેવી. હવે અતિથી વિચારીએ. જે જેટલો પ્રમાદ જીવને અહિતનું કારણ થાય છે એમ કે આત્મજ્ઞાની છે, શ્રાવક છે. જે મુનિપણું લઈને દર્શાવવું છે. : પરમાત્મ દશા પ્રગટ કરવા માગે છે તેની વાત છે. પ્રવચનસાર - પીયૂષ ૯૭ Page #98 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કષાયના અભાવપૂર્વકની વીતરાગતા શુદ્ધતા : પાલન એ મહત્વનું નથી પરંતુ ત્રણ કષાયના એ ભાવલિંગ છે, તે ભાવલિંગધારી મુનિનું : અભાવપૂર્વકની શુદ્ધતા મુખ્ય છે. મુનિપણું લીધા સ્વરૂપ તો આચાર્યદેવે વિસ્તારથી સમજાવ્યું છે. કે પછી પણ એ મુખ્ય કાર્ય ન થાય તો તે ઠપકાને અહીં તો જે જીવ ભાવલિંગ પ્રગટ કરવા અર્થે : પાત્ર છે. “આત્મતત્ત્વમાં પરિણતિરૂપ શુદ્ધોપયોગ દ્રવ્યલિંગ ધારણ કરે છે તેની વાત કરવી છે. એક : ભૂમિકા'' આ શબ્દથી પણ ટોણ કષાયના સિદ્ધાંત ખ્યાલમાં રાખવો કે જ્યારે ભાવલિંગ : અભાવપૂર્વકની સ્થિરતા જ કહેવા માગે છે. માત્ર પ્રગટ થાય ત્યારે ત્યાં દ્રવ્યલિંગ હોવું અનિવાર્ય છે. ચોથા-પાંચમાં ગુણસ્થાનને યોગ્ય શુદ્ધોપયોગની માટે વ્યલિંગ પહેલા લેવામાં આવે છે અને આ વાત નથી કરવા માગતા. કારણકે એ શુભોપયોગી ત્યારબાદ ભાવલિંગ પ્રગટ થાય છે. બે વચ્ચે : શ્રમણ તે ભૂમિકામાં તો છે. વળી અહીં“શુદ્ધોપયોગ સમયભેદ છે. કેટલો સમયભેદ હોય તેનું ચોક્કસ • ભૂમિકા' શબ્દથી માત્ર નિર્વિકલ્પ દશા એમ ન લેવું. માર્ગદર્શન નથી મળતું. તુરત જ ભાવલિંગ : કારણકે ભાવલિંગી સંતને સવિકલ્પ અને નિર્વિકલ્પ પ્રગટે અથવા થોડો સમય જાય આ રીતે જે . બન્ને દશામાં ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા આત્મજ્ઞાની, સામાન્ય રીતે પંચમગુણસ્થાનવર્તી ' તો હોય જ છે. આ રીતે પંચમ ગુણસ્થાનવર્તી જીવ જીવ, દ્રવ્યલિંગ, ધારણ કરે છે ત્યારથી લઈને તેને : મુનિ દીક્ષા લઈને તુરત ભાવલિંગ પ્રગટ ન કરે તો ભાવલિંગ પ્રગટ થાય તે સમયને તે અંતરાળને : તે ઠપકાને પાત્ર ગણ્યો છે. શુભોપયોગી શ્રમણ કહેવામાં આવ્યા છે. એવા : અહીં અજ્ઞાની જીવ દ્રવ્યલિંગ ધારણ કરે છે જીવોને સ્વાનુભવપૂર્વક મુનિલિંગ ધારણ કરીને : તે વાત નથી કારણકે આ જીવને આચાર્યદેવ પરમાત્મા થવાની ઉત્કંઠા છે અને તે માટે મુનિપણું : : “શુદ્ધોપયોગ ભૂમિકાના ઉપકંઠે રહેલા એ ગ્રહણ કરે છે. ત્યારબાદ પણ તે એટલો ઉગ્ર : . રીતે દર્શાવે છે. અર્થાત્ મુનિદીક્ષા લેતા સમયે પુરુષાર્થ ઉપાડી શકતો નથી. તેને સહજપણે : જે પ્રતિજ્ઞા લીધી હતી. એવા ભાવલિંગના પાદરમાં કોઈને કોઈ પ્રકારના શુભભાવોની અધિકતા : ધકતા : તે સ્થિત છે. તેઓ ભાવલિંગ પ્રગટ કરવા માટે સહજપણે રહ્યા કરે છે. જે તેને પ્રત્યાખ્યાન કષાયનો : આતુર મનવાળા છે પરંતુ કષાયે તેમની શક્તિ અભાવ કરવામાં બાધારૂપ થાય છે. અર્થાત્ : * હરી લીધી છે. અર્થાત્ પોતે જે પ્રકારના શુભભાવો ભાવલિંગની પ્રગટતા થવા દેતા : : રાગમાં સ્થિત છે તે રાગના કારણે તે ઉગ્ર નથી. હવે ટીકામાં આ વાત કઈ રીતે લેવામાં : : પુરુષાર્થ ઉપાડી શકતા નથી. આ દશામાં રહેલા આવી છે તે જોઈએ. : જીવો મુનિ છે કે નહીં તે વાત આ ગાથામાં દર્શાવવા શુભોપયોગી શ્રમણની વાત લેતા શરૂઆતમાં : - માગે છે. જ તેને ઉપાલંભ આપે છે. તેણે શ્રમણ્ય પરિણતિની . હવે આચાર્યદેવ આ જ શાસ્ત્રની ૧૧મી પ્રતિજ્ઞા કરી છે અને છતાં તેના આરોહણમાં : ગાથાને યાદ કરે છે. તે ગાથા છે તો ભાવલિંગી અસમર્થ છે. અહીં “શ્રામણ્ય પરિણતિ' શબ્દનો : સંતની. અર્થાત્ મુનિ જો નિર્વિકલ્પ દશામાં લાંબો અર્થ “ભાવલિંગની પ્રગટતા” એ પ્રમાણે લેવો. : સમય સ્થિત રહીને શ્રેણી માંડે તો સીધો મોક્ષ પ્રાપ્ત કારણકે તે શ્રામય અર્થાત્ દ્રવ્યલિંગ તો ધારણ કરે. પરંતુ જો તેટલો પુરુષાર્થ ન થાય અને આયુષ કરે છે. મુનિદશા લેવામાં નગ્નપણું અને દ્રવ્યલિંગનું પૂર્ણ થઈ જાય તો શુભોપયોગના ફળરૂપે તેઓ ૯૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગમાં જાય. દેવગતિમાં લાંબો સમય ચોથા : જગાણા - ૨૪૬ ગુણસ્થાને રહે. એ રીતે મુનિને પણ શુભોપયોગ : વધુ હોય તો તે સ્વર્ગ સહિત મોક્ષને પામે છે. અથાત્ : એ હોય જો શ્રમયમાં, તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬. • વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહંતાદિકે, શુભોપયોગનું ફળ તો સંસાર જ છે. તે ગાથામાં : ગરમ ઘીનો દૃષ્ટાંત આપ્યો છે. ઘી સ્વભાવે શીતળ : શ્રમણ્યમાં જો અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા હોવા છતાં ગરમ ઘીથી દાઝી જવાય છે. આત્માની : પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય શાંતિ દાઝે ત્યારે શુભાશુભ ભાવો ઉત્પન્ન થાય છે. : તો તે શુભયુક્ત ચર્ચા (શુભોપયોગી ચારિત્ર) સાધક દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાને સાથે : છે. રહેવામાં કોઈ વિરોધ નથી. આ વાત ટીકામાં આ : શુભોપયોગી શ્રમણને કેવા પ્રકારના પ્રમાણે લીધી છે. “શુભોપયોગને ધર્મની સાથે : શુભભાવો હોય છે તેનું વર્ણન કરતાં આ ગાથામાં એકાર્થ સમવાય છે' અહીં ધર્મ શબ્દથી શુદ્ધ પર્યાય : “અહંતાદિક” કહેતા પંચ પરમેષ્ટિ પ્રત્યે ભક્તિ દર્શાવે છે. : લીધી છે. વળી જે શુદ્ધત્માનો ઉપદેશ જ આપે છે મોક્ષમાર્ગની પર્યાય એક હોવા છતાં કે તેના પ્રત્યે વાત્સલ્ય છે. પંચ પરમેષ્ટિના સ્વરૂપનો જિનાગમમાં તેનું નિરૂપણ બે પ્રકારે કર્યું છે. જેટલી : તો બધાને ખ્યાલ છે. તેથી “પ્રવચનરત' શબ્દનો શુદ્ધતા છે તે નિશ્ચય મોક્ષમાર્ગ અને જેટલી અશદ્ધતા : ભાવ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપદેશ આપનારમાં છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. જેટલી શદ્ધતા છે તે : પંચ પરમેષ્ટિ જ ગણવામાં આવે છે. તેમને નિરાસવ છે અને જેટલો શુભભાવ છે તેનાથી કર્મને જ ગુરુ ગણવામાં આવે છે. ઉપદેશ દેનારા કોણ આસવણ થાય છે. : છે એ નક્કી કર્યા બાદ તે શેનો ઉપદેશ આપે • છે તે વિચારીએ. સંતો હંમેશા શુદ્ધ સ્વભાવનો જ ૧૧મી ગાથામાં અને આ ગાથામાં તફાવત : ઉપદેશ આપે છે. અર્થાત્ ઉપદેશમાં શુદ્ધાત્માની એ છે કે તે ગાથામાં ભાવલિંગી સંતની વાત છે જ મુખ્યતા હોય છે. તે સ્વભાવની યોગ્ય પ્રરૂપણા અને અહીં શુભોપયોગી શ્રમણની વાત છે. સાચા : અને સ્થાપના કર્યા બાદ તેની સાથે અવિનાભાવ મુનિને ત્રણ કષાયના અભાવરૂપની શુદ્ધતા છે. ' રૂપ એક સત્તારૂપ રહેલા ગુણ અને પર્યાયનું સ્વરૂપ જ્યારે આ શ્રમણને તે શુદ્ધતા પ્રગટ કરવાની ' સમજાવે છે. આ રીતે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત બાકી હોવા છતાં બે કષાયના અભાવપૂર્વકની : જીવ પદાર્થની સ્થાપના કરે છે. એવા જીવને સ્થિરતા તો તેને અવશ્ય છે. શુદ્ધતા શ્રાવક જેટલી : મુખ્ય રાખીને છ દ્રવ્યોનું સ્વરૂપ સમજાવે છે. જેથી અને વ્યવહાર મુનિ જેવો એ શુભોપયોગી : જીવને પરદ્રવ્યો સાથે અસ્તિ-નાસ્તિનો ખ્યાલ શ્રમણ છે. આ રીતે એમને શ્રમણ કહ્યા છે પરંતુ આવે અને સ્વથી એકત્વરૂપ એવો જીવ પદાર્થ અન્ય તેઓ શુદ્ધોપયોગની (ભાવલિંગીધારી મુનિ) + દ્રવ્યો સાથે કેવા પ્રકારના નિર્દોષ સંબંધમાં રહેલો સાથે સમાન કોટિના નથી. સાચા મુનિને જે ; છે અને અજ્ઞાની કઈ રીતે માની બેઠો છે તે અપેક્ષાએ અહીં નિરાસ્રવ કહ્યા છે. એ અપેક્ષાએ : સમજાવે છે. તે સમજાવતા આચાર્યદેવ શુદ્ધાત્માને શુભોપયોગી શ્રમણને આસવ સહિત ગણવામાં : મુખ્ય રાખીને નવ તત્ત્વનું સ્વરૂપ સમજાવે છે. આવ્યા છે. આમ હોવાથી તેમને ગૌણપણે મુનિ . જેથી તેને ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અજ્ઞાનમય કહ્યા છે. • સંબંધના પ્રકારનો પણ ખ્યાલ આવે. અજ્ઞાન પ્રવચનસાર - પીયૂષ ૯૯ Page #100 -------------------------------------------------------------------------- ________________ છોડીને જ્ઞાની થવું અને સાધકદશાને ઓળંગીને : તેની મુખ્યતા નથી. દૃષ્ટાંત મુનિ તાડપત્ર ઉપર પરમાત્મા થવાનો ઉપદેશ આચાર્ય ભગવંતો આપે : શાસ્ત્ર લખે છે. તેનો લાભ શ્રાવકો લે છે. પરંતુ જો છે. શુદ્ધાત્માને આશ્રયભૂત તત્ત્વરૂપે સ્થાપીને જ મુનિને એવી અધિકતા હોય કે અન્ય જીવો, તેના પરિપૂર્ણ પવિત્ર દશા જે પ્રગટ કરવા માટે ઉપાદેય : લાભ લે તો તેઓ તાડપત્ર ઉપર લખી અને તેને છે તેનો ઉપદેશ આપે છે. : સાથે લેતા જાય અથવા તો પાત્ર જીવને આપે અને : તેનો અભ્યાસ કરવાની અને સાચવવાની પ્રવચન-ઉપદેશમાં ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ : : જવાબદારી સોંપે પરંતુ મુનિ એવું કયારેય કરતા રહેલો છે. પાત્ર જીવ સાચું સ્વરૂપ સમજીને નિજ : • નથી. તે તાડપત્ર ઉપર લખી અને ચાલતી પકડે છે. કલ્યાણ કરે એવા આશયથી શ્રીગુરુ તેને શુદ્ધાત્માનો : ઉપદેશ આપે છે. તે શુભભાવ છે. જે માર્ગે જતા ' માટે મુનિરાજને અન્ય જીવોને સમજાવવાની મુખ્યતા નિજ કલ્યાણ થયું છે તે માર્ગે બધા સંસારી જીવો : કે નથી એ વાત લક્ષમાં આવે એવી છે. તેથી એ : અપેક્ષાએ તેમને પ્રવચનરત ન કહી શકાય. પરંતુ આવે અને આત્મકલ્યાણ કરી અતીન્દ્રિય સુખ મેળવે : એવા ભાવને વીતરાગી કરુણા પણ કહેવામાં આવે : ': મુનિ જ્યારે ઉપદેશ આપે છે ત્યારે ફેરવી ફેરવીને છે. જ્ઞાનીને સવિકલ્પ દશામાં એવા ભાવો આવે છે. * શુદ્ધાત્માની જ વાત કરે છે. પોતે શુદ્ધાત્મામાં લીન અને તે ભાવો ભૂમિકાને યોગ્ય પણ છે. ' છે અને વિકલ્પની ભૂમિકામાં પણ તેને શુદ્ધાત્માનું • જ ઘોલન છે એ રીતે ઉપદેશમાં પણ શુદ્ધાત્મા જ અહીં“પ્રવચનરત જીવો'' એવો શબ્દપ્રયોગ ' આવે. એવી રીતે “રત” શબ્દનો ભાવ ખ્યાલમાં છે. પ્રવચન આપવું એ અલગ વાત છે અને ; લેવો જોઈએ. પ્રવચનમાં રત અર્થાત્ લાગ્યા રહેવું એવો જો ભાવ : લેવા જઈએ તો તેનો અહીં મેળ બેસતો નથી. હું ઉપદેશની વાત શિષ્યની મુખ્યતાથી વિચારીએ બીજાને સમજાવી શકું છું. તેમને તત્ત્વમાં રસ લેતા : : ત્યારે તેને એવો જ ભાવ છે કે શ્રીગુરુએ મારા ઉપર કરી શકું છું. તેમને મોક્ષમાર્ગમાં સ્થિત કરી શકું છું : • ઉપકાર કરીને મને શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવ્યું. અથવા તો વિપરીત ઉપદેશ આપીને તેમને સંસારમાં - આચ ' : આચાર્યોએ પંચમ કાળના જીવો માટે જ શાસ્ત્રોની રખડાવી શકું છું વગેરે માન્યતા તો મિથ્યાત્વ છે. : રચના કરી છે વગેરે પ્રકારના ભાવના કારણે તેને જ્ઞાનીને તેવી માન્યતા નથી. : ગુરુ પ્રત્યે બહુમાન અને ભક્તિ સહજપણે આવે • છે. આ રીતે શિષ્યની દૃષ્ટિમાં તો ગુરુ ઉપકારી જ અન્યને સમજાવવાનો ભાવ આવે તેને જ્ઞાની : ખ્યાલમાં આવે છે પરંતુ ગુરુની દૃષ્ટિએ પણ અસ્થિરતાનો દોષ સમજે છે. એવા ભાવથી અન્યને કે વિચારવાની ટેવ પાડવી જરૂરી છે. તેને ઉપદેશ તો લાભ થવો હોય તો થાય પરંતુ પોતાને તો : આપવાનો ભાવ આવે અને ઉપદેશ આપે ખરા પરંતુ કર્મબંધ અવશ્ય થાય છે એવી સમજણ જ્ઞાનીને છે : તેને તેની મુખ્યતા નથી. તેથી અન્યને ઉપદેશ આપવાની મુખ્યતા જ્ઞાનીને : ન જ હોય. પોતાનો ચિંતવન સંબંધીના સવિકલ્પ : • ટીકામાં અહંતાદિ-પંચપરમેષ્ટિ અને શુદ્ધ દશાનો કાળ છે અને તે મનોયોગને અન કળ : સ્વભાવમાં હુંપણું સ્થાપીને તેનો જ આશ્રય કરવા વચનયોગ અનુસાર ઉપદેશ આપવામાં આવે છે. યોગ્ય છે. એ પ્રકારનો ઉપદેશ આપનારા પ્રત્યે સહજરૂપે એ થાય તે અલગ વાત છે. પોતાના • ભક્તિ અને વત્સલતારૂપ શુભભાવ આવા શ્રમણને ચિંતવનનો લાભ અન્યને મળે તો મળો પરંતુ જ્ઞાનીને ; હોય છે. આવા મુનિને આ પ્રકારના શુભભાવ સાથે ૧૦૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #101 -------------------------------------------------------------------------- ________________ જીવ અને શરી૨ ભિન્ન જ છે અને સમ્યગ્દષ્ટિ ‘‘શુદ્ધાત્મ પરિણતિ મિલિત’' હોય છે. અર્થાત્ મુનિને શુભોપયોગ સાથે ભૂમિકાને (પંચમગુણસ્થાન)ને : જીવે શરીરથી ભેદજ્ઞાન કરી લીધું છે પરંતુ જ્યાં યોગ્ય શુદ્ધોપયોગ પણ હોય છે. આ પ્રકારેના · સુધી શરીર સંયોગરૂપે છે ત્યાં સુધી થોડી દેહલક્ષી લખાણથી ફરીને એ વાત દૃઢ થાય છે કે અજ્ઞાની : ક્રિયાઓ પણ ચાલે છે. રોગી-નિરોગી શરીરને જીવ દ્રવ્યલિંગનું પાલન કરે તોપણ તેને શુભોપયોગી : આત્મસાધના સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ શ્રમણ કહેવામાં આવતા નથી. છે. માટે અન્ય મુનિના શ્રમનું નિવારણ તેને લાભનું કારણ જાણીને શુભોપયોગ શ્રમણને વૈયાવૃતની ભાવના રહે છે. ગાથા = ૨૪૭ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને વળી શ્રમનિવારણ છે ન નિંદિત રાગયુત ચર્ચા વિષે. ૨૪૭. શ્રમણો પ્રત્યે વંદન નમસ્કાર સહિત અભ્યુત્થાન અને અનુગમનરૂપ વિનીત વર્તન કરવું તથા તેમનો શ્રમ દૂર કરવો તે રાગ ચર્ચામાં નિંદિત નથી. ગા - re ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ-ગ્રહણ શિષ્યો તણું, ઉપદેશ જિનપૂજા તણો –વર્તન તું જાણ સરાગનું. ૨૪૮. : દર્શનજ્ઞાનનો (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો) ઉપદેશ, શિષ્યોનું ગ્રહણ તથા તેમનું પોષણ, અને જિનેન્દ્રની પૂજાનો ઉપદેશ ખરેખર સરાગીઓની ચર્ચા છે. આ ગાથામાં પણ શુભોપયોગી શ્રમણના શુભભાવનું વર્ણન છે. અન્ય પાત્ર જીવોને લક્ષમાં રાખીને તેને તત્ત્વનો અને જિનેન્દ્રપૂજા કરવાનો : ... · આ બધી ગાથાઓમાં મુનિદશાને યોગ્ય અનેક પ્રકા૨ના શુભભાવોનું વર્ણન છે. આવા ભાવો ભાવલિંગી સંતને પણ હોય છે. અહીં એવો ભાવ લેવો છે કે શુભોપયોગી શ્રમણને એની અધિકતા: હોય છે. એ જાણે છે કે પોતે ભાવલિંગ ધારણ કર્યું નથી. તેથી અન્ય શ્રમણો એના કરતા ગુણે અધિક છે. આમ હોવાથી તેને અન્ય મુનિઓનું બહુમાન અવશ્ય હોય છે. આ પ્રમાણે હોવાથી તે અન્ય શ્રમણોને વંદન-નમસ્કાર કરે છે. તેઓ આવે ત્યારે પોતે માનાર્થે ઉભા થઈ જાય છે. મુનિ ચાલતા હોય ત્યારે પોતે તેનાથી થોડું અંતર રાખીને પાછળ ચાલે છે. આવી અનેક પ્રકારની વિનયમય ક્રિયા તે કરે છે. અન્ય મુનિ થાક્યા હોય તો તેની સેવા ચાકરી : ક૨ે છે. આવી વૈયાવૃતને ટીકામાં ‘“શુદ્ધાત્મ· પરિણતિના રક્ષણને નિમિત્તભૂત'' ગણવામાં આવી છે. અર્થાત્ એ માત્ર બાહ્ય ક્રિયા ન રહી. તેનો હેતુ શરીરને સ્ફૂર્તિવંત બનાવવાનું જ રહ્યું પરંતુ શરીર સ્વસ્થ થતાં તે મુનિ આત્મ સાધના સારી રીતે કરી શકે એ વાત મુખ્ય બની ગઈ. પ્રવચનસાર - પીયૂષ ઉપદેશ આપવાનો ભાવ સવિશેષપણે રહે છે. : શિષ્યનું ગ્રહણ અને પોષણની પ્રવૃતિ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આવા મુનિ પોતાના શિષ્યો બનાવે એવું માનવાનું મન થતું નથી. તેથી તેના પોષણની વાત પણ રહે નહીં. તેથી જુદી રીતે વિચારવાનું મન થાય છે. અહીં મુનિ તરીકે શિષ્ય ન લેતા પાત્ર જીવો એમ લેવું. અર્થાત્ આવા મુનિ જે પાત્ર જીવોના પરિચયમાં આવે તેને મૂળ માર્ગમાં રસ લેતા ક૨વા અને તેમની ધર્મ : : : ભાવના ટકી રહે અને અભ્યાસમાં અને આચરણમાં આગળ વધે એ રીતે તેમને પ્રોત્સાહન આપે તેને શિષ્યનું ગ્રહણ અને પોષણ ગણવું યોગ્ય છે. તેથી તેમાં દર્શનજ્ઞાનના ઉપદેશની અને જિનેન્દ્રપૂજાની વાત સ્હેજે આવી જાય છે. ... ૧૦૧ Page #102 -------------------------------------------------------------------------- ________________ - ગાથા - ૨૪૯ : તો એક કે તો કષાયનો જ અભાવ હોય છે. તેથી વણે જીવકાયવિરાધના ઉપકાર જે નિત્ય કરે • તેની સહજ પરિણતિ તો તે ગુણસ્થાનને યોગ્ય જ ચઉવિધ સાધુસંઘને, તે શ્રમણ રાગપ્રધાન છે. ૨૪૯. ' , ' હોય પરંતુ પોતે દ્રવ્યલિંગ ધારણ કરેલું છે. તેથી : તેની સવિકલ્પ દશા છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી જે કોઈ (શ્રમણ) સદા (છ) કાયની વિરાધના : સંત જેવી જ હોવી જરૂરી છે. આ પ્રકારની સાવધાની વિના ચાર પ્રકારના શ્રમણસંઘને ઉપકાર કરે : રાખે તો બાહ્યમાં મુનિપણું રહે અન્યથા તે ગૃહસ્થ છે, તે રાગની પ્રધાનતાવાળો છે. યોગ્ય આચરણનો કર્તા થઈ જાય છે. વૈયાવતની વાત ગા. ૨૪૭માં આવી ગઈ : શાળા- પ૧ છે. અહીં તેની વિશેષ સ્પષ્ટતા છે. વૈયાવૃત કરતા પોતાને હિંસા ન થાય એ જોવું જરૂરી છે. પોતે મુનિ : : છે અલ્પ લેપ છતાંય દર્શનજ્ઞાનપરિણત જૈનને, છે અને સર્વ સાવદ્યયોગનો તેમને ત્યાગ છે. તેથી - : નિરપેક્ષતાપૂર્વક કરો ઉપકાર અનુકંપા વડે. ૨૫૧. પોતાનું કોઈ આચરણ કાર્ય એવું ન હોવું જોઈએ અલ્પ લેપ થતો હોવા છતાં પણ સાકારકે જ્યાં છકાયમાંથી કોઈ જીવની હિંસા થાય અથવા : અનાકાર ચર્ચાયુક્ત જૈનોને અનુકંપાથી તેવા જીવોને દુઃખ પહોંચે. સમ્યગ્દષ્ટિ જીવો મુનિને : નિરપેક્ષપણે (શુભોપયોગી) ઉપકાર કરો. ઉપકાર કરે તેમાં (અર્થાત્ આહારાદિ આપવામાં) : મનિને પણ જેટલો શુભાશુભ ભાવ પોતાની થોડી જીવ હિંસા અનિવાર્ય બને છે પરંતુ એવી કોઈ અધિકાર છે કોય છે તેનાથી તેને અલ્પ લેપ પરોપકાર પ્રવૃતિ શુભોપયોગી અને સાચા શ્રમણને : (ઉં (બંધ) થાય છે. તેથી તેમને સવિકલ્પ દશા બંધનું હોતી નથી. * કારણ બને છે. પરંતુ એવા ભાવો આવ્યા વિના ૦ ગાથા - ૫૦ : રહેતા નથી. વિકલ્પ તોડીને નિર્વિકલ્પ થાય તે તો : ઈચ્છનીય છે પરંતુ આવા ભાવને બંધનું કારણ વૈયાવૃતે ઉદ્યત શ્રમણ ષકાયને પીડા કરે : જાણીને છોડી દે તો તે અશુભ ભાવમાં જાય અથવા તારોમડા ના ૨S તો શ્રમણ નહિ, પણ છે ગૃહી; તે શ્રાવકોનો ધર્મ છે. ૨૫૦. : - ; સવાલ ૧૫. ૨૫: : ગુણસ્થાનમાં નીચે ઉતરી જાય તો તેને ઘણો બંધ જો (શ્રમણ) વૈયાવૃત્ય માટે ઉધમવંત વર્તતા : (લેપ) થાય. માટે મુનિએ આવો અલ્પ લેપ કરવો છકાયને પીડા કરે તો તે શ્રમણ નથી, ગૃહસ્થ : ન જોઈએ પરંતુ ઉગ્ર પુરુષાર્થ વડે નિર્વિકલ્પ થઈ છે; (કારણકે) તે (છકાયની વિરાધના સહિત : શકતા નથી માટે આવા ભાવો પણ એને માટે યોગ્ય વૈયાવૃત્ય) શ્રાવકોનો ધર્મ છે. : છે. તેનો નિષેધ કરવા યોગ્ય નથી. ગા. ૨૪૯ના અનુસંધાનમાં વાત લીધી છે અનુકંપાપૂર્વક અનુગ્રહ કરવાના આવા કે જો શુભોપયોગી મુનિ અન્યની એવા પ્રકારે : ભાવની સાથે બે શરત જોડવામાં આવે છે. તે લક્ષમાં વૈયાવૃત્યાદિ કરે કે જેમાં જીવ હિંસા થાય તો તેનું : લેવા જેવી છે. મૂળ ગાથામાં “નિરપેક્ષતાપૂર્વક મુનિપણું ન રહે. હિંસા સહિતની વૈયાવૃજ્યાદિ ક્રિયા : એવો શબ્દ પડયો છે. તેનો ભાવ ટીકામાં આ રીતે ગૃહસ્થ દશાને યોગ્ય છે અને મુનિ માટે તે અયોગ્ય : લીધો છે. અસ્તિપણે શુદ્ધાત્માની ઉપલબ્ધિની છે. માટે મુનિએ ધ્યાન રાખવું જરૂરી છે. અત્રે એ ' અપેક્ષાથી અને નાસ્તિપણે એ સિવાય અન્ય કોઈ વાત ખ્યાલમાં રહે કે શુભોપયોગી શ્રમણને ખરેખર : અપેક્ષા વિના. આશય એ છે કે જીવ જેવા શુભભાવો ૧૦૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #103 -------------------------------------------------------------------------- ________________ કરે છે તેવું ફળ તેને મળે છે. શુભભાવને કારણે : શુભભાવ છે અને તેનું ફળ પોતે એ પ્રમાણે ઈચ્છયું બંધાતી પુણ્ય પ્રકૃતિ અઘાતિ કર્મ છે અને તેનું કે શાસ્ત્રની ટીકા કરતા મને તત્ત્વનું ઘોલન વધી ફળ સંયોગ અને શરીરમાં આવે છે. હવે શુભ • જાય અને તેમ કરવાથી સંજ્વલન કષાયનો અભાવ ભાવના એવા ફળની આશાએ તેવા પ્રકારના : થઈને પરમાત્મદશાની ઉપલબ્ધિ જ ઈચ્છે છે. શુભભાવ જો કરવામાં આવે તો તે અન્ય પ્રયોજનની : અપેક્ષાવાળા થઈ જાય છે. અર્થાત્ તે કર્મોદયથી : અનુકંપાપૂર્વક પરોપકારની બીજી શરત એ જીવને શુદ્ધાત્માની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાની શુભ : * છે તે “શુદ્ધ જેનો' પ્રત્યે જ હોવી જરૂરી છે. ભાવનું આવું ફળ ઈચ્છે છે અને અહીં તેનો નિષેધ : શુદ્ધ જેન કોને કહેવા? આત્મા જ્ઞાનદર્શન સ્વભાવી : છે. અજ્ઞાનીએ પોતાના આત્માને જાણ્યો નથી. કરવામાં આવ્યો છે. : આત્મા જ્ઞાનદર્શન સ્વભાવી છે અને પોતાના હવે એ પ્રશ્ન થાય કે શુભભાવ અને પુણ્ય : જ્ઞાનમાં આવા આત્મસ્વરૂપને જાણવું જોઈએ. પ્રકૃતિનું તો આ પ્રમાણે જ ફળ છે. તમો ફળની : પોતાની જ્ઞાનદર્શન પ્રવૃતિનો વિષય પોતાનો અપેક્ષા ન રાખો તોપણ ફળ તો અવશ્ય મળે જ છે. • આત્મા હોવાની વાત છે. જે જ્ઞાન અનાદિકાળથી તો શું કરવું ? આચાર્યદેવ શું કહેવા માંગે : પરદ્રવ્યની પ્રસિદ્ધિ કરતું હતું તે જ્ઞાન હવે પોતાની છે? પુણ્ય પ્રકૃતિનું ફળ શું છે તે તો આપણે લક્ષમાં : પ્રસિદ્ધિ કરે છે. અહીં દર્શન શબ્દથી શ્રદ્ધાની લીધું પરંતુ તે દ્રવ્યકર્મની વાત ન લઈએ અને તેનું : વાત નથી કરવી પરંતુ દર્શન સામાન્ય અર્થાત્ ભવિષ્યમાં શું ફળ આવે તેની પણ અપેક્ષા ન લઈએ : દેખાવારૂપની ક્રિયા જે ગુણ વડે થાય છે તેની અને માત્ર જીવના જ પરિણામ અર્થાત્ તે સમયના - વાત લેવી છે. દેખવો પણ પોતાના આત્માને અને શુભભાવની જ વિચારણા કરીએ તો શું થાય? જે : જાણવો પણ તેને. જેની જ્ઞાન દર્શન ગુણની સમયે જે પ્રકારના ભાવ કરે છે તેનું ફળ તેને તે ; પર્યાય હિતબુદ્ધિપૂર્વક પોતાના જ આત્માને જાણે સમયે જ મળે છે. અહીં શુભભાવનું તે સમયે મળતું : દેખે છે તેને શુદ્ધ જૈન કહેવામાં આવે છે. તે ફળ તેનો બીજી રીતે વિચાર કરવો છે. તે જ્ઞાની : છે માટે નિર્વિકલ્પ દશા છોડીને સવિકલ્પ દશામાં - શુદ્ધ જૈન પોતે શુદ્ધાત્માની ઉપલબ્ધિ કરી આવે છે. સવિકલ્પ દશા સમયે પણ જેટલા કષાયનો : : રહ્યા છે. તેની આત્મ સાધનામાં ખલેલ પડે એ અભાવ છે એટલી શુદ્ધતા તો તેને છે જ. વળી : પ્રકારનો રોગ અથવા શ્રમ થાય ત્યારે અન્ય મુનિ જિનાગમમાં “દ્રવ્ય અનુસાર ચરણ” કહેવામાં આવે : 1 તે તેની વૈયાવૃત્ય કરે છે. જેથી તેનો શ્રમ દૂર થાય છે. અર્થાત્ પોતાની અંતરંગ શુદ્ધતા અનુસાર : અને તે શુદ્ધાત્મ-ઉપલબ્ધિ સારી રીતે કરી શકે. શુભભાવ હોય છે. વળી તે શુભ ભાવને છોડીને : હો રે : આ પ્રકારની વૈયાવૃત્યની મુખ્યતા શુભોપયોગી ફરી નિર્વિકલ્પ થાય છે માટે બે નિર્વિકલ્પ દશા વચ્ચે : શ્રમ : શ્રમણને હોય છે. ભાવલિંગી સંતને એ જ પરિણામો રહેલી સવિકલ્પ દશા પણ એ રીતે નિર્વિકલ્પતાની : - ગૌણપણે હોય છે. જ સાધક થાય છે. અર્થાત્ તે શુભભાવ પણ કે ત્યારબાદ જે વાત લીધી છે તે આ પ્રમાણે છે. શુદ્ધતાનો જ સાધક છે. અહીં સમયસારનો ત્રીજો ; શુભોપયોગી શ્રમણને આવી અલ્પલેપવાળી ક્રિયા કળશ યાદ કરીએ. અમૃતચંદ્રાચાર્ય દેવને : છે તે શુદ્ધ જૈનને છોડીને અન્ય જીવો પ્રત્યે ન હોવી સમયસારની ટીકા કરવાનો ભાવ આવ્યો. તે . જોઈએ. આ વાત આપણે લક્ષમાં રાખવી જરૂરી છે. પ્રવચનસાર - પીયૂષ ૧૦૩ Page #104 -------------------------------------------------------------------------- ________________ અનુકંપા પણ અન્યમતી પ્રત્યે ન હોવી જોઈએ. અહીં : ગાથા - ૨૫૩ કારણ એ આવે છે કે પોતાને કે પરને કોઈને : : સેવાનિમિત્તે રોગી-બાળક-વૃદ્ધ-ગુરુ શ્રમણો તણી, શુદ્ધાત્માની ઉપલબ્ધિ થતી નથી માટે તેનો નિષેધ - - લોકિક જનો સહવાત શુભ-ઉપયોગયુત નિંદિત નથી. ૨૫૩. છે. અન્યમતીને આત્માની ઓળખાણ જ નથી તેથી : તેને મુનિદશારૂપ ઉપલબ્ધિ થવાની કોઈ શક્યતા : વળી રોગી, ગુરુ (પૂજ્ય-વડેરા) બાળ અને જ નથી. વળી કુદેવ-કુગુરુનું લક્ષ પોતાને પણ : વૃદ્ધ શ્રમણોની સેવાના (વૈયાવૃત્યના) નિમિત્તે, ખરેખર અહિતનું કારણ થાય છે. માટે અન્યમતી : શુભોપયોગવાળી લૌકિક જનો સાથેની વાતચીત પ્રત્યે આવા પ્રકારનો શુભભાવ પણ પોતાને ' નિંદિત નથી. નકશાનનું કારણ હોવાથી તેનો નિષેધ કરવામાં : સર્વ સંગ પરિત્યાગ કરીને મુનિ દીક્ષા આવે છે. અંગીકાર કરનારને લોકિક જનનો સંગ જરાય કરવા - ગાથા - ૨૫૨ : યોગ્ય નથી. વમન કરેલું ફરી ખાવામાં ન આવે તેમ : આત્મકલ્યાણને અનુરૂપ બાહ્ય નિવૃત્તિ લેનારને આકાંત દેખી શ્રમણને શ્રમ, રોગ વા ભૂખ, પ્યાસથી, : ફરીને લોકિક સંગ કરવા યોગ્ય નથી. મુનિ ખરેખર સાધુ કરો સેવા સ્વશક્તિ પ્રમાણે એ મુનિરાજની. ૨૫૨. : લૌકિક સંગ કરતા પણ નથી. રોગથી, સુધાથી, તૃષાથી અથવા શ્રમથી આક્રાંત : મુનિદશા કેવી હોય એનુ જિનાગમમાં વર્ણન શ્રમણને દેખીને સાધુ પોતાની શક્તિ અનુસાર : * હોય ત્યારે મુનિ શું કરે છે અને શું નથી કરતા એ વૈયાવૃત્યાદિક કરો. બધું આવે. તેમ અહીં એક લૌકિક સંગનો અપવાદ અન્ય શ્રમણની વૈયાવૃત ક્યારે કરવી એ વાત દર્શાવ્યો છે. મુનિ લૌકિક જનોના સંગમાં આવે કે લીધી છે. રોગ અથવા થાકને કારણે જ્યારે મુનિને નહીં? સામાન્ય અપેક્ષાએ ના, પરંતુ અન્ય જીવોને આત્મસાધનામાં ખલેલ પહોંચે એવું હોય ત્યારે તત્ત્વનો ઉપદેશ દેવો હોય ત્યારે પરિચયમાં આવે શુભોપયોગી મુનિને તેમની સેવા કરવાનો ભાવ પરંતુ ત્યાં તત્ત્વની જ વાત મુખ્ય હોય છે. અન્ય આવે છે. શુભોપયોગી મુનિ પણ આત્મજ્ઞાની છે. વિષયો નહીં. પરંતુ અહીં જે અપવાદ દર્શાવ્યો છે તે તેણે ભાવલિંગ પ્રગટ કરવા માટે મુનિપણું લીધું આ પ્રમાણે છે. કોઈ મુનિના રોગ અથવા શ્રમના છે. તેથી તેનો પુરુષાર્થ તો પ્રત્યાખ્યાન કષાયનો નિવારણ અંગે શુભોપયોગી મુનિને લૌકિક સંગનો અભાવ કરવા તરફનો જ છે. એ જીવ એ પ્રકારનો નિષેધ નથી. અહીં તત્ત્વ સિવાયની અન્ય વાતચીતની પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ હજુ ભાવલિંગ પ્રગટ પણ છૂટ મળી છે. પરંતુ સાથોસાથ એ પણ થયું નથી તેથી બાહ્યમાં કોઈ મુનિની સેવા કરવાની કહે છે કે અન્ય કોઈ નિમિત્તે કોઈ અન્ય પ્રકારની જરૂર જણાય તો તે શુભોપયોગી મુનિ એ કાર્યમાં વાતચીતની છૂટ નથી. ભાવલિંગ સંત તો જોડાય જાય છે. આ ગાથાનો ભાવ એ પ્રમાણે લેવો લૌકિકજનો સાથે અન્ય કોઈપણ પ્રકારનો સંબંધ છે કે શુભોપયોગી મુનિએ પણ પોતાનો રાખે જ નહીં તેથી અન્ય વાતચીત કરે જ નહીં તેને ભાવલિંગની પ્રગટતાનો પુરુષાર્થ તો મુખ્યપણે એવો રસ પણ નથી અને સમય પણ નથી. સવિકલ્પ કરવાનો છે જ પરંતુ એટલી સ્થિરતા ન હોય તેથી દશામાં તત્ત્વનું ચિંતવન ચાલતું હોય તો તેને પણ આવા પ્રસંગે જ તેણે વૈયાવૃત કરવી યોગ્ય છે. તોડીને નિર્વિકલ્પ થાય છે. તો ફાલતુ વાત માટે તો ૧૦૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #105 -------------------------------------------------------------------------- ________________ : છે. તેને રસ ક્યાંથી હોય? પરંતુ જ્યારે આ શાસ્ત્ર : અશુભભાવની મુખ્યતા છે અને શુભભાવની રચાયું ત્યારે પંચમ કાળ શરૂ થઈ ગયેલો આચારમાં ' ગૌણતા છે. શિથિલતા આવવાની શરૂઆત થઈ ગયેલી. હજા - આર્યવૃત્તિવાળા જીવો અશુભભાવને બંધનું પંચમકાળ ઘણો લાંબો છે. વળી શાસ્ત્રો ઘણો કાળ : : કારણ જાણીને છોડે છે અને શુભભાવને મોક્ષનું ટકવાના છે. તેથી ભવિષ્યના પાત્ર જીવોને યોગ્ય : ; કારણ જાણીને તેને ગ્રહણ કરે છે તેને મુખ્ય કરે માર્ગદર્શન મળે એ હેતુથી પણ આ ગાથા લેવામાં : આવી હોય એમ વિચાર આવે છે. કુંદકુંદાચાર્યદેવ : ભાવલિંગી સંતને અન્ય લોકિકજનો સાથે (તત્ત્વ પાત્ર જીવ જિનાગમના અભ્યાસ દ્વારા સિવાય) અન્ય વાતચીતનો અત્યંત નિષેધ કરી ગયા • ગુરુગમે એવો નિર્ણય કરે છે કે અશુભ અને શુભ છે. એવું જ વસ્તુ સ્વરૂપ છે. તેથી કાળદોષ અનુસાર : બન્ને ભાવો અશુદ્ધ છે અને બન્ને સંસારનું કારણ કોઈ મુનિનું આચરણ અન્યથા પ્રતિપાદન કરે તો : હોવાથી તેમનું બંધમાર્ગમાં સ્થાન છે. તે મોક્ષની લાયક જીવ પોતે યોગ્ય નિર્ણય લઈ શકે. : પ્રાપ્તિ અર્થે શુભાશુભ ભાવને છોડીને શુદ્ધ પર્યાયની પ્રગટતા કરવા માગે છે. ૦ ગાથા - ૨૫૪ સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધોપયોગની જ મુખ્યતા આ શુભ ચર્યા શ્રમણને, વળી મુખ્ય હોય ગૃહસ્થને; ' છે. પરિપૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી તેને તેના વડે જ ગૃહસ્થ પામે મોક્ષસુખ ઉત્કૃષ્ટને. ૨૫૪. શુભાશુભ ભાવો ભૂમિકા અનુસાર આવ્યા વિના આ પ્રશસ્તભૂત ચર્યા શ્રમણોને (ગૌણ) હોય : રહેવાના જ નથી તેવો તેને સ્પષ્ટ ખ્યાલ છે માટે તે છે અને ગૃહસ્થને તો મુખ્ય હોય છે. એમ : ભૂમિકાને યોગ્ય શુભાશુભ ભાવોને ગૌણપણે માન્ય (શાસ્ત્રોમાં) કહ્યું છે, તેનાથી જ (પરંપરાએ) • રાખે છે. જિનાગમમાં શુભ અને અશુભ વચ્ચે ભેદ ગૃહસ્થ પરમ સૌખ્યને પામે છે. • ન પાડવો એવું જે કથન છે તે તો સાધકદશા અને ચારિત્ર ગુણની પર્યાય ત્રણ પ્રકારની હોય : પરમાત્મ દશાની પ્રગટતાના અનુસંધાનમાં છે - કારણકે બંધ અપેક્ષાએ બન્ને સમાન જ છે. પરંતુ છે. શુદ્ધ (વીતરાગી), શુભ અને અશુભ તેમાં જીવોને : જ્યારે સવિકલ્પ દશા અનિવાર્ય છે ત્યારે તેટલો કેવી રીતે મુખ્ય ગૌણ હોય છે એ વાત વિચારવી : રહી. ખરેખર તો ચારિત્રની પર્યાયના શુદ્ધ અને . • સમય તે શુભભાવમાં રહેવા માગે છે. અર્થાત્ જ્ઞાની અશુદ્ધ બે પ્રકાર છે. અશુદ્ધ પર્યાયના શુભાશુભ : : અશુભમાં તો જવા માગતો નથી તેથી પ્રયત્નપૂર્વક : શુભભાવમાં રહે છે. અશુભ ભાવથી પોતાનું ઘણું બે ભેદ છે. અજ્ઞાનીને શુદ્ધપર્યાય છે જ નહીં તેથી : : અહિત થાય છે તેની સરખામણીમાં શુભભાવથી તેને શુભ અશુભ વચ્ચે જ પસંદગી કરવાની છે. : • પણ અહિત તો થાય જ છે પરંતુ અશુભ કરતાં ઓછું અજ્ઞાનીને અશુભ (ભોગવવાનો) ભાવ ગમે છે : • અહિત થાય છે. પરંતુ તેનું ફળ નથી ગમતું. તેને વ્રત-નિયમ : (શુભભાવ) કષ્ટરૂપ લાગે છે પરંતુ તેનું ફળ ગમે : સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધોપયોગ મુખ્ય છે અને છે. અજ્ઞાની જીવ મિથ્યાત્વમાં જ સ્થિત છે અને : શુભભાવ (અશુદ્ધ ઉપયોગ) ગૌણ છે. જ્ઞાનીની મિથ્યાત્વ અશુભ ભાવ છે. વળી તેને બાહ્ય : સવિકલ્પ દશાનો જ વિચાર કરીએ ત્યારે તેને વિષયોને ભોગવવાની મુખ્યતા છે તેથી તેને શુભભાવ મુખ્ય છે અને અશુભભાવ ગૌણ છે. આ પ્રવચનસાર - પીયૂષ - ૧૦૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ રીતે જ્ઞાનીને શુદ્ધતા જ મુખ્ય છે અને અશુભભાવ : પ્રત્યે તેવા ભાવ છે તે અનુસાર પડે છે. અર્થાત્ અત્યંત ગૌણ છે. જ્યાં સુધી શુભભાવને લાગે વળગે . સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેનો શુભભાવ અને ત્યાં સુધી જ્ઞાનીને શુદ્ધોપયોગની અપેક્ષાએ : કુદેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેનો શુભભાવ તે બન્નેના શુભભાવ ગૌણ જ છે અને અશુભ ભાવની અપેક્ષાએ : ફળમાં તફાવત પડે છે અને એ વાત આચાર્યદેવ મુખ્ય છે. સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ આ રીતે લક્ષમાં લીધી : વિસ્તારથી સમજાવવા માગે છે. તેને અનુરૂપ આ બાદ મુનિદશાથી વિચાર કરીએ ત્યારે મુનિરાજ : બધી ગાથાઓ છે. તે વિસ્તારમાં જતા પહેલા અર્થાત્ આત્મસાધનામાં ઘણા આગળ વધેલા છે તેથી તેમને ' કોના પ્રત્યે શુભભાવ છે અને તેનું ફળ શું છે તે શુદ્ધતા જ મુખ્ય છે. અને શુભભાવ ગૌણ જ છે. • લક્ષમાં લેતા કોણ શુભભાવ કરે છે તેને મુખ્ય સમ્યગ્દષ્ટિ જીવ સાધનામાં આગળ વધે છે ત્યારે રાખીને વિચારણા કરીએ. તેને નિર્વિકલ્પ દશા સંખ્યા અપેક્ષાએ વધતી જાય : છે અને તે એવી દશામાં પ્રયત્નપૂર્વક લાંબુ ટકવાનો : શુભભાવ અશુદ્ધ પર્યાય છે. ચારિત્ર ગુણની પણ પ્રયત્ન કરે છે. - અશુદ્ધ પર્યાય છે અને તેનું ફળ કર્મબંધ છે. કર્મબંધનું : મુખ્ય કારણ મિથ્યાત્વ છે તે લક્ષમાં રાખીને ગાલા - ૨૫૫ : ચારિત્રમોહ અનુસાર પણ કર્મબંધ અવશ્ય થાય છે. ફળ હોય છે વિપરીત વસ્તુવિશેષથી શુભ રાગને, : જ્ઞાનીના શુભભાવને મોક્ષનું કારણ કહેવામાં આવે નિષ્પત્તિ વિપરીત હોય ભૂમિવિશેષથી જ્યમ બીજને. ૨૫૫. ; છે. મોક્ષમાર્ગની પર્યાય એક જ છે અને મોક્ષમાર્ગની જેમ આ જગતમાં અનેક પ્રકારની ભૂમિમાં પડેલા : પર્યાયને મોક્ષનું કારણ કહેવામાં આવે છે. જિનાગમના આવા પ્રકારના કથનનો આશય ન બીજ ધાન્યકાળે વિપરીતપણે ફળે છે, તેમ : સમજનારા જીવો પોતાની માન્યતાને કારણે પોતાનું પ્રશસ્તરાગ વસ્તુ ભેદથી (પાત્રના ભેદથી) : અહિત ન કરે તે માટે આચાર્યદેવ મોક્ષમાર્ગની એક વિપરીતપણે ફળે છે. • પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા એવા બે અંશોને આ ગાથાથી આચાર્યદેવ વિષય બદલાવે છે. ; અલગ કરીને તેમના અલગ ફળ દર્શાવે છે. શુભોપયોગનું ફળ શું છે. તે સમજાવવા માગે છે. : સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા પ્રગટ થઈ છે તે તેમાં સૌ પ્રથમ કોણ શુભભાવ કરે છે તેની મુખ્યતા : આગળ વધીને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયરૂપ થશે. ભૂમિકા રાખીને શુભભાવનું ફળ સમજવાનો પ્રયત્ન કરીએ. ' અનુસાર જે શુભભાવ સાધકને હોય છે તે ખરેખર ત્યારબાદ કોના પ્રત્યે શુભભાવ છે. તેની વિચારણા : અશુદ્ધ પર્યાય હોવાથી બંધનું જ કારણ છે અને કરીશું. અજ્ઞાનીના શુભભાવ અને જ્ઞાનીના : આચાર્યદેવ આ વાત ચોખવટથી કરીને શુભભાવને શુભભાવ વચ્ચે કેવા પ્રકારનો તફાવત છે અર્થાત્ : (સાધકના શુભભાવને પણ) બંધના કારણરૂપે જ અજ્ઞાનીને શુભભાવનું ફળ શું મળે છે અને જ્ઞાનીને : સ્થાપે છે. જો સાધકનો શુભભાવ પણ બંધનું કારણ તેનું શું ફળ મળે છે તે વિચારીએ. શુભભાવનું ફળ • હોય તો અજ્ઞાનીનો શુભભાવ તો અવશ્ય બંધનું કર્મબંધ છે એ વાત સ્પષ્ટ છે. જે ભાવે કર્મબંધ થાય ? કારણ છે. આ રીતે જે અજ્ઞાની શુભભાવને ભલો એ ભાવ મુક્તિનું કારણ ન થાય. છતાં જ્ઞાનીના ; જાણે છે તેને તેના હિતખાતર સમજાવવામાં આવે શુભભાવને વ્યવહારે મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. : છે. જેને શરીરમાં હુંપણું છે. તેને શુભભાવની મીઠાશ અજ્ઞાનીના શુભભાવના બે પ્રકાર પડે છે તે કોના અવશ્ય હોય છે. શુભભાવના ફળમાં અનેક પ્રકારની ૧૦૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #107 -------------------------------------------------------------------------- ________________ અનુકૂળતાઓ મળે છે અને પરંપરાએ તે મોક્ષનું : તે સમયે અનંત ગુણોથી થતાં સમયવર્તી પરિણામો કારણ થાય છે એમ અજ્ઞાની માને છે. વળી સાધકને આ બધું આવી જાય છે. તેને પ્રમાણજ્ઞાનરૂપે સમુચ્ચયરૂપ અણુવ્રત અને મહાવ્રતનું પાલન હોય છે તેથી તેને કે ન જોતાં એક ચરિત્ર ગુણની પર્યાયનો અલગરૂપથી લાભ થાય છે એવી માન્યતા છે. શાસ્ત્રમાં આવે છે : વિચાર નયજ્ઞાન વડે અવશ્ય થઈ શકે. પરંતુ એવું કે તપથી નિર્જરા થાય છે. અજ્ઞાની શુભભાવ અને ; કરીએ ત્યારે પણ ચારિત્રગુણની શુભભાવરૂપની એને અનુરૂપ બાહ્ય આચરણ તેને તપ માને છે અને : પર્યાય એ સમયના એ જીવના ભાવની સાથે તેનાથી કર્મનો ક્ષય માને છે. તેથી તેવા જીવોની . તાદાભ્યરૂપ જ છે. દ્રવ્યની પર્યાય અને અન્ય અનંત ખોટી માન્યતા દૂર કરવા માટે શુભભાવનું ફળ : ગુણની પર્યાયો સાથે તેનો તન્મયરૂપનો સંબંધ ત્યાં કર્મબંધ જ છે એમ સમજાવે છે. : અવશ્ય છે. આ રીતે વિચારતા ખ્યાલમાં આવે છે કે જીવ : ચારિત્રગુણની પર્યાયને એ રીતે અલગ જ્ઞાની હોય કે અજ્ઞાની પરમાર્થે કોઈ ફેર પડતો નથી. : લક્ષગત કરવાને બદલે જીવની સત્તા પાસે જઈને તે જીવના શુભભાવનું ફળ કર્મબંધ જ છે. આ રીતે : ચારિત્રગુણની પર્યાયનો વિચાર કરીએ ત્યારે તે વસ્તુભેદ” અર્થાત્ શુભભાવ કરનારા જ્ઞાની છે કે ” ચારિત્રગુણની પર્યાયમાં અન્ય ગુણોની પર્યાયોની અજ્ઞાની તેમાં કોઈ તફાવત પડતો નથી. તો પછી ; અસર પણ અવશ્ય જોવા મળે છે. પ્રથમ ક્યો જીવ અહીં શુભભાવના ફળમાં ભેદ પડે છે એમ શા માટે ? શુભભાવ કરે છે તે વિચારીએ. અજ્ઞાની જીવે લીધું છે અને શું ફેર પડે છે તે વિચારવું રહ્યું. આ ; શરીરમાં હુંપણું માન્યું છે. તેથી શરૂઆત જ ખોટી વિચારણા કરતા સમયે આપણે જ્ઞાની અને અજ્ઞાની : છે. માટે અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય જ હોય બન્ને સાચા-દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ વગેરે ” છે. પરમાગમોમાં મિથ્યાત્વને એકને જ બંધનું કારણ પ્રકારના શુભ ભાવ કરે છે એમ લેવું. તેમ કરવાથી ; કહ્યું છે. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધીનો કષાય શુભભાવનો પ્રકાર પણ એક છે અને જેના પ્રત્યે : હોવાથી અજ્ઞાનીના શુભભાવથી પણ અનંત આ ભાવ છે તે પણ સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ છે. : સંસારનું કારણ થાય એવો કર્મ બંધ થાય છે. તેવા પ્રકારનો શુભભાવ કરનાર કોણ છે ત્યાં જ : મિથ્યાદૃષ્ટિ શુભ કે અશુભ ગમે તે પરિણામ કરે તે જ્ઞાની-અજ્ઞાનીના ભેદ પડે છે. બન્નેને શુભભાવનું ? અનંત સંસારનું જ કારણ થાય. અજ્ઞાની ધ્યાન કરે ફળ જુદું મળે છે. એવો નિર્ણય આપણે કરવો છે. ; અથવા મુનિ થાય કે અનેક પ્રકારના ભોગ ભોગવે શુભભાવના ફળમાં તો પુણ્ય પ્રકૃતિનો બંધ થાય : કે હિંસા કરે તે બધા પરિણામોનું ફળ અનંત એમાં કોઈ ફેર ન પડે. કોઈ જીવ કુદેવ-શાસ્ત્ર- . સંસારના કારણરૂપ કર્મબંધ છે. ગુરુ પ્રત્યે શુભભાવ કરે તો પણ તેને પુણ્ય બંધ જ . જ્ઞાનીએ જ્ઞાયક સ્વભાવમાં હુંપણું રાખ્યું છે. થાય તેથી ફળમાં ફેર કેવી રીતે પડે છે તે વિચારીએ. : અજ્ઞાન દશામાં પોતાના સ્વભાવથી વ્યુત થઈને આપણે એક ચરિત્ર ગુણની પર્યાયનો જ : વિભાવમાં આવેલો અને શરીરમાં હુંપણું માર્યું હતું. વિચાર કરી રહ્યા છીએ અને એનું ફળ શું હોય તે : તે ભૂલ સુધારીને પોતાના સ્વભાવમાં હુંપણું નક્કી કરવા માગીએ છીએ. આપણે ન વિભાગથી : સ્થાપીને પોતાનું મૂળ સ્થાન રાજાની ગાદી તેણે જીવના પરિણામનો વિચાર કરીએ છીએ. જીવના ' સંભાળી લીધી છે. આ રીતે દોષરહિત થયો હોવાથી પરિણામમાં તો જીવનું દ્રવ્યરૂપનું પરિણમન અને : જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે. જ્ઞાની હવે શુદ્ધ પ્રવચનસાર - પીયૂષ ૧૦૭ Page #108 -------------------------------------------------------------------------- ________________ પર્યાયનો કર્તા થાય છે. જ્ઞાની લડાઈ કરતો હોય : કોણ કરે છે? શુભ ભાવ કોના પ્રત્યે કરે છે? ત્યારે પણ તે કર્મની નિર્જરા કરે છે એવું કથન : જ એ ફળ આગમમાં જોવા મળે છે. જ્ઞાની સ્વભાવના આશ્રયે : જ્ઞાની પુણ્યબંધ - સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ શુદ્ધ પર્યાય પ્રગટ કરીને શુદ્ધતા વધારતો જાય છે : અને તે પ્રમાણે અશુદ્ધતાના અંશો ઘટાડતો જાય : અજ્ઞાની કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુ છે. પર્યાયની શુદ્ધતા તો ખરેખર મોક્ષનું કારણ છે : અહીં શુભભાવમાં બહુમાન-પૂજા-ભક્તિ અને અશુદ્ધતા છે તે શુભભાવ બંધનું કારણ છે એ : લઈને વિચારીએ છીએ. અહીં સાચા દેવ-શાસ્ત્રવાત તો આપણે લક્ષમાં લીધી છે. આટલી : ગુરુ અને ખોટા દેવ શાસ્ત્ર-ગુરુ એવો ભેદ લઈને વાસ્તવિકતા માહિતી સાથે હવે આપણે સાચા : વિચારવાનું છે. સાચા દેવ વગેરે સુપાત્ર છે અને અર્થમાં વિચારણા કરીએ. • અન્ય કુપાત્ર છે. આચાર્યદેવ એવું કહેવા માગે છે ચારિત્રની પર્યાયમાં વીતરાગ પર્યાય શબ્દ છે ; કે જો ભક્તિનો ભાવ સુપાત્રે તો તે સારું ફળ આપે અને રાગ-દ્વેષ અથવા શુભ અશુભ ભાવ એ અશુદ્ધ : છે અને કુપાત્રે છે તો ખરાબ ફળ આપે છે. અહીં પર્યાય છે. તેથી શુદ્ધ પર્યાય સમ્યક અને અશુદ્ધ . એક વાત ખ્યાલમાં રહે કે શુભભાવના ફળમાં પુણ્ય પર્યાય મિથ્યા એવી આપણી સમજણ છે. અજ્ઞાનીના : પ્રકૃતિ અવશ્ય બંધાય છે. પરંતુ શુભભાવની જાતમાં શુભાશુભ ભાવો એ મિથ્થા ચારિત્ર છે. હવે જ્ઞાનીની . પણ ફેર છે એ આપણે ખ્યાલમાં રાખવું જોઈએ. ચારિત્રની પર્યાયનો વિચાર કરીએ ત્યારે માત્ર : આપણે એ વિચાર કરી ગયા છીએ કે અજ્ઞાનીના શુદ્ધતા જ સમ્યક કહેવાય છે એમ નથી. જ્ઞાનીની : બધા ભાવો અજ્ઞાનમય છે અને જ્ઞાનીના બધા ભાવો સવિકલ્પદશા પણ સમ્યક ચારિત્ર એવું નામ પામે : જ્ઞાનમય છે. આપણે એ પણ ખ્યાલ છે કે જ્ઞાની છે. ખરેખર તો મિથ્યાત્વ અનસાર અજ્ઞાનીના બધા • હમેશા સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની જ પૂજા ભક્તિ પરિણામ મિથ્યા છે અને સમકિત અનુસાર જ્ઞાનીના : • કરે છે. તે કયારેય કુવાદિને માનતા નથી. પરંતુ બધા પરિણામ સમ્યક્ છે. અન્ય દૃષ્ટાંત પણ લઈ : - અજ્ઞાનીના બે પ્રકાર છે. આપણી સામાન્ય માન્યતા શકાય. ક્ષાયિક સમ્યગ્દર્શન એ પરિપૂર્ણ શુદ્ધ પર્યાય - એવી છે કે અજ્ઞાની કુદેવને જ માને છે. પરંતુ એવો છે તેમ છતાં અન્ય ગુણોની શુદ્ધ પર્યાયને અનુલક્ષીને : ગ : એકાંત નથી અજ્ઞાની જૈન કુળમાં જન્મ્યો હોય અને ગાઢ અને અવગાઢ સમકિત પણ કહેવાય છે. એ : 5 : સાચા દેવ શાસ્ત્ર-ગુરુને જ માનતા હોય છે. જૈન રીતે ચારિત્રની પર્યાયની સાપેક્ષતાથી સરાગ અને : ' : દર્શન સત્ય છે એવું બહિર્લક્ષી જ્ઞાનમાં આવ્યું હોય વીતરાગ સમકિત કહેવાય છે. * છે પરંતુ સમ્યગ્દર્શન ન થયું હોય એવું બને છે. હવે જે અજ્ઞાની સાચા દેવ-શાસ્ત્ર-ગુરુને માને તેને સારું આ પ્રમાણે વિચારવાથી શુભભાવ એક જ ; ફળ જ મળે એવો એકાંત ન કરી શકાય કારણકે છે પરંતુ જ્ઞાની અજ્ઞાનીને અલગ ફળ પ્રાપ્ત થાય : અજ્ઞાનનું, મિથ્યાત્વનું ફળ ઘણું વિપરીત છે. જે છે. જ્ઞાની શુદ્ધતારૂપે પરિણમ્યો છે માટે સાધકનો : અજ્ઞાની કુદેવાદિને માને છે અન્યમતી છે. ગૃહિત શુભભાવ જે બંધનું કારણ છે તે સાધક દશાના : મિથ્યાષ્ટિ છે. જો તે સાચા દેવાદિને માને છે તો કારણે વ્યવહારે મોક્ષમાર્ગ નામ પામે છે. હવે કોણ મે તેને મંદ પરિણામ છે. તેને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનો શુભભાવ કરે છે તેના બદલે જીવ કોના લક્ષે : યોગ પ્રાપ્ત થયો એ પણ એણો એ પ્રકારના શુભભાવ કરે છે તે અપેક્ષાએ વિચારીએ. : શુભભાવો આગલા ભવમાં કર્યા હોય તેનું ફળ છે. ૧૦૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #109 -------------------------------------------------------------------------- ________________ જો આ ભવમાં તે શ્રીગુરુ પાસેથી તત્ત્વનો ઉપદેશ : જે અજ્ઞાની સાચા દેવાદિની ભક્તિ કરે છે પ્રાપ્ત કરે અને આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન-આચરણ . તેને ગૃહિત મિથ્યાત્વ નથી થતો એ એક લાભ છે. કરે તો તે ભવના અભાવનું કામ કરી લે. જો કદાચ ' તે વર્તમાનમાં સંયોગરૂપ પ્રાપ્ત થયેલા જ્ઞાની ગુરુ એટલું કાર્ય ન કરે તો પણ સાચા દેવાદિની ભક્તિના ૯ પાસેથી તત્ત્વ સમજવાનો પ્રયત્ન કરે છે તો તે ભવના ફળસ્વરૂપે તેને ફરીને સાચા દેવાદિનો યોગ પ્રાપ્ત : અભાવનું કામ કરી શકે તેમ છે. જો એટલો પુરુષાર્થ થાય જેથી પછીના ભાવમાં પણ તેને આત્મકલ્યાણની : ન ઉપડે તો પણ શુભભાવના ફળ સ્વરૂપે તેને એ તક મળે છે. તેને આ ભવમાં ગૃહિત મિથ્યાત્વ નથી : ભવમાં ભવિષ્યમાં અથવા તો પછીના ભાવમાં ફરીને અને નવું ગૃહિત મિથ્યાત્વ થવાની શક્યતા પણ . સાચા દેવાદિનો યોગ પ્રાપ્ત થાય છે જેનાથી એની નથી. વળી જો બહિર્લક્ષી જ્ઞાનમાં પણ જો તેને સાચું આત્મકલ્યાણની ભાવના સાકાર થવાની તક રહ્યા તત્ત્વ રુચે તો તેનું અગૃહિત મિથ્યાત્વ પણ મંદ થાય : કરે છે. છે. ગાથા- ૨૫૬ આ રીતે શુભ ભાવનો વિચાર કરીએ તો અજ્ઞાની જીવ જ્યારે કુદેવાદિની ભક્તિ કરે છે ત્યારે ' છદ્મસ્થ-અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે તેને ગૃહિત મિથ્યાત્વનું પાપ તો લાગે જ છે જે ઘણું : રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬. અહિત કરે છે, શુભભાવના ફળમાં કોઈ પુણ્ય પ્રકૃતિ : જે જીવ છબસ્થ વિહિત વસ્તુઓને વિષે (છપ્રસ્થ બંધાય જે અનેક પ્રકારની ભોગ સામગ્રી સંયોગરૂપ ' અજ્ઞાનીએ કહેલા દેવ ગુરુધર્માદિને વિષે) વ્રતઆપે જે સંસાર વધારવાનું જ કારણ થાય છે. વળી : નિયમ-અધ્યયન-ધ્યાન-દાનમાં રત હોય તે જીવ તેને સાચા દેવ-શાસ્ત્ર-ગુરુનો યોગ પણ દુર્લભ : મોક્ષને પોમતો નથી, શાતાત્મક ભાવને પામે થઈ જાય છે. • છે. જ્ઞાની સાચા દેવ શાસ્ત્ર-ગુરુની ભક્તિ કરે : આ ગાથામાં કારણ વિપરીતતાની સ્પષ્ટતા છે તેને મિથ્યાત્વ નથી તેથી તે અપેક્ષાએ તેને ' કરે છે કારણ વિપરીતતાના કારણે શુભભાવનું કર્મબંધ નથી. જ્ઞાની શુભભાવને પણ બંધનું ; ફળ વિપરીત આવે છે એમ ગા. ૨૫પમાં કહ્યું છે. કારણ જાણે છે પરંતુ સ્વરૂપમાં ટકવા માટે જરૂરી : તેમાં કારણ વિપરીતતા કોને કહેવાય તેની પુરુષાર્થ ઉપડતો નથી તેથી વિકલ્પમાં આવે છે. : ચોખવટ આ ગાથામાં કરે છે. છાસ્થ વિહિત તે અશુભમાં તો જવા માગતો જ નથી તેથી ' વસ્તુ અર્થાત્ કુદેવ-કુશાસ્ત્ર-કુગુરુ એ કારણ પ્રયત્નપૂર્વક શુભભાવમાં રહે છે. : વિપરીતતા છે. અર્થાત્ જો વ્રત-નિયમસાધકનો શુભ ભાવ પર્યાયમાં શુદ્ધતાની સાથે . અભ્યાસ-દાન વગેરે કુદેવાદિ પ્રત્યે કરવામાં રહેલો છે અને મોક્ષમાર્ગની પર્યાયની અદ્ધતા છે આવે તો શુભ ભાવના ફળમાં માત્ર શાતાત્મક મોક્ષનું નિશ્ચય કારણ છે તેની સાથે સહચર રૂ૫ : ભાવ પ્રાપ્ત થાય. એટલે કે એવા શુભભાવના હોવાથી એ શુભ ભાવ વ્યવહાર પણ મોક્ષનું કારણ : ફળમાં જે પુણ્ય પ્રકૃતિ બંધાય તે માત્ર મનુષ્યકહેવાય છે. વળી એ શુભભાવથી જે પુણ્ય પ્રકૃતિ : દેવગતિનું કારણ થાય અને પુણ્ય બંધના ફળરૂપે બંધાય છે તે પણ આ જીવને આત્મ કલ્યાણમાં કે તેને અનેક પ્રકારની ભોગ સામગ્રી ભોગવવા મળે. સહાયક થાય એવા જ સંયોગો આપે છે. • એ પુણ્યને અધમ પુણ્ય કહ્યું છે. પ્રવચનસાર - પીયૂષ ૧૦૯ Page #110 -------------------------------------------------------------------------- ________________ એવા જ શુભભાવો જો સાચા દેવ-શાસ્ત્ર- : અસંશરૂપે ત્રસ પર્યાયમાં હોય કે સંજ્ઞીપંચેન્દ્રિય ગુરુ પ્રત્યે કરવામાં આવે તો તેના ફળમાં પુણ્ય ' હોય શુભભાવના ફળમાં પુણ્ય પ્રકૃતિ જ બંધાય. સંચયપૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય. અહીં એક વાત - શુભભાવના પ્રકાર ફરતા જાય તેમ પુણ્ય પ્રકૃતિના ખાસ લક્ષમાં રાખવી કે શુભભાવનું ફળ તો પુણ્ય : પ્રકાર પણ બદલાતા જાય પરંતુ એ પુણ્ય પ્રકૃતિ સંચય જ છે. તે જીવ સાચા દેવ-ગુરુ પાસેથી : અઘાતિ કર્મ છે અને તેનું ફળ શરીર અને સંયોગોમાં શુદ્ધાત્માનો ઉપદેશ પામે અને શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે : જ આવે છે. આટલી તેની મર્યાદા છે. સાચું કામ તો કરીને તત્ત્વનો નિર્ણય કરે તે નિર્ણય કરીને ભેદ : જ્ઞાયકના જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક તેમાં લીનતા કરવાથી જ્ઞાનનો પ્રયોગ કરે તો તેને સમકિતની પ્રાપ્તિ થાય. જ થાય છે. આ રીતે શુભભાવના ફળને અને એણે પોતાના આત્માનું સાચું જ્ઞાન અને શ્રદ્ધાન : તત્ત્વાર્થ-શ્રદ્ધાનના ફળને જુદા લક્ષમાં લેવાથી ભૂલ કર્યું. એવો સાધક હવે ચારિત્રના પરિણામરૂપે : થવાની શક્યતા રહેતી નથી. સ્વરૂપલીનતા વધારે છે. એ શુદ્ધોપયોગરૂપ વીતરાગ : નિર્વિકલ્પ દશા છે. એ પ્રકારના ઉગ્ર પુરુષાર્થ વડે : : ૨ ગાથા - ૫૭. તે આગળ વધીને પરમાત્મ દશાની પ્રગટતા કરી લે ' પરમાર્થથી અનભિન્ન, વિષયકષાયઅધિકજનો પરે છે. અહીં શુભભાવનું ફળ તો સાચા દેવ-શાસ્ત્ર- - ઉપકાર-સેવા-દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭. ગુરુનો યોગ જ છે. પુણ્યના ફળમાં એવો સંયોગ : જેમણે પરમાર્થને જાયો નથી અને જેઓ વિષય પ્રાપ્ત કર્યા બાદ પણ જો તે તેમની પાસેથી તત્ત્વના : કષાયે અધિક છે. એવા પુરુષો પ્રત્યેની સેવા, ઉપદેશ ન મેળવે. સ્વાધ્યાય કરીને વસ્તુના યથાર્થ ' ઉપકાર કે દાન કુદેવપણે અને કુમનુષ્યપણે સ્વરૂપનો નિર્ણય ન કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ ન . ન : ફળે છે. થાય. આ રીતે શુભભાવના ફળમાં જીવને મોક્ષની પ્રાપ્તિ કયારેય ન થાય. પરત મોક્ષની પ્રાપ્તિ થવાની . આ ગાથામાં કારણ વિપરીતતા શું છે તે તેને તક અવશ્ય મળે. સાચા દેવાદિ પ્રત્યે ભક્તિ : વિસ્તારથી સમજાવે છે. કુદેવાદિને પોતાના શુદ્ધાત્મ કરે તો ભલે આ ભવમાં તે ભવના અભાવનું કામ : સ્વભાવનો ખ્યાલ નથી. તેથી તેને “પરમાર્થના ન કરે પરંતુ એ ભક્તિના ભાવથી એવું પુણ્ય અવશ્ય : અજાણ' કહ્યા છે. શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક પોતાના બંધાય જેથી બીજા ભવમાં પણ એને સાચા દેવાદિનો - આત્માનું જ્ઞાન, સ્વ-પરનું જ્ઞાન, છ દ્રવ્યોનું જ્ઞાન યોગ પ્રાપ્ત થાય. જે કામ આ ભવમાં કરી લેવા : અને નવતત્ત્વનું જ્ઞાન. આટલું તો જરૂરી છે. સ્વજેવું છે તે ન કર્યું પરંતુ તેને હજી એક બીજી તક : પરના વિવેકી જ્ઞાનને જ જ્ઞાન કહેવામાં આવે છે. મળે છે. પછીના ભવમાં એ કામ ભલે કરે. ત્યારે : લૌકિક અન્ય દ્રવ્યોના જાણપણાને જ્ઞાન કહ્યું નથી. પણ જો તત્ત્વનો નિર્ણય ન કરે તો સંજ્ઞીપણું ગુમાવે પદાર્થો સ્વભાવથી અત્યંત ભિન્ન જ છે. દ્રવ્ય અને અને ફરી પોતાના નિત્ય સ્થાન નિગોદ તરફ જાય : ગુણો શાશ્વત છે અને તેઓ અન્ય દ્રવ્યની સાથે છે. નિગોદમાંથી બહાર આવવા માટે પણ શુભભાવ : સંબંધમાં આવતા જ નથી. કોઈ પદાર્થ પોતાના કરે છે. ત્રસ પર્યાયમાં પણ કોઈ એવા શુભભાવના : સ્વભાવને છોડી શકતું જ નથી. વળી ચેતન અને ફળમાં તે સંજ્ઞી થાય છે. ત્રસ જીવને પણ ખ્યાલ . જડ એવા વિરોધી ધર્મો છે કે એક જ દ્રવ્યમાં કયારેય નથી કે પોતે કેવા પ્રકારનો શુભભાવ કરીને ' સાથે રહી જ ન શકે પરંતુ અજ્ઞાનીએ પોતાના દેહમાં સંક્ષીપણું પામ્યો છે. જીવ નિગોદમાં હોય, : હુંપણું માન્યું છે. તે પોતાના દેહને ચૈતન્યમય માને ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૧૦ Page #111 -------------------------------------------------------------------------- ________________ છે. જીવિત શરીરમાં હુંપણું માન્યું છે. તેને ખ્યાલ : પર્યાયો છે. જેણે પરમાં હિતબુદ્ધિ માની છે તેને નથી કે શરીર એ યુગલની રચના છે. તે કયારેય : રાગ-દ્વેષના ભાવો અવશ્ય થાય છે. વીતરાગતા તો પોતાનું જડપણું છોડી શકે તેમ નથી. તે ક્યારેય ' સ્વભાવના લક્ષે જ થાય છે. અજ્ઞાનીને સ્વભાવની ચેતનમય થઈ શકે તેમ નથી. જીવના સંગમાં જે : ઓળખાણ જ નથી. તેને સ્વભાવનું જ્ઞાન નથી. તેણે હલનચલન-બોલવું-ખાવું વગેરે કાર્ય થાય છે. તે : દેહાધ્યાસ છોડીને જ્ઞાયકમાં હુંપણું સ્થાપ્યું જ નથી. બધી પદગલિક ક્રિયાઓ છે. તે એક પણ ચૈતન્યમય : તેથી તેને સ્વભાવમાં હિતબુદ્ધિપૂર્વક ટકવાનો પ્રશ્ન ક્રિયા નથી પરંતુ આપણે એને જીવંત માનીએ છીએ. . રહેતો જ નથી. જે બાહ્યથી સુખ માને છે તેને સાચું • સુખ મળવું અશક્ય છે. તેથી તેને પરિણામોની બે પદાર્થોની વર્તમાન પર્યાયો વચ્ચે નિમિત્ત : ચંચળતા રહ્યા જ કરે છે. નૈમિત્તિક સંબંધ રૂપના મેળવિશેષો છે. ત્યાં પણ બે ; પદાર્થો વચ્ચે તાદાભ્યપણું તો નથી જ. આ રીતે : વળી અજ્ઞાની જીવ અલ્પજ્ઞ છે. એક સમયે જીવ બધાથી અત્યંત ભિન્ન જ સદાય રહેલો છે. માટે : એકને જ જાણી શકવાની તેની ક્ષમતા છે. પોતાના પોતાના આત્માને પરથી ભિન્નરૂપ અનુભવવો જરૂરી : સિવાય વિશ્વના અનંત પદાર્થો છે. તે અનેકમાંથી છે. સમયસારમાં કહ્યું છે કે જે પોતાને નથી જાણતો : કોઈ એકને જાણવો હોય તો મુખ્ય-ગૌણ અર્થાત્ તે પરને પણ નથી જાણતો. તેથી તે કોઈ પદાર્થને : રાગ દ્વેષ કરવા જ રહ્યા. તેથી અજ્ઞાની જે વિષયને તેના સાચા સ્વરૂપને જાણતો નથી. : જાણે છે તે વિષયની પસંદગી એ પોતાની રુચિ : અનુસાર કરે છે. અજ્ઞાનીને પોતાના સ્વભાવનો જ અજ્ઞાની જીવ પોતાના સ્વભાવને જાણતો : • તિરસ્કાર છે. તેથી તે પોતાને તો જાણવાનો પ્રયત્ન નથી માટે અનાદિકાળથી સંસારમાં રખડે છે. હવે : * કરતો જ નથી. જ્ઞાની ગુરુને શોધવાનું પ્રયોજન તો તેની પાસેથી આત્માનું સ્વરૂપ સમજવાનું છે. જેણે પોતાના : અજ્ઞાની જીવને બાહ્ય વિષયને જાણવાની પડી આત્માને પણ જાણ્યો નથી એ અન્ય જીવોને ... નથી. તેને બાહ્ય વિષયોમાંથી સુખ મેળવવું છે. તે આત્મસ્વરૂપ કેવી રીતે સમજાવી શકે ? કોઈ દેવ કે ; ભોગવટા પ્રધાની છે માટે તેને વિષય કષાયની ગુરુ અન્યનું કલ્યાણ કરી દે એવું તો વસ્તુનું સ્વરૂપ : અધિકતા અવશ્ય હોય છે. આવા જીવોમાં કોઈ જ નથી. તેથી દેવાદિનું બહુમાન-વંદન-પૂજન એ ક્યારેય આચાર્યવૃત્તિવાળા પણ હોય છે અને બધાનો હેતુ તો તેમની પાસેથી જ આત્માના સ્વરૂપને • ભોગવટાને બદલે ત્યાગ કરવામાં પ્રવૃત હોય છે જાણવાનો જ છે. તેથી જે પરમાર્થની અજાણ છે તે પરંતુ એ આર્યવૃતિ કયારે અનાર્યરૂપ થશે તેનો કોઈ નમસ્કારને યોગ્ય નથી. જેનું જ્ઞાન ખોટું છે તેનું ; નિયમ નથી. શુભ અને અશુભ ભાવો તો પલટાયા શ્રદ્ધાન પણ યથાર્થ ન હોય તેથી કુદેવાદિને સાચા : જ કરે એવો તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ સાથે જ જ્ઞાન શ્રદ્ધાનનો અભાવ છે. • હોય છે. અનેકમાંથી એક પ્રત્યે રાગ એ અન્ય અનેક : પ્રત્યે વ્યક્ત-અવ્યક્ત દ્વેષરૂપ જ હોય છે. એવા જીવોને વિષયકષાયની અધિકતા હોય : છે. હવે ચારિત્રની પર્યાયથી વાત કરવામાં આવે : વળી અજ્ઞાની જીવો બધા અનાદિકાળથી આ છે. ચારિત્રની શુદ્ધ પર્યાય એ વીતરાગતા છે. રાગ- . રીતે રાગ-દ્વેષ જ કરતા આવ્યા છે. તે રૂપનું દ્વેષ અને શુભાશુભ ભાવો એ ચારિત્રની અશુદ્ધ : પરિણમન સહજ થઈ ગયું છે. તેથી કોઈ પાસેથી પ્રવચનસાર - પીયૂષ ૧૧૧ Page #112 -------------------------------------------------------------------------- ________________ નવું શીખવાનું નથી. માટે જે આત્માને જાણતા નથી : ભક્તિનો ભાવ શુભભાવ છે. તેના ફળમાં જીવને અને જે વિષય કષાયમાં અધિક છે તેવા જીવો કારણ મનુષ્ય અને દેવ ગતિની પ્રાપ્તિ થાય છે એવી વાત વિપરીતતારૂપ છે. * લીધી. પુણ્યને કારણે અનુકૂળ સંયોગો મળે એમ એવા જીવો પ્રત્યે સેવા-ઉપહાર-દાન વગેરે : પણ લીધુ હવે એ જ શુભભાવ ખરેખર અશુભભાવ શુભભાવનું ફળ પણ વિપરીત જ આવે છે. એને ' છે એવું ન્યાય યુક્તિથી સિદ્ધ કરવા માગે છે. પુણ્ય બંધ થાય. ચાર ગતિમાં તેને મનુષ્ય દેવ ગતિ : મૂળભૂત સિદ્ધાંત આ પ્રમાણે છે. અજ્ઞાની જીવ પ્રાપ્ત થાય પરંતુ કુદેવનું સેવન કરવાથી તેને ગૃહિત : મિથ્યાત્વના કારણે અનંત સંસારરૂપ પરિભ્રમણ કરે મિથ્યાત્વ હોય છે જે જીવનું અત્યંત અહિત કરનાર છે. બાહ્ય વિષયોને હું ભોગવી શકું છું અને તેને છે. કુવાદિની સેવા કરવાથી તેને ફરીને એવા જ • ભોગવતા મને સુખ થાય છે. એવી એની માન્યતા સંયોગો મળે જે તેને સંસારમાં પરિભ્રમણમાં નિમિત્ત : છે. બધા જીવો સુખ ઈચ્છે અને વિષયોને ભોગવતા થાય. તેને સાચું સમજવાનો અવકાશ ન રહે. : સુખ થાય છે એવી જેની માન્યતા હોય તે સુખી જ્ઞાની તો સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે જ : જ : થવા માટે અને સુખી રહેવા માટે વિષયોને ભક્તિ કરે છે. કોઈ અજ્ઞાની સાચા દેવને માને અને : ગ : ભોગવવાની ઈચ્છા કરે અને તે પ્રમાણે પ્રયત્ન કરે તેની ભક્તિ કરે તો તેને પુણ્ય બંધ તો થાય. જ્ઞાની : ળ તે સહજ છે. તેથી અજ્ઞાની જીવોને બાહ્ય વિષયોને ગુરુ પાસેથી પોતાના આત્મસ્વરૂપને જાણી તેનું ભાગવાના ભા સન : ભોગવવાના ભાવની અધિકતા હોય છે. શ્રદ્ધાન કરીને ત્યાં એકાગ્ર થાય તો સાધક બની : અજ્ઞાની જીવોની અશુદ્ધ પર્યાયો જ હોય છે અલ્પ કાળમાં પરમાત્મા થાય. કદાચ એટલું બધું : તેથી ચારિત્રની પર્યાયમાં રાગ-દ્વેષ અને શુભાશુભ કાર્ય ન થાય તો પણ સુદેવની ભક્તિથી તેને એવા : ભાવો થયા કરે છે. રાગ અને દ્વેષ એક જ સિક્કાની પુણ્ય બંધાય જેથી તેને ફરીને બીજા ભવમાં પણ : બે બાજુઓ છે. અનેકમાંથી એક પ્રત્યે રાગ ત્યાં સાચા દેવાદિનો યોગ થાય. જેથી તે પોતાનું અધુરું કે અન્ય અનેક પ્રત્યે વ્યક્ત-અવ્યક્તરૂપ દ્વેષ કાર્ય અવશ્ય પૂરું કરી શકે. તાત્પર્ય એ છે કે બહિર્લક્ષી : અનિવાર્ય છે. કયારેક રાગ મુખ્ય થાય કયારેક દ્વેષ જ્ઞાનમાં પણ સાચા દેવનો નિર્ણય થતાં તેને અગૃહિત : મુખ્ય થાય. સંયોગો બદલાયા કરે અને જીવના મિથ્યાત્વ ઘણું મંદ પડે છે. : ભાવો પણ બદલાયા કરે છે. અજ્ઞાની જીવને - ગાણા - ૨૫૦ • ભોગવટાના ભાવરૂપ અશુભ ભાવ ગમે છે પરંતુ : તેનું ફળ નથી ગમતું. વ્રત નિયમરૂપ શુભભાવો વિષયો કષાયો પાપ છે? જો એમ નિરૂપણ શાસ્ત્રમાં, ; તેને કષ્ટરૂપ લાગે છે પરંતુ તેનું ફળ તેને તો કેમ ભ્રતિબદ્ધ પુરુષો હોય કે નિસ્વારકા? ૨૫૮. ; ગમે છે. આ રીતે જીવ શુભ અને અશુભ ભાવો જો “તે વિષયકષાયો પાપ છે” એમ શાસ્ત્રોમાં : વારાફરતી કર્યા કરે છે. અનાર્યવૃત્તિવાળા જીવોને પ્રરૂપણ કરવામાં આવ્યું છે, તો તેમાં પ્રતિબદ્ધ : તો અશુભ ભાવની જ મુખ્યતા હોય છે તે સમજી (વિષયકષાયોમાં લીન) તે પુરુષો વિસ્તારક : શકાય એવું છે. આર્યવૃત્તિવાળા જીવોની પણ કેમ હોઈ શકે? : ચોવીસ કલાકની પ્રવૃત્તિઓનો વિચાર કરો તો આ ગાથામાં આચાર્યદેવ કદેવાદિ પ્રત્યેના . વેપાર ધંધો - ઉઘ-ખાવા પીવાનો કાળ વગેરે ભક્તિ ભાવને એક જાદી અપેક્ષાએ વિચારે છે. - અશુભ ભાવોમાં તેનો ઘણો સમય જાય છે. ૧૧૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #113 -------------------------------------------------------------------------- ________________ આર્યવૃત્તિવાળા જીવો પણ ચોવીસ કલાકમાં : તે તીર્થ. પરમાત્મા પોતે ભવસાગરને પાર પહોંચ્યા છે. પોતે જે માર્ગે નિજકલ્યાણ કરી ચૂક્યા છે તે માર્ગે આવવા માટે અન્ય પાત્ર જીવોને નિમંત્રે છે. : જેને વીતરાગતાના રુચે છે એવા પાત્ર જીવો તે માર્ગે જવા માટે સાચા દેવાદિની સેવા કરે છે. જે : સ્વયં તરી ગયા છે અને તરી રહ્યા છે એવા પંચપરમેષ્ટિઓ તીર્થના ક૨ના૨ા અર્થાત્ અન્યને તા૨ના૨ા છે. જે કુદેવાદિ છે તે સ્વયં તરતા નથી ભવસાગરને પા૨ ક૨વામાં અશક્તિમાન છે. તે માંડ ૪-૫ કલાક શુભભાવ અને તેને અનુરૂપ પ્રવૃત્તિમાં ગાળે છે. તેથી જો આર્યવૃત્તિવાળા જીવોમાં પણ વધુ સમય અશુભભાવમાં જ વ્યતીત થતો હોય તો પછી બધા અજ્ઞાની જીવોને અશુભ ભાવરૂપ વિષયકષાયની પ્રવૃતિ હોય છે. એ સમજી શકાય એવું છે. અન્યને તારનારા (નિસ્તારક) બની શકે નહીં. તેથી નિજકલ્યાણ માટે પ્રયત્ન કરનારા પણ જો કુદેવાદિનું સેવન કરે છે તો અવશ્ય ડૂબે છે. નિજકલ્યાણ કરી તો શકતા નથી પરંતુ તેને એવા સંયોગો પ્રાપ્ત થાય છે જેના કારણે તેને આત્માનું અકલ્યાણ થાય છે. તને ભવનો અભાવ ક૨વાનું પણ ન થાય. તે અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં જ લાગી જાય એવી એની : સ્થિતિ થઈ જાય છે. ગા. ૨૫૭માં કારણ વિપરીતતામાં ‘૫૨માર્થના અજાણ’’ અને ‘‘વિષય કષાયે અધિક’' એવા બે ભેદ પાડીને કુદેવાદિની વાત લીધી હતી. તેમાંથી અહીં પોતાના ‘આત્મસ્વભાવને નહીં જાણના૨’’ એ વિષય ગૌણ કરીને વાત કરે છે. જે પોતે જ નિજ આત્માનું સ્વરૂપ જાણતા નથી એ અન્યને આત્માનું સ્વરૂપ સમજાવી ન શકે તે સહજ છે. હવે આ ગાથામાં “વિષય કષાયે અધિક’'ની વાત કેન્દ્રમાં રાખીને સમજાવે છે. આપણે એ વાત યુક્તિપૂર્વક નક્કી કરી છે કે આ પ્રવૃતિ અશુભભાવ છે. અશુભ ભાવ અને તેનું ફળ પાપ પ્રકૃતિનો બંધ એ બન્ને સમાન છે માટે અહીં અશુભભાવને ‘‘પાપ'' કહ્યું છે. : અશુભભાવ પાપ છે માટે અશુભભાવ કરનારા પણ પાપ છે, પાપી છે. આ રીતે આચાર્યદેવે કુદેવને પાપી ઠરાવ્યા. ત્યારબાદ કહે છે કે જેને આવા કુદેવાદિ પ્રત્યે અનુરાગ છે તે પણ પાપી છે. જેને રાગની રુચિ છે તે અજ્ઞાની છે અને પાત્ર જીવને વીતરાગ ભાવની રુચિ હોવાથી તેને સાચા દેવાદિ પ્રત્યે ભક્તિ હોય છે. કુદેવાદિ પોતે વિપરીત માન્યતા અને એને અનુરૂપ વિષયભોગની વાંછાવાળા છે. એ સ્વયં સંસારમાં ડૂબેલા છે. પથ્થરની નાવમાં બેસનારા પણ તે નાવની સાથે પાણીમાં ડૂબે છે તેમ કુદેવાદિ પ્રત્યે રુચિ અને ભક્તિવાળા જીવો પણ સંસારમાં ડૂબે છે. તીર્થંકરો તીર્થના કરનારા છે. જેનાથી તરાય પ્રવચનસાર - પીયૂષ ગા. ૨૫૬માં કા૨ણ વિપરીતતા પ્રત્યે ભક્તિના ફળમાં સુદેવ મનુષ્યપણું કહ્યું હતું. ગા. ૨૫૭ માં તેનું ફળ કુદેવ-મનુષ્યપણું કહ્યું છે. આ ગાથાના ભાવને મુખ્ય રાખીને વિચારીએ તો : અશુભભાવના ફળમાં કુમનુષ્યપણું મળે તે સ્વાભાવિક લાગે છે. આ ગાથામાં કુદેવાદિ પ્રત્યેના શુભ ભાવને પણ અશુભ ગણાવ્યો છે. શબ્દો એકના એક છે. કાર્ય પણ એનું એ જ છે પરંતુ તેને સંદર્ભ બદલાવીને જોઈએ ત્યારે તેના ભાવ ઘણા ફરી જાય : છે. કુદેવાદિ પ્રત્યેના ભક્તિભાવને અશુભ-પાપ ગણવામાં આવે છે. ત્યાં તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે માટે તે પાપી જ છે એ વાત સહજપણે આપણા ખ્યાલમાં આવે છે. કારણકે મિથ્યાત્વ એજ મોટામાં મોટું પાપ છે. વળી અજ્ઞાની જ્યારે કુદેવાદિની ભક્તિ કરે છે ત્યારે તેને એ કુધર્મ પ્રત્યે રાગ છે. પરિણામે ૧૧૩ Page #114 -------------------------------------------------------------------------- ________________ તેને ભક્તિના ભાવમાં પણ ફરી કુદેવાદિનો જ સંગ : શાસ્ત્ર-ગુરુ જ શુદ્ધતાના નિમિત્તો છે. તેમની થાય એવું ફળ મળે છે. જેથી તેની વિપરીત માન્યતાને પાસેથી તત્ત્વ સમજીને પાત્ર જીવ પોતાની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરે છે. જે સ્વયં શુદ્ધ છે તે શુદ્ધતામાં : નિમિત્ત થાય છે. પાત્ર જીવ જ્ઞાની ગુરુની સેવા કરે છે કારણકે તેને વીતરાગતા ગમે છે. એ જીવ સાધક : ફરીને પુષ્ટ કરી શકે. એમ હોતા એને સાચી વાત લક્ષમાં ન આવે અને આત્મકલ્યાણ ન થાય. એનાથી વિશેષ વાત એ છે તે ભલે વર્તમાનમાં શુભ ભાવ કરે છે. પરંતુ બધા અજ્ઞાની જીવોને શુભ કરતાં અશુભ ભાવની મુખ્યતા હોય છે. તેને અશુભ પ્રવૃત્તિ ગમે છે. તેમાં તે ઈન્દ્રિય સુખનો અનુભવ કરે છે. તેથી આ પ્રકારની વૃત્તિવાળા જીવો પણ અશુભભાવ તરફ ખેંચાતા રહે છે. તેથી આ ગાથામાં એ ભાવનું ફળ પાપ છે એમ કહીને પાત્ર જીવોને ચેતવણી આપી : : છે. : થાય ત્યારે સુદેવાદિ તેમાં નિમિત્ત છે. કોઈ જીવ એવી શુદ્ધ દશા પ્રગટ ન કરી શકે તો સાચા દેવાદિ પ્રત્યેના વલણને કારણે તેને પુણ્યબંધ અવશ્ય થાય છે. તેથી સાચા દેવ એ જીવને શુભ ભાવમાં નિમિત્ત ગણાય છે. જિનાગમ કહે છે કે જો તું વીતરાગી : દેવને રાગમાં, શુભભવામાં નિમિત્ત બનાવીશ તો વિશ્વમાં શુદ્ધતાનું નિમિત્ત કોણ થશે ? પરમાત્મા વીતરાગ છે માટે તું તેને તારી વીતરાગતામાં જ નિમિત્ત બનાવ. તેના લક્ષે તું શુભભાવ પ્રગટ કરવાને : : બદલે શુદ્ધતા પ્રગટ કરી લે. આ રીતે આ ગાથામાં કુદેવાદિના લક્ષે કોઈ જીવ આત્મકલ્યાણ કરી શકે નહીં એમ દર્શાવ્યું. : હવે કહે છે કે ‘વિષય કષાય પુરુષો’' અર્થાત્ કુગુરુઓ તેની સેવા કરનારા અન્ય જીવોને પુણ્યમાં પણ નિમિત્ત થતા નથી. (પાપમાં જ નિમિત્ત થાય છે) તેથી તેઓ મોક્ષના નિમિત્ત તો ક્યાંથી થાય ? ખ્યાલમાં રહે કે નિમિત્ત થવાતું નથી. પરંતુ નિમિત્ત બનાવાય છે. અર્થાત્ ઉપાદાન પ્રમાણે જે કાર્ય થાય ત્યારે તેમાં જે અનુકૂળ હોય તેને નિમિત્ત કહેવાય છે. પ્રતિકૂળ સંયોગોમાં એક જીવ આર્તધ્યાન કરે છે તો તે કર્મોદયને પાપનો ઉદય કહેવાય. એ જ સંયોગોમાં જો એ જીવ શાંતિ રાખે તો તેને પુછ્યોદય કહેવાય છે. આ રીતે મુખ્ય વજન તો ઉપાદાનમાં શું કાર્ય થાય છે તેના ઉ૫૨ છે. ગાથા = ૨૫૯ તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ-ઉપરમ જેહને, સમભાવ જ્યાં સૌ ધાર્મિકે, ગુણસમૂહસેવન જેહને. ૨૫૯. : જેને પાપ વિરામ પામ્યું છે, જે સર્વ ધાર્મિકો પ્રત્યે સમભાવવાળો છે અને જે ગુણ સમુદાયને સેવનારો છે તે પુરુષ સુમાર્ગવંત છે. : એક જીવ ભોગની ઈચ્છાથી ભગવાનની ભક્તિ કરે છે તો તે કુદેવ તેને અશુભ ભાવમાં નિમિત્ત થાય છે. આ રીતે વિચારતા કુદેવ પણ અશુભભાવમાં નિમિત્ત છે શુભ ભાવમાં નહીં એવું કથન અહીં કર્યું છે. કોઈને અશુભભાવની મુખ્યતા: ન હોય તો તેવા જીવને કુદેવ શુભભાવમાં પણ નિમિત્ત ગણાય છે. આ રીતે કુદેવાદિ અન્ય જીવોને શુભ અથવા અશુભભાવના નિમિત્ત થાય છે. શુદ્ધતાના નિમિત્ત તો કયારેય થતા નથી. સાચા દેવ • ૧૧૪ સારું ફળ જેના નિમિત્તે પ્રાપ્ત થાય છે તે ‘અવિપરીત કારણ’’ કેવું છે તે આ ગાથામાં કહે છે. અહીં ભાવલિંગી સંતને, શ્રમણને અવિપરીત કારણરૂપે દર્શાવવા માગે છે. તેઓ પાપથી અર્થાત્ શુભભાવથી નિવર્ત્યા છે. તેઓ પોતે સામ્ય ભાવરૂપે પરિણમ્યા છે માટે તેમને બધા પ્રત્યે સમભાવ છે. “સર્વ ધર્મો પ્રત્યે સમભાવ'' શબ્દનો ભાવ સાચા અર્થમાં સમજવો જરૂરી છે. બધા ધર્મો સમાન છે એવો ભાવ કોઈ તેમાંથી લેવા માગે તો એવો અર્થ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #115 -------------------------------------------------------------------------- ________________ તો નથી. જૈન દર્શન એક જ સત્ય છે અને અન્ય : આવા પ્રકારના શુભભાવમાં પણ તે નિમિત્ત થાય છે. આ રીતે શિષ્યની ઉપાદાનની યોગ્યતા અનુસાર તે મુનિ તેને શુદ્ધતા અને શુભભાવમાં નિમિત્ત થાય સર્વ ધર્મો આત્મકલ્યાણ માટે બાધક છે એવો નિર્ણય તો તેને અવશ્ય હોય છે. અન્ય ધર્મનું પાલન કરનારા પોતાનું તો અકલ્યાણ કરી જ રહ્યા છે માટે દુઃખી છે. આમ હોવાથી તેઓ કરુણાને યોગ્ય છે. દરેક જીવ સ્વતંત્ર છે એવું જાણતા હોવાથી તે બધા પ્રત્યે સમભાવ રાખે છે. બધા જીવો સાચું સમજીને સુખી થાય એવી તેમને ભાવના છે. જે સાચે માર્ગે આવ્યા છે તે બધા પ્રત્યે તેને વાત્સલ્ય છે. સાધર્મીમાં નાના મોટા અથવા ગુણ અધિક કે હિન એવા ભેદને તે લક્ષમાં લેતા નથી એ અપેક્ષાએ બધા પ્રત્યે સમાન વાત્સલ્ય છે. કુટુમ્બિજનો કરતા તેને સાધર્મી પ્રત્યે વિશેષ ભાવ અવશ્ય છે. આ બધું હોવા છતાં એક સામાન્ય કથન કરી શકાય કે તેઓ બધા પ્રત્યે એક નિસ્પૃહ ભાવથી જુએ છે. વળી શ્રમણ મોક્ષમાર્ગમાં સારી રીતે આગળ વધેલા છે. સમ્યગ્દર્શન-જ્ઞાન- : ચારિત્રની એકતારૂપનો જે સાધકનો પંથ છે તે માર્ગે તેઓ ઘણા આગળ નિકળી ગયા છે. આ રીતે તેઓ સુમાર્ગવંત છે. આ રીતે ત્રણ વિશેષણ દ્વારા શ્રમણનું સાચું સ્વરૂપ સમજાવ્યું છે. : · આવા શ્રમણ પોતે સાધક હોવાથી તેની પર્યાયમાં મદહ અંશે શુદ્ધતા અને અલ્પ એવી અશુદ્ધતા સહિત છે. તેમની પર્યાયની શુદ્ધતા મોક્ષનું સાક્ષાત્ કારણ છે. તેથી તેઓ મોક્ષનું આયતન અર્થાત્ સ્થાન છે અને નિજ સાધના દ્વારા અન્ય પાત્ર જીવોને પણ મોક્ષનું નિમિત્ત કારણ થાય છે. પોતાને ભૂમિકાને યોગ્ય શુભભાવ પણ વર્તે છે. તેથી તેઓ વર્તમાનમાં એવા અસ્થિરતાના રાગરૂપે પણ પ્રવર્તી રહ્યા છે. આવા શ્રમણ અન્ય જીવોને મુક્તિનું અને શુભભાવનું પણ નિમિત્ત થાય છે. શિષ્ય (પાત્ર જીવ) જો શુદ્ધતા પ્રગટ કરે છે તો તેમને સાક્ષાત મોક્ષનું કારણ (નિમિત્ત) બને છે. જો એવો પાત્ર જીવ કદાચ વર્તમાનમાં ભવના અભાવનું કામ ન કરી શકે પરંતુ વીતરાગ માર્ગની આસ્થા રાખે છે તો તેવા જીવને પ્રવચનસાર - પીયૂષ = : : ... છે. : : અશુભોપયોગરહિત શ્રમણો –શુદ્ધ વા શુભયુક્ત જે, તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ૨૬૦. જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા શુદ્ધોપયુક્ત અથવા શુભોપયુક્ત હોય છે, તેઓ (તે શ્રમણો) લોકને તારે છે (અને) તેમના પ્રત્યે ભક્તિવાળો જીવ પ્રશસ્તને (પુણ્યને) પામે છે. · ગાથા = ૨૬૦ S આ ગાથામાં શ્રમણની ભૂમિકા વિશેષ વિસ્તારથી સમજાવે છે. મુનિને અશુભભાવ નથી. (૧)તેમણે મિથ્યાત્વનો નાશ કર્યો છે તેથી મોટામાં મોટી હિંસાનો તેમને ત્યાગ છે. (૨) તેમણે દ્વેષને છોડયો છે. તેથી ચારિત્ર અપેક્ષાઓ અશુભભાવ છોડયો છે. અહીં રાગને શુભના અર્થમાં અને દ્વેષને અશુભના અર્થમાં લેવામાં આવ્યો છે. (૩) તેમણે અપ્રશસ્ત રાગનો ત્યાગ કર્યો છે. આ શબ્દોથી મુનિએ કુદેવાદિ પ્રત્યેના રાગનો છોડયો છે અર્થાત્ તેમને કુદેવાદિની ભક્તિ વગેરે પ્રકા૨નો શુભભાવ નથી એમ કહેવામાં આવ્યું છે. આ રીતે મોહ-રાગદ્વેષ રહિતપણું દર્શાવ્યું છે. કુદેવ પ્રત્યેની ભક્તિ પણ અશુભભાવ છે એવું કહેવાનો આશય છે. આવા મુનિ જ્યારે શુદ્ધોપયોગરૂપ નિર્વિકલ્પ દશારૂપ પરિણમે છે ત્યારે તેને બુદ્ધિપૂર્વકના એક પણ કષાયો નથી. નિમિત્ત અપેક્ષાએ તેણે સકળ કર્મફળનો સંન્યાસ-ત્યાગ કર્યો છે. જ્યારે તે વિશેષ ગુણવાનના સંગમાં રહે છે ત્યારે પોતે તેમના પ્રત્યે પ્રશસ્ત રાગ પણ ધરાવે છે. તે સમયે તથા પ્રકારના કર્મના ઉદયમાં જોડાઈને પોતાની દશામાં ભક્તિ ભાવ પ્રગટ કરે છે. ૧૧૫ Page #116 -------------------------------------------------------------------------- ________________ આવા શ્રમણ પોતે તરે છે અને લોકને અર્થાત્ : આ ગાથામાં એક વાત સ્વીકારી લીધી છે કે પાત્ર જીવોને તારે છે એટલે કે અન્ય જીવોની : સાચું દ્રવ્યલિંગ એ ભાવલિંગનું સૂચક છે. દ્રવ્યલિંગ મુક્તિમાં નિમિત્ત થાય છે. આવા શ્રમણ પ્રત્યે જેઓ ' હોય પરંતુ તે પણ સાચું છે કે ખોટું એ પણ તપાસવું પ્રશસ્ત રાગ કરે છે તે જીવો પુણ્યશાળી થાય છે. : પડે. વળી દ્રવ્યલિંગ હોય અને તે જીવ અજ્ઞાની પણ અર્થાત્ જો અન્ય પાત્ર જીવ શુદ્ધતા પ્રગટ કરીને ; હોય શકે. જ્ઞાની અને ભાવલિંગી પણ હોય શકે. ભવના અભાવનું કાર્ય ન કરે અને માત્ર શુભભાવમાં : આવી અનેક પ્રકારની શક્યતાઓ રહેલી છે. પરંતુ જ સ્થિત રહે તો આ શ્રમણ તેને તેવા શુભભાવનું . એવું બધું તો પરિચયમાં આવ્યા બાદ જણાય. અહીં નિમિત્ત થાય છે. આ રીતે સાચા શ્રમણ અન્ય જીવોને ! તો ભાવલિંગીધારી સંતને બાહ્યમાં દ્રવ્યલિંગ અવશ્ય શુદ્ધતા અને શુભભાવમાં નિમિત્ત થાય છે એમ ' હોય છે. તેથી દ્રવ્યલિંગ લક્ષમાં આવતા એ દર્શાવ્યું. પહેલાની ગાથાઓમાં (૨૫૭- ૨૫૮) : ભાવલિંગી સંત છે એવું માનીને તેના પ્રત્યે વિનયની કુદેવાદિ અન્ય જીવોને શુભ અને અશુભ ભાવમાં : વાત છે. વળી તે પોતાના કરતાં વિશેષ ગુણવાન નિમિત્ત થાય છે એમ જણાવ્યું હતું. માનીને ઉપરોક્ત વિનયવંત ક્રિયા * શ્રમણ કરે છે. - ગાથા - ૨૧ પ્રકૃત વસ્તુ દેખી અભ્યત્થાન આદિ ક્રિયા થકી એક શ્રમણનો અન્ય શ્રમણ પ્રત્યે આ પ્રકારનો વત શ્રમણ, પછી વર્તનીય ગુણાનુસાર વિશેષથી. ર૬૧. : વ્યવહાર સહજ છે. તેમ દર્શાવ્યા બાદ આ જ ગાથામાં કહે છે કે ત્યારબાદ ગુણ અનુસાર પ્રવર્તન કરો. એ પ્રકૃત વસ્તુને દેખીને (પ્રથમ તો) અભુત્થાન : શ્રમણના વિશેષ પરિચયમાં આવતા તેની અંતરંગ આદિ ક્રિયાઓ વડે વર્તો; પછી ગુણ પ્રમાણે. • દશા કેવી છે તેનો ખ્યાલ કરીને પછી તે પ્રમાણે ભેદ પાડવો આમ ઉપદેશ છે. તેની સાથે વર્તન કરવું. તેના વિવિધ પ્રકાર આ એક શ્રમણને અન્ય શ્રમણો પ્રત્યેનો સંબંધ : પ્રમાણે વિચારી શકાય. જો દ્રવ્યલિંગ હોય પરંતુ એ કેવો હોય એ વાત આચાર્યદેવ સમજાવવા માગે : શ્રમણ અજ્ઞાની હોય તો તેનો પરિચય કરવા જેવો છે. “પ્રકૃત વસ્તુ'' શબ્દ નવો છે. અવિકૃત વસ્તુ : નથી. દ્રવ્યલિંગ હોય જ્ઞાની પણ હોય પરંતુ ગુણમાં અવિપરીત પાત્ર. એ રીતે અહીં શ્રમણની વાત કરવા : હિન હોય તો તેના પ્રત્યે સમભાવ રહે પરંતુ વિનય માગે છે. ફૂટનોટમાં તેનો વિશેષ ખુલાસો છે. તે ન હોય. દ્રવ્ય અને ભાવલિંગ બન્ને હોય અને જો અનુસાર અંતરંગના ભાવલિંગને અનુરૂપ બાહ્યના : ગણે અધિક હોય તે તેના પ્રત્યે વિનયનું વર્તન ચાલુ દ્રવ્યલિંગને પ્રકત વસ્તુ ગણવા માગે છે. એક શ્રમણ : રાખી તેના સમાગમમાં રહી જે રીતે પોતાના જ્યારે અન્ય શ્રમણને જાએ ત્યારે તે શું કરે તે વાત : પરિણામોની ઉજ્જવળતા વધે એવું કરવું જોઈએ. આ ગાથામાં સમજાવે છે. અન્ય શ્રમણ જ્યારે દેખાય એવં આ ગાથામાં આચાર્યદેવ દર્શાવવા માગે છે. ત્યારે સર્વ પ્રથમ તો તેનું દ્રવ્યલિગ દેખાય છે. જો દ્રવ્યલિંગ સાચું હોય તો તેના પ્રત્યે વિનયવંત વર્તે : ટીકાકાર આચાર્યદેવ કહે છે કે અન્ય શ્રમણને છે. જે શ્રમણ આવ્યા છે તે મારા કરતાં ગુણમાં . દેખીને તે મારાથી ગુણે અધિક છે એવી માન્યતા અધિક છે એવો ભાવ અંતરંગમાં લાવીને વિનય કરવામાં દોષ નથી. અર્થાત્ પોતાને વિશેષ કરે છે. એટલે કે તેમને જોઈને માનાર્થે ઊભા થઈને : ગુણવાનનો પરિચય કરવાનો અંતરંગનો ભાવ હોય સામા જઈને નમસ્કાર વગેરે કરે છે. : છે માટે અન્ય શ્રમણ એ રીતે ગુણો અધિક છે એવું ૧૧૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #117 -------------------------------------------------------------------------- ________________ છે. માનવામાં દોષ નથી અર્થાત્ એવો ભાવ સહજપણે : તે શ્રમણ સંયમ અને તપને ધારણ કરે છે. આ મુનિને આવે છે. . ઉપરાંત તેને આત્મજ્ઞાન છે એટલે કે તે મુનિદશામાં ઘણા આગળ વધેલા છે. તેવા શ્રમણો પ્રત્યે છે ગાણા - ૨૬ : અભ્યત્થાન વગેરે વિનય ક્રિયાઓ કરવા યોગ્ય છે. ગુણથી અધિક શ્રમણો પ્રતિ સત્કાર, અભ્યત્યાન ને : ટીકાકાર આચાર્યદેવ સાથે નાસ્તિની વાત કરે છે. અંજલિકરણ, પોષણ, ગ્રહણ, સેવન અહીં ઉપદિષ્ટ છે. ૨૬૨. : અન્ય પ્રત્યે એવી ક્રિયા કરવા યોગ્ય નથી. અર્થાત્ ગણાધિક (ગણો અધિક શ્રમણો) પ્રત્યે કે જો તે શ્રમણ વિશેષ ગુણવાન ન હોય તો તેના અભ્યત્થાન, ગ્રહણ (આદરથી સ્વીકાર), : પ્રત્યે વિનયાદિ કરવા યોગ્ય નથી એમ સમજાવે છે. ઉપાસના પોષણ (તેમના અશન, શયન વગેરેની : થર - ન હતી : ખરેખર તો તેમના પ્રત્યે વિનયનો નિષેધ ફરમાવે ચિંતા) સત્કાર (ગુણ પ્રશંસા) અંજલિકરણ. (વિનયથી હાથ જોડવા) અને પ્રણામ કરવાનું :ગાા - ૨૪ અહીં કહ્યું છે. : શાસ્ત્ર કહ્યું -તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં, આ ગાથામાં વિનયના અનેક પ્રકારો : જિન-ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪. વિસ્તારથી વર્ણવ્યા છે. માનાર્થે ઊભા થવું, સામે : ચાલીને જવું. તેમનો આદરપૂર્વક સત્કાર કરવો, - સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા છતાં વિનયથી હાથ જોડવા, તેમના ગુણોની પ્રશંસા કરવી ; ; પણ જો (તે જીવ) જિનોક્ત આત્મપ્રધાન પદાર્થોને : શ્રદ્ધતો નથી તો તે શ્રમણ નથી એમ (આગમમાં) વગેરે અનેક પ્રકારે વિનય કરવામાં આવે છે. * કહ્યું છે. - ગાથા - ૨૬૩ આભાધાન સર્વ પાર્થો મુનિ સૂત્ર-અર્થ પ્રવીણ સંયમજ્ઞાનતપસમૂદ્ધને શ્રમણ સૂત્ર-સંયમ-તપથી સંયુક્ત હોવા છતાં પ્રણિપાત, અભ્યસ્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩. * જો આત્મપ્રધાન વિશ્વને શ્રદ્ધતો નથી તો તે શ્રમણ શ્રમણોએ સૂત્રાર્થ વિશારદ (સૂત્રોના અને ' જ નથી એવું સમજાવવા માગે છે. જો તે આત્માને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા : શ્રદ્ધતો નથી એમ કહે તો તે વાતનો સહજપણે સંયમતપજ્ઞાનાઢય (સંયમ, તપ અને આત્મા * સ્વીકાર થાય પરંતુ તે વિશ્વને શ્રદ્ધતો નથી તો શ્રમણ જ્ઞાનમાં સમૃદ્ધ) શ્રમણો પ્રત્યે અભ્યત્થાન, નથી એવું કહે ત્યારે આચાર્યદેવના ભાવના આશયને ઉપાસના અને પ્રાણિપાત કરવા યોગ્ય છે. : સમજવો અત્યંત જરૂરી બની જાય છે. ચાલુ વાતને આગળ લંબાવે છે. શ્રમણને : શાયકની મુખ્યતા. સૂત્રનું સારું એવું જ્ઞાન હોય છે. એ શાસ્ત્રોમાં જે : જ્ઞાયકની મુખ્યતા રાખીને આત્માનું સ્વરૂપ. પદાર્થોનું વર્ણન છે તેનું પણ તેને જ્ઞાન છે. આ રીતે જ્ઞાયકની મુખ્યતા રાખીને છ દ્રવ્યનું સ્વરૂપ. શબ્દ સમય અને અર્થ સમય બન્નેનું મુનિને જ્ઞાન : છે. આ રીતે જ્ઞાન સમય, શબ્દ સમય અને અર્થ : શાયકની મુખ્યતા રાખીને નવતત્ત્વનું સ્વરૂપ. સમયનું સંકલન થયું. આ પ્રકારના જ્ઞાનને અનુરૂપ : આ પ્રકારે અભ્યાસ કરવો યોગ્ય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૧૭ Page #118 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય બંધારણના અભ્યાસમાં પહેલા ત્રિકાળ : સર્વ દિશાઓમાં ફેલાયેલું અમર્યાદ ક્ષેત્ર છે જ્યાં સ્વભાવની સ્થાપના. તેની દૃઢતા કર્યા બાદ ક્ષણિક . માત્ર આકાશ દ્રવ્ય છે. તે અલોક છે. સની સ્થાપના. નિત્ય સત્ સલામત રાખીને : આ રીતે છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વનું જ્ઞાન જરૂરી અનિત્ય સત્ને સમજવું. નિત્ય અને અનિત્ય બે સત્ : કે છે. માત્ર પોતાની જ સત્તા માને એટલું પર્યાપ્ત નથી. નથી પરંતુ એક જ સને જોવાની બે દૃષ્ટિઓ છે. : : છ દ્રવ્યને તે સાચા અર્થમાં માન્યા કયારે કહેવાય કે એ રીતે જે નિત્ય છે તે જ અનિત્ય છે એવી પાકી : : જ્યારે દરેક દ્રવ્યને તેના અસાધારણ લક્ષણથી જુદા સમજણ છે. નિત્ય-અનિત્યની જેમ એક-અનેક પણ : લક્ષગત કરે. એ બધા પદાર્થો અત્યંત ભિન્ન જ છે છે. અનંત ગુણાત્મક તે દ્રવ્ય છે. આ રીતે દ્રવ્ય • માટે એક જીવ નામનો પદાર્થ મારું સ્વતંત્ર એકત્વરૂપ છે અને તે અનંત ગુણરૂપ છે. દરેક : • અસ્તિત્વ લઈને રહેલો છું અને મારા સિવાય વિશ્વના પદાર્થમાં પોતાના અનંત પર્યાયોને પ્રાપ્ત કરવાનું : અનંત પદાર્થો છે તે મારાથી અત્યંત ભિન્નપણે જ સામર્થ્ય છે. આવા દરેક પદાર્થો પોતાનું સ્વતંત્ર : ; સદાય રહેલા છે એવો વિવેક જરૂરી બની જાય છે. અસ્તિત્વ ટકાવીને રહ્યા છે. પરથી અત્યંત ભિન્ન : મન : વિશ્વના બધા પદાર્થો પોતાના સ્વભાવને કાયમ છે. આ રીતે દરેક પદાર્થ સ્વથી એકત્વરૂપ અને ' : ટકાવીને રહ્યા છે એ રીતે હું પણ મારા સ્વભાવને પરથી વિભક્તરૂપ સદાય રહેલા છે. પરદ્રવ્યથી ; * ટકાવીને રહ્યો છું. છ દ્રવ્યોમાં જીવની એક વિશેષતા અત્યંત ભિન્ન રહીને પણ એક બીજા સાથે સંબંધમાં : છે જેના કારણે તેનું એક આગવું મહત્વ છે. પાંચ અવશ્ય આવે છે. પરવ્ય સાથેના સંબંધ સમયે : અચેતન પદાર્થો પોતાના સ્વભાવને સંભાળીને પણ પોતાની દ્રવ્યપર્યાયરૂપ સત્તાનું સ્વતંત્રપણું : અવશ્ય રહ્યા છે પરંતુ તેમને પોતાના કે પરના જે લક્ષમાં લીધું છે તે તો સલામત જ છે. : સ્વભાવનો ખ્યાલ નથી. તેની અપેક્ષાએ જીવનો જ્ઞાન • સ્વભાવ છે. સર્વજ્ઞ સ્વભાવના કારણે જીવ પોતાના આ રીતે વિશ્વમાં જેમ પોતે પોતાનું એક . • અને પરના બધા સ્વભાવોને તેમના ત્રણ કાળના સ્વતંત્ર સ્થાન લઈ તે રહેલો છે તેમ વિશ્વમાં અન્ય * પરિણામો સહિત જાણવાનું સામર્થ્ય ધરાવે છે. તેથી અનંત જીવો પણ છે અને અન્ય પાંચ પ્રકારના છ દ્રવ્યોમાં જીવનું વિશિષ્ટ સ્થાન છે. અન્ય પાંચ અચેતન પદાર્થો પણ છે. ઈન્દ્રિય જ્ઞાનમાં માત્ર રૂપી : : દ્રવ્યો અચેતન હોવા છતાં પોતાનું સ્થાન જાળવી પદાર્થો જ જણાય છે. તેથી પુગલ માત્ર દુનિયા : રાખે છે. અન્ય પદાર્થોથી અત્યંત ભિન્ન રહે છે. માનવી યોગ્ય નથી. રૂપી પુગલ સિવાય જીવ અને - પરદ્રવ્યો સાથે એકરૂપ થતાં નથી. જીવ જાણનાર અન્ય ચાર અરૂપી દ્રવ્યો પણ છે. એ પાંચ અરૂપી : : છે. જાણનાર થઈને પરથી જુદો રહીને પરને જાણે દ્રવ્યો સન્મય છે. તેથી તેમને તેમનું પોતાનું આ : વિશ્વમાં સ્થાન પણ છે. તેમને તેમનું પોતાનું સ્વક્ષેત્ર : પણ છે. આ રીતે છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વનું યથાર્થ જ્ઞાન : શૈવ અને યથાર્થ જ્ઞાન : યે પ્રવિષ્ટ ન, અણ પ્રવિષ્ટ ન જાણતો જગ સર્વને. જરૂરી છે. વિશ્વના અમર્યાદ ક્ષેત્રમાં વ્યાપીને રહેલા : જીવ સ્વભાવ, પરિણામ અને સ્વક્ષેત્રનું ભિન્ન આકાશ દ્રવ્યનું એક અખંડિત અમર્યાદ ક્ષેત્ર છે. : સ્વતંત્ર અસ્તિત્વ ટકાવીને પરને જાણે છે. ત્યારે જાણે વિશ્વના લોક અને અલોક એવા બે વિભાગો છે. . કે જોયો જ્ઞાનમાં આવી ગયા એવું લાગે છે પરંતુ વિશ્વના જેટલા ભાગમાં છ દ્રવ્યો લક્ષગત થાય છે . જીવની જેમ પરદ્રવ્યો પણ પોતાના સ્વભાવને, તે લોક છે. તે મર્યાદિત ક્ષેત્રવાળું છે. તેની બહાર : પરિણામને અને સ્વક્ષેત્રને છોડતા નથી. આવું ૧૧૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #119 -------------------------------------------------------------------------- ________________ છે. વસ્તુસ્વરૂપ હોવા છતાં શેયોનો પ્રતિભાસ જ્ઞાનમાં : આ જીવે અનેકવાર કર્યું છે વગેરે વાત થાય એટલે દેખીને અજ્ઞાની ભૂલ કરે છે, સંકર દોષ કરે છે, એની કોઈ ઉપયોગીતા નથી એવું કોઈને લાગે. તેની શરીરમાં હુંપણું માને છે, પરદ્રવ્યમાં મમત્વ કરે છે. • સામે અહીં “આત્મ પ્રધાન સર્વ પદાર્થો” નું શ્રદ્ધાન પોતે એક અરૂપી જ્ઞાયક તત્ત્વ છે તે વાત ભૂલી જાય : જેને હોય તે જ શ્રમણ હોય શકે છે એમ કહ્યું. વિશ્વના : સમસ્ત પદાર્થોના શ્રદ્ધાનને સમકિત કહ્યું. સ્વ-પરના પાત્ર જીવ જ્ઞાની ગુરુના યોગમાં આવીને : A : શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું. સ્વને મુખ્ય રાખીને પરનું સાચું સ્વરૂપ સમજે છે અને પોતાની ભૂલ સુધારી : છે . પણ જેમ છે તેમ શ્રદ્ધાન જરૂરી છે. એવો ભાવ લે છે, પરના મમત્વ ભાવને અને કર્તા-ભોક્તા : : દર્શાવ્યો છે. ત્યાં વ્યવહાર એટલે જાડો એવો ભાવ ભાવને છોડે છે. પરદ્રવ્યોનો ઉદાસીન જ્ઞાતા રહે : 2. નથી. વિશ્વમાં છ દ્રવ્ય, નવતત્ત્વ વગેરે બધું જેમ છે છે. પરમાત્માના જ્ઞાનમાં આખું વિશ્વ ઝળકે છે. ' ; તેમ જાણવું અને શ્રદ્ધામાં લેવું એ પ્રાથમિક ભૂમિકા વિશ્વના સમસ્ત પદાર્થો જીવથી અત્યંત ભિન્ન હોવા * છતાં જ્ઞાનમાં જણાય છે. તેથી વિશ્વના પદાર્થોને ; સ્વ અને પર, સ્વભાવ અને પરલક્ષી વિભાવ, આત્મપ્રધાન ગણવામાં આવ્યા છે. અન્ય દ્રવ્યોની : : મોહ એને જેમ છે તેમ જાણે તો જ સ્વનું ગ્રહણ અને પ૨ (વિભાવ) નો ત્યાગ એ પ્રમાણે ભેદજ્ઞાન સરખામણીમાં આત્મા મહાન છે એમ નહીં. આત્મા છ દ્રવ્યોને પી ગયો છે માટે આત્મા મહાન છે એમ : : થાય. અસ્તિપણે સ્વરૂપમાં હિતબુદ્ધિપૂર્વક લીનતાની સાથે વૈરાગ્યપૂર્વક પરનો ત્યાગ. જ્ઞાન અને વૈરાગ્ય નહીં, પરંતુ • બે સાધકની શક્તિ છે. હવે માત્ર આત્માનું જ શ્રદ્ધાન જેને આત્માનું શ્રદ્ધાન છે, જેને અર્થાત્ જેણે : કરે અને પરની કોઈ વાત જ્ઞાન-શ્રદ્ધાનમાં હોય જ પોતાના આત્માને મુખ્ય રાખીને છ દ્રવ્યનું શ્રદ્ધાન ; નહીં તો તેનો ત્યાગરૂપ ચારિત્રની પણ વાત ન રહે. છે તે શ્રમણ છે એવું દર્શાવવા માગે છે. વેદાંતને : તેથી વસ્તુ સ્વરૂપનો બરોબર ખ્યાલ રાખીને માનનારા હું વર્તમાનમાં પરિપૂર્ણ છું એવી માન્યતા : આચાર્યદેવે આ ગાથામાં આત્મપ્રધાન સર્વ પદાર્થોના રાખે છે, પરંતુ તે પોતાની પર્યાયને પણ માનતી શ્રદ્ધાનની વાત લીધી છે. નથી. તેથી તેને વાસ્તવિક દ્રવ્ય બંધારણનો પણ ખ્યાલ નથી. બ્રહ્મ સત્ય જગત મિથ્યા અર્થાત વિશ્વના :- ગાથા - ૨૬૫ અન્ય પદાર્થોનો પણ યોગ્ય સ્વીકાર નથી કરતા. : મુનિ શાસને સ્થિત દેખીને જે દ્વેષથી નિંદા કરે, તેથી તેને સ્વ કે પરનું સાચું શ્રદ્ધાન જ નથી તેથી તે : અનુમત નહીં કિરિયા વિષે, તે નાશ ચરણ તણો કરે. ૨૬૫. શ્રમણ ન હોય શકે. : જો શાસનસ્થ (જિનદેવના શાસનમાં રહેલા) શાસ્ત્રમાં નવતત્ત્વનું શ્રદ્ધાન, દેવ-શાસ્ત્ર- : શ્રમણને દેખીને દ્વેષથી તેના અપવાદ બોલે છે ગુરુનું શ્રદ્ધાન, સ્વ-પરનું શ્રદ્ધાન અને આત્મ શ્રદ્ધાન : અને (સત્કાર્ષરાદિ) ક્રિયાઓ કરવામાં અનુમત એવી વાત આવે છે. ત્યાં સ્વનું શ્રદ્ધાન તે જ શ્રદ્ધાન : (ખુશી) નહીં, તેનું ચારિત્ર નષ્ટ થાય છે. છે. તે નિશ્ચય શ્રદ્ધાન છે. તે નિશ્ચય સમ્યગ્દર્શન છે. : આ ગાથામાં પરિણામોની કેવી વિચિત્રતા અન્ય ત્રણ શ્રદ્ધાન તો વ્યવહાર શ્રદ્ધાન છે. વ્યવહાર છે અને તે પ્રત્યે કેવી જાગૃતિ રાખવી જોઈએ જેથી એટલે જૂઠો. નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન જીવને કે આપણા પરિણામોમાં પણ એવો દોષ ન આવે તેવી લાભનું કારણ નથી. છ દ્રવ્ય નવતત્ત્વનું શ્રદ્ધાન તો : તકેદારી રાખવાનું શીખવા મળે છે. જે રાગ છોડીને પ્રવચનસાર - પીયૂષ ૧૧૯ Page #120 -------------------------------------------------------------------------- ________________ વીતરાગતાના માર્ગે ચાલે છે તે દ્વેષના ભાવ કરે : જેવું છે. આઠ પ્રકારના મદમાં જ્ઞાન અને તપનો અને તે પણ અધિક ગુણવાન પ્રત્યે તેનું આશ્ચર્ય : મદ ઘણો જ ખતરનાક છે. તેથી પાત્ર જીવે બરોબર અવશ્ય થાય. પરંતુ એવી પણ શક્યતા રહે છે તેથી : ખ્યાલ રાખવા જેવું છે. જે વિશેષ ગુણવાન પાસેથી આચાર્યદેવ સોનું તેના પ્રત્યે ધ્યાન ખેંચવા માગે માનની આશા રાખે તે માત્ર ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. વિશ્વમાં અનંત સિદ્ધ ભગવંતો છે જે યોગ્ય : એમ ન લેતા તે મિથ્યાષ્ટિ થાય છે એમ અહીં પુરુષાર્થ ઉપાડે તે બધા મુક્તિને પ્રાપ્ત થાય છે. : સમજાવવા માગે છે. તેથી ઈર્ષા અદેખાય-દ્વેષ વગેરેને વીતરાગ માર્ગમાં કોઈ સ્થાન નથી. છતાં ક્યારે કેવા અયોગ્ય - ગાણ - ૭ પરિણામો પણ થઈ જાય એવી શક્યતા રહે છે તેથી મુનિ અધિકગુણ હીનગુણ પ્રતિ વર્તે યદિ વિનયાદિમાં, સજાગ રહેવા જેવું છે. જો એવા વિપરીત દ્વેષના ' તો ભ્રષ્ટ થાય ચરિત્રથી ઉપયુક્ત મિથા ભાવમાં. ૨૬૭. ભાવો આવી જાય તો તે શ્રમણ ચારિત્રથી ભ્રષ્ટ : જેઓ શ્રમયમાં અધિક ગુણવાળા હોવા છતાં થાય છે એમ કહેવા માગે છે. હીનગુણવાળા પ્રત્યે (વંદનાદિ) ક્રિયાઓમાં વર્તે - ગાથા - ૨૬૬ : છે, તેઓ મિથ્યા ઉપયુક્ત થયા થકા ચારિત્રથી જે હનગુણ હોવા છતાં હું પણ શ્રમણ છું મદ કરે, : ભ્રષ્ટ થાય છે. ઈચ્છે વિનય ગુણ-અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬. : આચાર્યદેવ આ બધી ગાથાઓમાં આપણને જે શ્રમણો ગુણે હીન (હલકો) હોવા છતાં હું : વિસ્મયજનક આઘાત લાગે એવી વાત એક પછી પણ શ્રમણ છું' એમ માનીને અર્થાત ગર્વ કરીને : અ Aહ સે . એક રજૂ કરતા જાય છે. “વંદુતગુણ લબ્ધયે' & 1 ગુણે અધિક પાસેથી (જે પોતાના કરતાં અધિક : અલાઇનલમાં તો દિ : અર્થાત્ વંદન વગેરે કરવા પાછળનો આશય પોતે ગુણવાળા હોય એવા શ્રમણ પાસેથી) વિનય. તેમના જેવા ગુણ પ્રગટ કરવા માગે છે એ પ્રકારનો ઈચ્છે છે, તે અનંત સંસારી થાય છે. : છે. અહીં હીન ગુણવાળા પાસેથી શું મેળવવું છે. તે : તો સંસારમાં વિશેષ ગુંથાયેલો છે. તેનો સંસર્ગ તો ગા. ૨૬૫ના અનુસંધાનમાં આ ગાથાનો : પોતાને પડવામાં નિમિત્ત થાય તેમ છે. માટે આ વિચાર કરીએ તો ખ્યાલ આવે કે અહીં તો વિશેષ : પ્રકારના ભાવ યોગ્ય નથી. લૌકિક પ્રયોજનની કોઈ ઉતરતા ભાવો છે. આપણામાં કહેવત છે કે અધુરો : પ્રકારે મુખ્યતા થાય તો જ આ પ્રકારના ભાવો ઘડો છલકાય. એવી સ્થિતિ અહીં દર્શાવવામાં આવી ' આવવાની શક્યતા હોય છે. વળી એવું કોઈ લૌકિક છે. બાહ્યનું દ્રવ્યલિંગ એ મુનિપણું નથી. પરંતુ જેને : પ્રયોજન મુનિ માટે નિંદનીય જ છે તેથી તે બાહ્ય ક્રિયાનો જ આગ્રહ છે અને અંતરંગ પરિણતિનું : મુનિપણાથી ભ્રષ્ટ થાય છે એવું સમજાવવા માગે લક્ષ નથી, તેનો મહિમા નથી, એની આ પ્રકારની : છે. સ્થિતિ થાય એ સમજી શકાય એવું છે. જે જ્ઞાની છે, જેને ભાવલિંગની પ્રગટતા થઈ નથી પરંતુ જેણે : ગાથા - ૨૮ મુનિપણું લીધું છે એવા પાત્ર જીવને તો પોતાની : સુત્રાર્થપદનિશ્ચય, કષાયપ્રશાંતિ, તપ-અધિકત્વ છે, ભૂમિકાનો બરોબર ખ્યાલ છે. તેને તો આ પ્રકારનો : તે પણ અસંયત થાય, જો છોડે ન લૌકિક-સંગને. ૨૬૮. વિકલ્પ પણ ન આવે. ચાર કષાયમાં માન કષાય : જીવનું કેટલું અહિત કરે છે તે સદાય લક્ષમાં રાખવા સૂત્રો અને અર્થોના પદને (અધિષ્ઠાનને) જેણે ૧૨૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #121 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત (નિર્ણિત) કરેલ છે, કષાયોને જેણે : દર્શાવે છે. પદાર્થ તેના અનંત ગુણો, દરેક ગુણના શમાવ્યા છે અને જે અધિક તપવાળો છે-એવો : અનંત નિરંશ અંશો અને એ બધાના અનાદિથી જીવ પણ જો લૌકિક જનોના સંસર્ગને છોડતો : અનંતકાળ સુધીના અનંત પરિણામો. આવું સંપૂર્ણ નથી. તો તે સંયત રહેતો નથી. (અર્થાત અસંયત : સ્વરૂપ ય છે અને પ્રમેયત્વ ગુણ જ્ઞાનને અર્પણ થઈ જાય છે) : કરે છે. જાણનારું જ્ઞાન પોતાની શક્તિ અનુસાર એને ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે. સર્વજ્ઞ શાર્થપદ નિશ્ચય : પરમાત્માની કેવળજ્ઞાનની એક સમયની પર્યાય એ મુનિને સૂત્રાર્થપદનિશ્ચય ગણવામાં આવ્યા : સંપૂર્ણ નિર્વિઘ્ન ખીલેલી પ્રગટ પર્યાય છે. તેમાં છે. તે શબ્દનો ભાવ ટીકાકાર આચાર્યદેવ આ પ્રમાણે : જાણવા લાયક બધા શેયોને એકી સાથે એક સમયમાં ખોલે છે. સૂત્ર એટલે શાસ્ત્ર. તેમાં ભગવાનની : જાણી લેવાની તાકાત છે. આ રીતે વિશ્વના સમસ્ત દિવ્યધ્વનિ બાર અંગ અને આચાર્યો વડે રચાયેલા : પદાર્થો શેયત્વ લઈને રહેલા છે. જીવમાં શેયત્વ અને બધા આગમો અને પરમાગમોનો સમાવેશ થાય : જ્ઞાનત્વ બને છે. તેથી જીવ જાણનાર થઈને સ્વ અને છે. તેને અહીં શબ્દ બ્રહ્મ કહે છે. તે શબ્દસમય છે. • પર બધું જાણી શકે છે. “આખોય” કહેતા અનંતા તીર્થકરોની દિવ્યધ્વનિ. : આ રીતે વિશ્વને પરમાત્માના જ્ઞાન સાથે સીધો ભવિષ્યમાં થનારાની વાત પણ સાથે આવી જાય : : સંબંધ છે. વિશ્વ એ અર્થસમય છે અને પરમાત્માનું છે. તીર્થકરોના અનેક ગણધરો અને તેમનાથી : રચાયેલા બધા બાર અંગો. ત્રણ કાળના આચાર્ય • જ્ઞાન એ જ્ઞાનસમય છે. હવે શબ્દસમયનું સ્થાન કયાં ઉપાધ્યાય-સાધુ દ્વારા રચિત ચાર અનુયોગના : છે? તેનું સ્થાન જ્ઞાનસમય અને અર્થસમયની વચ્ચે શાસ્ત્રો. આ બધું “આખાય શબ્દ બ્રહ્મમાં સમાય : : છે. તે આ પ્રમાણેઃ- કોઈ પાત્ર જીવ આત્માનું છે તે શબ્દબ્રહ્મ સમય છે” શૂન્ય નથી અને વળી : (પોતાનું) સ્વરૂપ સમજવા માગે છે તે જ્ઞાની ગુરુના વસ્તુના યથાર્થ સ્વરૂપને દર્શાવનાર હોવાથી સત્યરૂપ : યોગમાં આવે છે. જેણે આત્માને જાણ્યો છે. તે પણ છે. એ શબ્દબ્રહ્મ વાચક થઈને વાચ્ય એવા : : આત્માનું સ્વરૂપ જણાવી શકે. તેથી તે જ્ઞાની ગુરુ વિશ્વનું પ્રતિપાદન કરનાર છે. : પાસેથી સમજવા માગે છે. અન્યને સમજાવવું હોય : તો ત્યાં શબ્દનું માધ્યમ વચ્ચે આવ્યા વિના રહેતું જિનાગમમાં અર્થ સમય- જ્ઞાનસમય- . નથી. જ્ઞાની પોતે આત્મસાધના કરી રહ્યા છે અને શબ્દસમય એવા સમયના ત્રણ પ્રકાર દર્શાવવામાં ... શબ્દો વડે ઉપદેશ દ્વારા અન્યને સમજાવે છે. શબ્દો આવે છે. અર્થસમય એ વિશ્વના બધાય સમય : વાચક થઈને વાચ્ય એવા શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે પદાર્થોના સ્વરૂપને દેખાડે છે. વિશ્વના સમસ્ત : છે. શિષ્ય શ્રીગુરુનો ઉપદેશ મેળવે છે અને વાચક પદાર્થોને જાણનારું સર્વજ્ઞનું જ્ઞાન છે. તેને : એવા શબ્દો દ્વારા વાચ્ય એવા પોતાના સ્વભાવને જ્ઞાનસમય કહે છે. પ્રમેયત્વ એક સામાન્ય ગુણ છે - જાણવાનો પ્રયત્ન કરે છે. પાત્ર જીવ શ્રીગુરુની જે બધા દ્રવ્યોમાં જોવા મળે છે. વસ્તુનો પ્રમેયત્વ : અરૂપી સાધનાને પણ લક્ષમાં લઈને એ રીતે સીધી ગુણ જે દર્શાવે તેને ગ્રહણ કરનાર જ્ઞાન છે. જ્ઞાન : સાધનાની રીત પણ શીખી લે છે. શબ્દો દ્વારા જાણવા માગે છે અને જ્ઞેય જણાવવા માગે છે. : સમજણ એ થીયરી છે અને સાધનાની ક્રિયા દ્વારા પ્રમેયત્વ ગુણ તો વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ દરેક સમયે : સમજણ એ પ્રેકટીકલ છે. પાત્ર જીવને માટે જ્ઞાનીની પ્રવચનસાર - પીયૂષ ( ૧૨૧ Page #122 -------------------------------------------------------------------------- ________________ સાધના (અંતરંગ પરિણતિ) એ અંતરંગ સાધન છે : વિશ્વના સમસ્ત પદાર્થોના યાકારો. એ રીતે સૂત્ર અને શબ્દો એ બહિરંગ સાધન (નિમિત્ત) છે. આ અને અર્થ બન્નેને પોતાના જોયાકારો છે. રીતે શ્રીગુરુ શબ્દો દ્વારા સમજાવે છે અને પાત્ર : ત્યારબાદ ટીકામાં કહે છે તે બન્નેના જોયાકારો જીવ વાચક એવા શબ્દોને જાણીને વાચ્ય એવા : : પોતાનામાં એટલે કે પોતાના આત્મામાં ગૂંથાય પોતાને અને છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વને જાણી લે છે. : ગયા છે, પોતે જ્ઞાતૃતત્ત્વ છે અને અન્ય સમસ્ત આ રીતે જ્ઞાનસમય અને અર્થસમય વચ્ચે શબ્દ પદાર્થો શેયતત્ત્વ છે. સમયસાર ગા. ૪૯માં સમયને સ્થાન મળે છે. અર્થાત્ પાત્ર જીવ શબ્દસમય • અવ્યક્તના પહેલા બોલમાં એમ લીધું છે કે પોતે દ્વારા અર્થ સમય એવા પોતાના સ્વભાવને જાણી લે . * જ્ઞાતા છે અને અન્ય સમસ્ત પદાર્થો જોય છે છે. : અને વ્યક્તિ છે. પોતે તેનાથી જુદો છે માટે અવ્યક્ત - અર્થામણ : છે. ખરેખર જીવ પરદ્રવ્યોથી ભિન્ન રહીને જ પરને * જાણે છે. દરેક પદાર્થ સ્વથી એકત્વ અને પરથી આ શબ્દથી વિશ્વના સમસ્ત પદાર્થોની વાત : * વિભક્તરૂપ છે. બે વચ્ચે અસ્તિનાસ્તિ છે. આ રીતે લેવામાં આવે છે. અહીં પ્રયોજનવશ આત્માની : ' : અત્યંત ભિન્નપણે કાયમ રાખીને જીવ પોતાના સર્વજ્ઞ મુખ્યતાપૂર્વક છ દ્રવ્ય સ્વરૂપ વિશ્વનું જાણપણું એવો : સ્વભાવ અનુસાર વિશ્વના બધા પદાર્થોને જાણે છે. ભાવ લેવો રહ્યો. આ ગાળામાં “શબ્દબ્રહ્મનું વાચ્ય : જોય જ્ઞાયકસંબંધનું એવું સ્વરૂપ છે કે બન્નેનું સલક્ષણવાળું એવું જે આખુંય વિશ્વ' કહ્યું છે. ત્યાં ': ભિન્નપણું રાખીને જોયો જાણે કે જ્ઞાનમાં આવી ગયા તે પોતાના આત્માને બાકાત રાખીને વિશ્વના સમસ્ત • છે એના જેવું કામ થઈ જાય છે. આ રીતે શેય જ્ઞાયક પદાર્થો લેવા. આખા ગામથી રામને જુદો પાડવો - સંબંધથી જોયો જ્ઞાનમાં સ્થાન પામે છે. (ખરેખર છે. વિશ્વના સમસ્ત પદાર્થોને શેય કહેવા છે. પોતે : તો જોયો પોતાના સ્વક્ષેત્રમાં જ રહે છે આત્માના જ્ઞાતૃતત્ત્વ છે. પોતે પણ સ્વલ્લેય છે પરંતુ તે વાત : સ્વક્ષેત્રમાં આવતા નથી.) અહીં લેવી નથી. વિશ્વ આખુંય સમય છે અને શેયરૂપ છે. શબ્દબ્રહ્મ પણ સમય છે અને શેયરૂપ : આત્માની જ્ઞાનની પર્યાયમાં આ રીતે : જોયાકારોને સ્થાન મળે છે. તેને અહીં પદ અર્થાત્ : અધિષ્ઠાન કહેવામાં આવે છે. આ રીતે સૂત્રાર્થપદ નિશ્ચય શબ્દમાંથી : સૂત્ર અને અર્થ બન્નેને શેયરૂપ દર્શાવ્યા છે. એ ; મુનિરાજને સૂત્રાર્થપદનિશ્ચય કહ્યા છે અર્થાત્ શેયોને તેના આકારો છે. અહીં સાકાર શબ્દથી : મુનિરાજને સ્વાનુભૂતિ છે. શ્રમણને પોતાના ત્રિકાળ સ્વભાવ અને પર્યાય બન્ને લઈ લેવા. : આત્માનો અનુભવ વર્તે છે. અનુભવ કરનાર પોતે માત્ર વર્તમાન પર્યાય જ નહીં પરંતુ ત્રણ કાળની છે અને પોતાનો જ અનુભવ કરે છે. પોતાનો આત્મા પર્યાયો લેવી. એ રીતે વિશ્વના અન્ય સમસ્ત કે તેને કેવો અનુભવાય છે એ વાત અહીં એ પ્રકારે પદ્રવ્યો તેમના સ્વભાવો અને તેમની ત્રણ કાળની : લીધી છે કે પોતાની જ્ઞાનની પર્યાયમાં સૂત્ર અને પર્યાયો એ બધું શેયાકાર છે. વિશ્વમાં સૂત્રો : વિશ્વના સમસ્ત પદાર્થોના જોયાકારો સ્થાન પામ્યા આવી જાય છે પરંતુ અહીં તેનો અલગ ઉલ્લેખ છે એવા આત્માને પોતે અનુભવે છે. આ એક કરવામાં આવ્યો છે. તેથી સૂત્રોના જોયાકારો અને વિશિષ્ટતા છે. અહીં આચાર્યદેવ આત્માના સર્વજ્ઞ ૧૨૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #123 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવનું સામર્થ્ય બતાવવા માગે છે. કેવળજ્ઞાનની : સમસ્ત પદાર્થોથી ભિન્ન જ છે અને શેયજ્ઞાયક સંબંધ પર્યાય પ્રગટ નથી થઈ પરંતુ તે પ્રગટ હોય ત્યારે ' દ્વારા વિશ્વના સમસ્ત પદાર્થો સાથે સંબંધમાં છે. તે કેવી હોય તેનું એક તાદૃશ્ય ચિત્ર ખડુ કરીને તેની : પદાર્થો પોતાના જ્ઞાનમાં સ્થાન પામે છે. એ રીતે મારફત આત્માના સર્વજ્ઞ સ્વભાવને યોગ્ય રીતે સ્થાપે : તેણે પોતાના આત્માનો નિશ્ચય કર્યો છે. છે. એવા આત્માનો શ્રમણને નિશ્ચય હોય છે એવું : સૂત્રાર્થપદનિશ્ચય શબ્દને ટીકાકાર આચાર્યદેવ આ સમજાવવા માગે છે. પોતે સ્વભાવ અપેક્ષાએ અન્ય રીતે વિસ્તારથી સમજાવે છે. સૂત્ર : આખોય અનંત તીર્થકર ભગવંતોની દિવ્ય ધ્વનિ. શબ્દબ્રહ્મ અનંત ગણધરો દ્વારા બાર અંગની રચના. શબ્દસમય શેયરૂપ આચાર્ય-ઉપાધ્યાય અને સાધુઓ દ્વારા સમય રચાયેલા આગમો અને પરમાગમો વાચક અર્થ :વિશ્વ ) ઉત્પાદવ્યયધ્રુવ ) | વિશ્વના સમસ્ત પદાર્થો આવી અનંત પદાર્થો યુક્ત સમય જાય છે પરંતુ અહીં પોતાના ઈવા શેયરૂપ દરેક પદાર્થના અનંત ગુણો. 7 હોવાથી તે બધાના , આત્માને જ્ઞાતૃતજ્વરૂપ જ્ઞાયક દરેક ગુણના અનંત નિરંશ અંશો.) અનાદિથી અનંત જાણનારરૂપે અન્યથી જાદો કાળસુધીની પર્યાયો રાખવો છે. શેયરૂપે નથી લેવો. પદ - વિશ્વમાં સૂત્ર અને અર્થ બધું આવી જાય : કષાય પ્રશાંતિ છે પરંતુ આચાર્યદેવે તેમાં વાચક અને વાચ્ય : આત્મસ્વભાવ શુદ્ધ છે. તેને નિરુપરાગ એવા બે ભેદ પાડીને સમજાવ્યું છે. સૂત્ર અને : : ઉપયોગ પણ કહેવામાં આવે છે. ઉપયોગ એટલે અર્થ બન્નેને શેયરૂપ લીધા છે. તેમના ત્રિકાળ : : જીવના પરિણામ. ઉપરાગ એ મલિનતા છે તેથી સ્વભાવો અને બધી પર્યાયોને શેય-શેયાકાર : નિરુપરાગનો અર્થ શુદ્ધ થાય છે. આ રીતે આત્માનો શબ્દ દ્વારા પ્રથમ જાદા રાખીને પછી પોતે તેને * સ્વભાવ શુદ્ધ છે. શુદ્ધ પર્યાયરૂપે પરિણમવાનો તેનો જાણે છે ત્યારે તે બન્ને શેયાકારો પોતાની જ્ઞાનની • સ્વભાવ છે. તે સ્વભાવમાં વિભાવનો નાશ કરવાનું પર્યાયમાં અભેદપણે પોતાના આત્મામાં સ્થાન : સામર્થ્ય છે. તેથી તે સ્વભાવને કારણે બનાવીને પામે છે. અધિષ્ઠાન પામે છે. તેને “પદ' સંજ્ઞા : અછત છે , : અર્થાત્ એ સ્વભાવનો આશ્રય લઈને જ્ઞાની નિરાસવ દ્વારા ઓળખાવે છે. : થાય છે. કષાય રહિત થાય છે. અહીં કષાયના નિશ્ચયઃ- પોતાનો આત્મા પરદ્રવ્યથી અત્યંત ભિન્ન : હિ : ઉપશમની વાત લીધી છે અને તે યોગ્ય છે. ચારિત્રના રહીને જોયજ્ઞાયક સંબંધ દ્વારા વિશ્વના સમસ્ત યોને : દોષના ચાર પ્રકાર છે. તેમાં ત્રણ પ્રકારના કષાયોને પોતાની જ્ઞાનની પર્યાયમાં સમાવી લે છે. આવા : મુનિએ છોડયા છે. એ કષાયોમાં નિમિત્ત ચારિત્ર આત્માનો નિશ્ચય-નિર્ણય શ્રમણને હોય છે એવું માન : મોહનીય કર્મો છે. જ્ઞાની જ્યારે કષાયને છોડે છે આચાર્યદેવ કહેવા માગે છે. : ત્યારે તે પ્રકારના અર્થાત્ જીવના વિભાવમાં નિમિત્ત પ્રવચનસાર - પીયૂષ ૧૨૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ એવા દ્રવ્યકર્મોનો ઉપશમ-ક્ષયોપશમ થાય છે. તેથી : સંગની રુચિ” આ બે વચ્ચેનો તફાવત આપણા મુનિએ એ કષાયોને શમાવ્યા છે એમ કહ્યું છે. મુનિ : ખ્યાલમાં રહેવો જોઈએ. આ ગાથામાં લૌકિક જ્યારે ક્ષપક શ્રેણી માંડે છે ત્યારે જ કર્મોનો ક્ષય ' જનોના સંગની વાત નથી કરવી પરંતુ એવા સંગની થાય છે. ત્યાર પહેલા આપણે કર્મો અને કષાયોનો : રુચિની વાત લેવી છે તે વાત આપણા લક્ષમાં આવવી અભાવ કરે છે એવા શબ્દપ્રયોગ કરીએ છીએ પરંતુ : જરૂરી છે. નિજ આત્મકલ્યાણ માટે અધિક ત્યાં ખરેખર દ્રવ્યકર્મોનો ક્ષય નથી હોતો કારણકે : ગુણવાનના સંગમાં રહેવાનો ઉપદેશ જિનાગમમાં જો મુનિ તે ભવમાં મોક્ષની પ્રાપ્તિ ન કરે તો ફરીને : જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ અન્ય એવા વિશેષ ચોથું ગુણસ્થાન આવી જાય છે. આ રીતે : ગુણવાનના પરિચયમાં રહેવા જાય ત્યારે તે અન્ય કષાયપ્રશાંતિ શબ્દ દ્વારા મુનિએ કષાયોને છોડયા : વ્યક્તિ માટે તો પોતાથી અન્ય એવા હીન છે અને દ્રવ્યકર્મોને શમાવ્યા છે એવો ભાવ : ગુણવાનનો જ સંગ થયો. જ્ઞાની ગુરુ પાત્ર જીવને સમજાવવા માગે છે. : ઉપદેશ આપે તેને જો લૌકિક સંગ માનીને તે જ્ઞાની : માટે પતનનું કારણ થાય તો કોઈ જીવ અન્યને મુનિ તપ કરે છે. પોતાનો ઉપયોગ પોતાના : : ઉપદેશ આપે જ નહીં. તેથી અહીં તેનો નિષેધ નથી સ્વભાવમાં ટકી રહે એવો તેનો પ્રયત્ન છે. તેથી : એમ લક્ષમાં લેવું રહ્યું. જો લૌકિક જનના સંગમાં અહીં “નિષ્ક્રપ ઉપયોગ' શબ્દનો પ્રયોગ કર્યો છે. : રહેવાનું ગમે તો તે જીવનું અવશ્ય પતન થાય એવો એવી સ્વરૂપ લીનતાને વારંવાર કરે છે. “બહુશઃ” ભાવ આચાર્યદેવ દર્શાવવા માગે છે. તેથી એ રીતે શબ્દના બે અર્થ થાય છે. ઘણો અને વારંવાર. અહીં આપણી સમજણ કરી લેવી યોગ્ય છે. મુનિ માટે એ બન્ને અર્થ યોગ્ય છે. મુનિ વારંવાર : સવિકલ્પ-નિર્વિકલ્પ દશારૂપે પરિણમે છે અને તેનો : ટીકાકાર આચાર્યદેવ પાણી અને અગ્નિનો પ્રયત્ન લાંબો કાળ નિર્વિકલ્પ દશામાં રહેવા માટેના : દૃષ્ટાંત આપે છે. પાણી સ્વભાવે શીતળ છે માટે છે. આ રીતે ભાવલિંગી સંતના આવા ત્રણ વિશેષણો : પાણીની અવસ્થા પણ શીતળ જ છે. પરંતુ જો તે આચાર્યદેવે વાપર્યા છે. : પાણીને અગ્નિનો સંગ થાય તો તે પાણી અવશ્ય • ઉષ્ણ થાય છે. તેમ ભાવલિંગી સંત પણ જો લૌકિક હવે કહે છે કે આવી સ્થિતિએ પહોંચેલા મુનિ : : જનોના સંગ કરે તો અવશ્ય અસંયત થાય છે એવું અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય એ ધોરીમાર્ગ છે. : સિદ્ધાંતરૂપે આચાર્યદેવ સમજાવવા માગે છે. અહીં પરંતુ આટલી કક્ષાએ પહોંચ્યા પછી પણ જો તેને જીવના વિભાવને અન્ય સાથે કેવા પ્રકારના નિમિત્ત લૌકિક જનોના સંગમાં રહેવાનું મન થાય તો તે નૈમિત્તિક સંબંધો છે તે દર્શાવવાનો આશય છે. અહીં અવશ્ય અસંયત થાય છે. અર્થાત્ તે મુનિદશાથી • પાણી અવશ્ય ઉષ્ણ થાય એમ મુનિ અવશ્ય અસંયત શ્રુત થાય છે. પરિણામોની વિચિત્રતા કેવી છે તેનો થાય એવું સમજાવે છે. ત્યાં નિયમભૂત નિમિત્ત આપણને ખ્યાલ આવે છે. અનાદિની અજ્ઞાન દશાના : નૈમિત્તિક સંબંધનો પ્રકાર દર્શાવવા માગે છે. પરંતુ સંસ્કારો કેવા ભયાનક છે તેનો આપણને ખ્યાલ : આ લખાણથી આચાર્યદેવ નિમિત્તાધીન દૃષ્ટિ આવે છે. ઉગ્ર પુરુષાર્થની કેટલી ઉપયોગિતા છે તે કરાવવા માગે છે એમ ન લેવું. સિદ્ધાંતમાં તો આપણને સમજાવે છે. પ્રમાદની ભયાનકતાનો પણ * નિમિત્તનું જ્ઞાન કરાવી તે નિમિત્ત છોડાવવાની વાત આપણને ખ્યાલ આવે છે. ' છે એમ લેવું. ભાવલિંગી સંતને સલાહ આપવામાં લૌકિક જનોનો સંગ” અને “લૌકિક જનોના : આવી છે કે લૌકિક જનોનો સંગ છોડી તમે ઉગ્ર ૧૨૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #125 -------------------------------------------------------------------------- ________________ આત્મસાધના કરવા માટે મુનિપણું લીધું છે માટે : મનુષ્ય વ્યવહાર જ છે તેણે કયારેય શુદ્ધ ચૈતન્ય હવે ફરીને લોકિક જનોનો સંગ ન કરતા. એવો : વ્યવહાર કર્યો જ નથી. સંગ તમારી પરિણતિને નીચે પાડવામાં નિમિત્ત થાય છે. ઓછા ગુણવાનના પરિચયમાં રહેવાનો ભાવ : શરીરની મકાન, કપડા, આહાર-પાણી વગેરે જીવને પતનનું કારણ છે તે તેનું અશુદ્ધ ઉપાદાન : અનેક પ્રકારની માગણી હોય છે. વળી શરીરની છે અને તેમાં લૌકિક જન નિમિત્ત છે. : એકરૂપ સ્થિતિ રહેતી નથી. તેથી તેની માગણી પણ : બદલાયા કરે છે. જેમ કે ભૂખ લાગી હોય ત્યારે - ગાણા- ૨૯ • ખાવાનું માંગે અને પેટ ભરાય એટલે આહારની નિગ્રંથરૂપ દીક્ષા વડે સંયમતપે સંયુક્ત જે, • ના પાડે. વળી એક ઈચ્છિત વિષયની પ્રાપ્તિ થાય લૌકિક કહ્યો તેને ય, જો છોડે ન ઐહિક કર્મને, ૨૯૯ : ત્યાં બીજી અનેક પ્રકારની ઈચ્છાઓ જીવને થયા : કરે છે. પરિણામે તે પ્રાપ્ત ઈચ્છિત વિષયને જે (જીવ) નિગ્રંથપણે દિક્ષીત હોવાથી સંયમ : પણ સારી રીતે ભોગવી શકતો નથી. વળી તપસંયુક્ત હોય તેને પણ, જો તે ઔહિક કાર્યો : ': કયારેક તે ઈચ્છિત વિષયને ભોગવતા ઈન્દ્રિય સહિત વર્તતો હોય તો, “લૌકિક'' કહ્યો છે. છે : સુખનો અનુભવ કરે છે પરંતુ તે સાચુ સુખ ન વેપાર ધંધા અને સંસારમાં ખૂંચેલા હોય તે : હોવાથી તે વિષયને છોડીને અન્ય વિષયો તરફ લોકિક જન કહેવાય એવી વ્યાપક માન્યતા સાચી : ભમે છે. તેથી અહીં અજ્ઞાની જીવની સ્થિતિનું વર્ણન છે. જે દિગમ્બર સાધુ થાય છે તેને લૌકિક જન ન : કરતાં તે ‘ઘૂમરી ખાય છે' એમ કહ્યું છે. કહેવાય એ વાત પણ એ રીતે જ વ્યાપક છે પરંતુ : આ રીતે આ ગાથામાં જે અજ્ઞાની જીવ અહીં આચાર્યદેવ જે દ્રવ્યલિંગી છે પરંતુ જેને : : દ્રવ્યલિંગનું બરોબર પાલન કરે છે તેને પણ લૌકિક આત્મજ્ઞાન નથી તે પણ લૌકિક જન જ છે એવું ' જન કહ્યો છે. આવા લોકિક જનો પણ અન્ય જીવો આપણને સમજાવવા માગે છે. : માટેય તેના અહિતમાં નિમિત્ત થાય છે. માટે તેમનો શુદ્ધ ચૈતન્ય વ્યવહાર - જ્ઞાનીને આ . સંગ છોડવાનો ઉપદેશ છે. પ્રકારના પરિણામો હોય છે. તેણે પોતાના : સ્વભાવમાં હુંપણું સ્થાપ્યું છે. પોતાનો ત્રિકાળ શુદ્ધ : ગા - ૨૭૦ સ્વભાવ શુદ્ધ ચૈતન્યરૂપ છે તે સ્વભાવમાં હુંપણું : તેથી શ્રમણને હોય જો દુખમુક્તિ કેરી ભાવના, સ્થાપ્યું છે. દેહાધ્યાસ છોડયો છે માટે જીવને શેની : તો નિત્ય વસવું સમાન અગરવિશેષ ગુણીના સંગમાં. ૨૭૦. જરૂર છે તે વાત લક્ષમાં રાખીને તે જીવને ઉચિત : (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત એવું આચરણ કરે છે. અજ્ઞાનીએ સદાય શરીરમાં : : થાય છે, તેથી જો શ્રમણ દુઃખથી પરિમુક્ત જ હુંપણું માન્યું છે. તેને જીવની મનુષ્ય પર્યાયનો : થવા ઈચ્છતો હોય તો તે સમાનગુણવાળા પણ ખ્યાલ નથી. મનુષ્યદેહમાં રહેવાની જીવની : : શ્રમણના અથવા અધિક ગુણવાળા શ્રમણના પર્યાયરૂપ યોગ્યતા તે જીવની મનુષ્ય પર્યાય છે. • * સંગમાં નિત્ય વસો. પરંતુ અજ્ઞાની માટે તો શરીર જ સર્વસ્વ છે. તે : શરીરની માગણીનો જ વિચાર કરીને તે પ્રમાણે પોતે : ગાથા ૨૬૮ ના અનુસંધાનમાં આ ગાથા અનેક પ્રકારની ઈચ્છા આકાંક્ષાઓ કરે છે. તેને : લેવામાં આવી છે. મુનિને મોક્ષની ભાવના અવશ્ય પ્રવચનસાર - પીયૂષ ૧૨૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ હોય છે અને એટલા માટે જ તેણે મુનિપણું લીધું : ચર્ચા પણ ચાલે. જે વિષયનો સ્વાધ્યાય કરવામાં છે. મોક્ષ શબ્દનો અર્થ થાય છે. “મૂકાવું” – અર્થાત્ આવ્યો હોય તેની આપસમાં ચર્ચા થતાં પોતાને જે ચાર ગતિના પરિભ્રમણના દુઃખમાંથી કાયમ માટે ' રીતે વિષય સમજાયો હોય તેની સ્પષ્ટતા થાય. અન્ય છૂટકારો મેળવવો. આ રીતે મોક્ષનું નાસ્તિરૂપ વર્ણન : મુમુક્ષુની સમજણ વિશેષ જોવા મળતાં પોતાને પણ થયું. અસ્તિથી તો પોતાની પરિપૂર્ણ શુદ્ધ પર્યાયની : એ રીતે સ્વાધ્યાય કરવાનું મન થાય અને વિશેષ પ્રગટતા એ મોક્ષ છે. ભાવલિંગી સંતને મોક્ષની જ : અભ્યાસ કરે. આ રીતે તત્ત્વની સમજણ માટે ભાવના હોય છે. તેને સંસાર લંબાવવાની ભાવના : એકબીજાની હરીફાઈ થાય એ રીતે બધાને લાભનું હોતી જ નથી. પરંતુ ગા. ૨૬૮માં ભાવલિંગી સંત કારણ થાય. એવું જ અહીં મુનિઓ વચ્ચે સમજવું પણ કયારેક લૌકિક જનના સંગમાં રહેવાની રુચિ- કે અહીં સ્વરૂપ લીનતાની હરીફાઈ થાય છે. ભાવના કરતાં હોય છે તેથી અહીં કહ્યું કે જો શ્રમણને : : આત્મા પરિણામ સેવાભાવવાળો છે. મોક્ષની ભાવના હોય તો. ટીકામાં ઉપરોક્ત વાક્યનો પ્રયોગ કર્યો છે. અને મોક્ષનીભાવના હોય તેણે શું કરવું? : ત્યાં આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રુવરૂપ છે એટલું જ સિદ્ધ પોતાના સ્વભાવમાં જ ઠરી જવાનો ઉગ્ર : નથી કરવું. પરંતુ બાહ્ય નિમિત્તને અનુરૂપ પોતાનું પુરુષાર્થ કરવો. મુનિનું આ એક માત્ર કાર્ય છે. તે : આચરણ કરી લેવું એવો આત્માનો સ્વભાવ દર્શાવવા કાર્ય સિદ્ધિ માટે તો તેણે મુનિપણું લીધું છે. તેણે : માગે છે. ગા. ૨૬૮ની જેમ અહીં પણ પાણીનો સર્વ સંગ પરિત્યાગ કર્યો છે. લૌકિક જનો અને આ દૃષ્ટાંત લીધો છે. એ ગાથામાં પાણી શીતળ હોવા લોકિક પ્રવૃત્તિઓથી આત્માનું અહિત જ થાય છે ? છતાં અગ્નિના સંગમાં તે ઉષ્ણ થાય છે એમ લીધું એવો તેને સ્પષ્ટ ખ્યાલ છે. તેથી સમ્યગ્દર્શનની ; હતું. અહીં કહે છે કે ઘરના શીતળ ખૂણામાં રાખેલું પ્રાપ્તિ થયા બાદ તે લૌકિક પ્રવૃત્તિઓ છોડતો જાય : પાણી શીતળ રહે છે. પાણીમાં બરફ નાખવામાં છે. તેનાથી નિવૃત્ત થયો જાય છે. એવી પ્રવૃત્તિ : આવે તો તે પાણી વિશેષ શીતળ થાય છે. અર્થાત્ છોડવાથી અન્ય લોકિક જનોનો સંગ પણ છૂટતો : પાણી સ્વભાવે શીતળ છે માટે તેની પર્યાય શીતળ જાય છે. સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનમાં આગળ વધતા ; હોય છે. તે ઉપરાંત અન્ય ઉષ્ણ કે શીતળ પદાર્થોના જ્યારે મુનિપણું ધારણ કરે છે ત્યારે તેની બાહ્ય : સંગમાં આવે ત્યારે પાણીની અવસ્થા ઉષ્ણ અથવા સાંસારિક પ્રવૃત્તિઓ છૂટી જાય છે અને સંસારી : વધુ શીતળ થાય છે. આ રીતે પાણી તેને પ્રાપ્ત થતાં જીવોનો પરિચય છોડીને એક માત્ર આત્મકલ્યાણની ' નિમિત્ત અનુસાર પરિણમે છે. ભાવના અર્થે જંગલમાં ચાલ્યા જાય છે. સિદ્ધાંતમાં આત્માને પણ પરિણમન સ્વભાવ મુનિઓ સામાન્ય રીતે એકલા રહેતા નથી. ; વાળો કહ્યો છે અર્થાત્ એ જીવ જો પોતાથી ઓછા આ રીતે તેઓ અન્ય મુનિઓની સાથે રહે છે. અર્થાત્ : ગુણવાળા અન્ય જીવોના સંગમાં આવે છે તો તેનું મુનિઓનો સંગ રહે છે. પૂ.સદ્ગરુદેવશ્રીના પ્રતાપે : પોતાનું અવશ્ય પતન થાય છે. જો તે અધિક આજે ગામેગામ સ્વાધ્યાય મંદિરો બન્યા છે. ' ગુણવાળાના સંગમાં રહે તો પોતાના ગુણની વૃદ્ધિ સ્વાધ્યાય દ્વારા આત્મ કલ્યાણ કરવા માગનારા પાત્ર ' કરે છે. જો સમાન ગુણવાળાના સંગમાં રહે તો જીવો ત્યાં મળીને સમૂહ સ્વાધ્યાય કરે છે. એના : પોતાના ગુણની રક્ષા તો અવશ્ય થાય જ છે. આ કારણે બધાને ઉમંગ રહે છે. સ્વાધ્યાય સાથે સમૂહ ; રીતે સિદ્ધાંતમાં પણ જીવ અન્ય જીવના નિમિત્તે ૧૨૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #127 -------------------------------------------------------------------------- ________________ પોતાનામાં ગુણની અધિકતા કે હીનતા કરે છે એમ : જોવા મળે છે. દૃષ્ટાંત કોઈ બહેન રાત્રીના રસોઈ દર્શાવ્યું છે. : બનાવે છે. ત્યારે અગ્નિ તો અગ્નિરૂપ જ છે પરંતુ આ પ્રકારના કથન સાંભળીને જેને નિમિત્તાધીન : ૧ 4 - તેને દાહ્ય સાથે દાહ્ય દાહક સંબંધ છે. ચોખા સાથે દૃષ્ટિ છે તે પોતાની ગલત માન્યતાને પુષ્ટ કરે છે. ' પાચ્ય પાચક સંબંધ છે અને આજુબાજુની વસ્તુઓ પૂ. ગુરુદેવશ્રીનો મુમુક્ષુ સમાજ ઉપર અનંત : સાથે પ્રકાશ્ય પ્રકાશક સંબંધ છે. ઉપકાર છે કે તેમના ઉપદેશથી પાત્ર જીવોને : આ ગાથામાં આચાર્યદેવ શ્રમણને અધિક નિમિત્તાધીન દૃષ્ટિ રહી નથી. જે કાંઈ કાર્ય થાય : ગુણવાળા શ્રમણના સંગમાં રહેવા માટે કહે છે. છે તે પોતાના ઉપાદાન અનુસાર જ થાય છે : તેમ કરવાથી તેના ગુણની વૃદ્ધિ થાય છે. જો કદાચ એવી તેને દઢતા થઈ છે. હવે જ્યારે મૂળ - અધિક ગુણવાન ન મળે તો સમાન ગુણવાળાનો પરમાગમોમાં અને તેની ટીકા કરનારક સમર્થ : પરિચય રાખવાથી પોતાની ગુણની રક્ષા થશે અર્થાત્ આચાર્યદેવ જ્યારે આ પ્રકારે નિમિત્ત નૈમિત્તિક : વૃદ્ધિ ન થાય તોપણ જેટલી શુદ્ધતા પ્રગટી છે તે સંબંધ સમજાવે ત્યારે પાત્ર જીવે આચાર્યદેવના : ટકી રહેશે. આ પ્રકારે એ શ્રમણને અવશ્ય લાભ આશયને સમજવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. થશે એવું સમજાવવા માગે છે તેથી આચાર્યદેવનો પરમાગમોમાં આચાર્યદેવે ઉપાદાનની મુખ્યતા : ભાવ આપણે આ પ્રકારે લેવો રહ્યો. રાખીને જ કથન કર્યા છે. તેની સાથો સાથ : ), : ૧) પોતે જ્ઞાયક સ્વભાવમાં હું પણું રાખીને નિમિત્ત નૈમિત્તિક સંબંધો પણ જેમ છે તેમ સ્વભાવનો આશ્રય કરે તો પર્યાયની શુદ્ધતા સમજાવ્યા છે. સમયસાર શાસ્ત્રમાં જ્યાં શુદ્ધાત્મા પ્રગટ થાય. સ્વરૂપલીનતા વધારે તે અનુસાર દર્શાવવાની પ્રતિજ્ઞા કરવામાં આવી છે ત્યાં પણ તે સાધક દશામાં આગળ વધે અને સંપૂર્ણ નવતત્ત્વ દ્વારા શુદ્ધાત્મા દર્શાવવામાં આવ્યો છે. સ્વરૂપલીનતા કરતાં તે પરમાત્મા થાય. આ જીવની પર્યાયમાંથી દ્રવ્ય સામાન્ય સ્વભાવ સુધી પ્રમાણે પાત્ર જીવ પોતાના ઉપાદાન અનુસાર લઈ જવાની વિધિ દર્શાવવામાં આવી છે ત્યાં પણ નિજકલ્યાણ કરે છે. આ એક જ ઉપાય છે. આ દરેક અધિકારમાં જીવના પરિણામો અને તેનો મોક્ષનું નિશ્ચય કારણ છે. સાધકની ભૂમિકામાં દ્રવ્યકર્મ સાથેનો નિયમભૂત નિમિત્ત નૈમિત્તિક : શુદ્ધોપયોગ અર્થાત્ નિર્વિકલ્પ દશાની જ સંબંધ સ્પષ્ટપણે દેખાડ્યો છે. વિભાવમાં દ્રવ્યકર્મના : મુખ્યતા છે તેનાથી આત્મકલ્યાણ સધાય છે. ઉદયનું નિમિત્તપણું અને જીવની શુદ્ધ પર્યાયમાં : તે દશામાં તેને અતીન્દ્રિય આનંદ આવે છે તેથી કર્મોના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયને બરોબર - પોતાનો ઉપયોગ ત્યાં ટકવો જોઈએ જ્ઞપ્તિ સમજાવ્યા છે. જીવની બધી પર્યાયો દ્રવ્યકર્મની . પરિવર્તન ન થવું જોઈએ પરંતુ એમ બનતું નથી. સાપેક્ષતાવાળી છે એમ લખાણ કર્યું છે. એટલે કે તે નિર્વિકલ્પ દશા તોડીને ફરીને વિકલ્પમાં આવે આચાર્યદેવે ઉપાદાનની વાત કાયમ રાખીને નિમિત્ત છે. પુરુષાર્થ જેટલો બળવાન હોવો જોઈએ અને નૈમિત્તિક સંબંધ પણ જણાવ્યો છે. દરેક પદાર્થને ટકવો જોઈએ તેટલું કામ થતું નથી માટે વિકલ્પ સ્વતંત્ર રીતે જોઈએ ત્યારે તેનું પરિણમન પોતાના આવે છે. સવિકલ્પ દશા તેને દુઃખરૂપે ઉપાદાન અનુસાર જ થતું લક્ષમાં આવે છે. એ જ અનુભવાય છે. તેથી તો ફરીને નિર્વિકલ્પ દશા પરિણમનને જ્યારે અન્યના સંગમાં જોવામાં આવે : માટેના પ્રયત્નો કરે છે અને છેવટ પરમાત્મા ત્યારે ત્યાં અનેક પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધો ; થાય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૨૭ Page #128 -------------------------------------------------------------------------- ________________ સવિકલ્પ દશા આવે ત્યારે તે કોના પ્રત્યે : આ રીતે આ ગાથા નિશ્ચયપૂર્વકનો વ્યવહાર વિકલ્પ કરે છે ? અજ્ઞાન દશામાં અનેક પ્રકારનાં મુનિને કેવા પ્રકારનો હોય તે દર્શાવે છે. આ ગાથા ભોગ ભોગવ્યા હતા તે પણ તેને યાદ આવે અને : શુભોપયોગી શ્રમણના અધિકા૨માં લીધી છે તેથી તેનું ચિંતવન થઈ શકે. પોતે નિજકલ્યાણ માટે તેને આ ગાથા સવિશેષ લાગુ પડે છે. શુભોપયોગી સાચા દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ-પૂજા વગેરે : મુનિ પંચમ ગુણસ્થાનવર્તી છે અને અલ્પ કાળમાં કરેલું તે પણ યાદ આવે. પોતે કેવી હોંશથી ભાવલિંગ પ્રગટ ક૨વાના છે. પોતે નિર્વિકલ્પદશા શાસ્ત્ર સ્વાધ્યાય-ચિંતવન-મનન વગેરે કરતો દ્વારા ત્રીજા કષાયનો અભાવ કરે છે. તે માટેનો અને તેનાથી તેને કેવો લાભ થયો તેની પણ યાદ તેનો પ્રયત્ન ચાલુ છે. તે સવિકલ્પ દશામાં પણ આવે. આ રીતે વિકલ્પમાં શુભ અને અશુભ ભાવલિંગી સંતના પરિચયમાં રહે છે જેથી પોતાની એવા ભેદો અને તેમાં નિમિત્ત બાહ્ય વિષયો એ બધું પરિણતિ ઝડપથી પોતાના સ્વભાવ તરફ જાય. આવી જાય છે. : : હવે જ્ઞાની સવિકલ્પ દશામાં કેવા પ્રકારના નિમિત્તના સંગમાં ઉપયોગને લગાવે છે તે વિચારીએ. તે અશુભભાવ તો ક૨વા માગતો જ નથી તેથી તેવા નિમિત્તોને તો છોડે જ છે. તે શુભભાવમાં પ્રયત્નપૂર્વક રહે છે. પરંતુ ત્યાં નિશાળધર્મશાળા-હોસ્પિટલ વગેરેના સ્થાને સાચા દેવ શાસ્ત્ર-ગુરુના યોગમાં જ્યાં અધ્યાત્મની મુખ્યતા : રહે તેવા વિકલ્પોમાં રહેવા માટે પ્રયત્નશીલ થાય છે. ૧૨૮ : : ૨) અહીં મુનિની વાત લીધી છે તેથી તેને કેવા પ્રકારના વિકલ્પ આવે તેનો વિચાર કરીએ તો તે વિશેષ ગુણવાનના પરિચયમાં રહેવા માગે અથવા એવો યોગ પ્રાપ્ત ન થાય તો સમાન ભૂમિકાવાળા મુનિના સંગમાં રહેવા માગે છે. તેમ ક૨વાથી તેના ગુણની વૃદ્ધિ અથવા રક્ષા થાય છે. આ રીતે આ નિશ્ચયપૂર્વકનો વ્યવહા૨ છે જે આચાર્યદેવ સમજાવવા માગે છે. નિશ્ચય કહેતા ઉપાદાનની વાત મુખ્ય રાખીને સવિકલ્પ દશાના કાળમાં પોતાની સાથે (સંઘમાં) જે અનેક મુનિઓ છે તેમાંથી તે વિશેષ ગુણવાનના સંગમાં રહીને એ રીતે પોતાના પરિણામોને આગળ વધારે છે. શ આ પ્રવચનસાર શાસ્ત્ર પુરુ થવા આવ્યું છે. આ છેલ્લી પાંચ ગાથાઓછે. તેને ટીકાકાર આચાર્યદેવ રત્ન સમાન ગણે છે. આ પ્રકા૨નો શ્લોક પણ તેઓએ આ પાંચ ગાથાની મહત્તા સમજાવવા માટે લખ્યો છે. આ ગાથાઓને શાસ્ત્રના ઉપસંહારરૂપે લક્ષમાં ન લીધી. પરંતુ કલગીના અલંકારરૂપે બિરદાવી છે. જિનાગમ જે કોઈ વિસ્તાર ક૨ીને સમજાવવા માગે છે. તે બધું ઘણા જ સંક્ષેપમાં આ પાંચ ગાથામાં કહ્યું છો. ‘“અદ્વૈત ભગવાનના સમગ્ર અદ્વિતિય શાસનને સર્વતઃપ્રકાશે છે'' સર્વજ્ઞના જ્ઞાનમાં આખું વિશ્વ જણાય છે. વિશ્વના સમસ્ત પદાર્થો એકી સાથે એક સમયમાં જણાય છે. પરમાત્મા જ્ઞાન અપેક્ષાએ મુખ્ય ગૌણ નથી કરતાં. મુખ્ય ગૌણ કરવું એ ક્ષયોપશમ જ્ઞાનનું કાર્ય છે. એ અપેક્ષાએ મુખ્યગૌણપણું પરમાત્માને નથી. પરમાત્માના જ્ઞાનમાં સ્વ-પરનું અત્યંત જુદાપણું સ્પષ્ટ છે. ૫૨થી ભિન્ન પડવાનો જે પ્રયોગ સમકિતની પ્રગટતા દ્વારા કર્યો હતો તે ભેદજ્ઞાનની પૂર્ણાહૂતિ થઈ ત્યારે તો બા૨મું ગુણસ્થાન ક્ષીણમોહ દશા પ્રાપ્ત થઈ. ચારિત્ર પૂર્ણ થયું અને તુરત જ જ્ઞાન પણ ક્ષાયિક થાય છે. ક્ષીણમોહદશા થતાં ઉપયોગ સર્વથા અંતર્મુખાકા૨ થઈ ગયો. પોતાનું સંપૂર્ણ હિત ચરણાનુયોગસૂચક ચૂલિકા : : : - ૧૮ Page #129 -------------------------------------------------------------------------- ________________ પોતાનામાં જ છે એવા વિશ્વાસપૂર્વક સંપૂર્ણ : અજ્ઞાની જીવ અનાદિકાળથી સંસારમાં ચાર સ્વરૂપલીનતા કરે છે. બાહ્યનું લક્ષ સર્વથા છૂટી ગયું ગતિ પરિભ્રમણ કરીને દુઃખી થાય છે. તેથી છે તેથી વિકલ્પ માત્રનો અભાવ થયો છે. આ સાંસારિક પ્રવૃત્તિ તેના જીવ સાથે જડાયેલ છે. જ્યાં પ્રકારની સ્થિતિ છે તેથી ત્યાં સ્વનું સંપૂર્ણ ગ્રહણ : જે પ્રકારનો દેહ પ્રાપ્ત થાય. ત્યાં તે દેહને અનુરૂપ અને પરનો સર્વથા ત્યાગ તેને વર્તે છે. આ રીતે ; જીવન શરૂ કરી દે છે. શું કરવું અને કેવી રીતે જીવન સ્વ-પરનું અત્યંત ભિન્નપણે જ્યારે પ્રગટ થાય છે : જીવવું એ તેને શીખવવું પડતું નથી. આહાર, ભય, ત્યારે સર્વજ્ઞ સ્વભાવ સર્વજ્ઞ દશારૂપે પ્રગટ થાય છે. પરિગ્રહ અને મૈથુન એવી ચાર સંજ્ઞા લઈને આવે ' છે. સંસારીનું જ્ઞાન ભવ આધીન હોય છે. ભવ સર્વજ્ઞના જ્ઞાનને અનુસરીને જે ઉપદેશ આવે • પલટતાં તે જ્ઞાન સામાન્ય રીતે ચાલ્યું જાય છે. (જાતિ છે તે વસ્તુના અનેકાંત સ્વરૂપને દર્શાવનાર છે. • સ્મરણ જ્ઞાન અવધિ જ્ઞાનમાં તે જણાય ખરૂં પરંતુ અર્થાત્ બધી વાત બધી અપેક્ષાએ આવે છે. તેમ : તેનું વેદન-રાગી વગેરે ન હોય) આ રીતે સંસારીક છતાં જ્ઞાયકની મુખ્યતાથી આત્માનું સ્વરૂપ અને એ : : જીવન એ બધાને શ્રુત પરિચિત-અનુભૂત-બધામાંથી જ જ્ઞાયકની મુખ્યતાથી છ દ્રવ્ય અને નવતત્ત્વનું : અનંતવાર પસાર થઈ ગયેલું છે. આમ હોવા છતાં - સ્વરૂપ સમજાવવામાં આવે છે. જીવની સંસાર અને મોક્ષ એવી બે દશા અને એના કારણરૂપ પરસમય : અજ્ઞાની જીવને સંસારના અસલ સ્વરૂપનો પ્રવૃત્તિ અને સ્વસમય પ્રવૃત્તિ એ બધું વિસ્તારથી : ખ્યાલ નથી તેથી આચાર્યદેવ આ ગાથામાં સંસાર સમજાવવામાં આવે છે. જેથી વસ્તુ સ્વરૂપનો જીવને : તત્ત્વ દર્શાવે છે. અહીં પ્રશ્ન થાય કે સંસાર તત્ત્વ ખ્યાલ આવે અને તે સાચે માર્ગે આવે. અજ્ઞાની જીવ : દર્શાવનારી ગાથાને “રત્ન' સમાન કેમ ગણી? એવો અનાદિકાળથી પરસમય પ્રવૃત્તિ કરીને સંસારમાં : પ્રશ્ન સહજપણે ઉઠે પરંતુ જો વિચાર કરે તો તેને પરિભ્રમણ કરતાં દુઃખી થાય છે. તે જ્યારે પોતાની : ખ્યાલ આવે કે એ બરોબર છે. નવતત્ત્વની વાત ભૂલ સુધારીને સ્વસમય પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સખી ; આવે ત્યારે સંવરની વ્યાખ્યામાં આસવનો નિરોધ તે સંવર. અને બંધનો અભાવ તે મોક્ષ એમ આવે. થાય છે, પરમાત્મા થાય છે. : પરમાત્મ દશા એ પરિપૂર્ણ શુદ્ધ દશા છે પરંતુ તે ૦ ગાા - ૭૧ : પવિત્ર સહજ સ્વાભાવિક પર્યાય પણ નિરપેક્ષ નથી. સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને, : જીવની સંવર-નિર્જરા અને મોક્ષ એવી ત્રણ શુદ્ધ અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ર૭૧. : પર્યાયો પણ પૂર્વે અશુદ્ધતા હતી અને હવે તેનો • અભાવ કરીને આ પ્રગટ થઈ છે માટે તે સાપેક્ષ છે. જેઓ ભલે તેઓ સમયમાં હોય તો પણ (ભલે : વળી શુદ્ધ પર્યાયો પણ દ્રવ્યકર્મના ઉપશમ-ક્ષયોપશમ તેઓ દ્રવ્યલિંગપણે જિનમતમાં હોય તો પણ) : અને ક્ષયની અપેક્ષા રાખનાર છે. જીવનો ત્રિકાળ “આ તત્ત્વ છે (અર્થાત આમ જ વસ્તુ સ્વરૂપ : સ્વભાવ નિરપેક્ષપણે શુદ્ધ છે. જેવો શુદ્ધ સ્વભાવ છે)” એમ નિશ્ચયવંત વર્તતા થકા પદાર્થોને : છે એવી શુદ્ધ પર્યાય હોવા છતાં સ્વભાવ નિરપેક્ષપણે અયથા તથપણે ગ્રહે છે. (જેવા નથી તેવા સમજે : શુદ્ધ છે અને આ પર્યાયો સાપેક્ષપણે શુદ્ધ છે. માટે છે), તેઓ અત્યંત ફળ સમૃદ્ધ (અનંત : જીવની શુદ્ધ પર્યાયને સમજવા માટે પણ તેણે કર્મફળોથી ભરેલા) એવા હવે પછીના કાળમાં : અનાદિથી ચાલી આવતી અશુદ્ધ પર્યાયનું સ્વરૂપ પરિભ્રમણ કરશે. અવશ્ય જાણવું જોઈએ. પ્રવચનસાર - પીયૂષ ૧૨૯ Page #130 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની જીવ મોહની અસ૨ નીચે અનાદિકાળથી રાગ-દ્વેષ કરતો આવ્યો છે. રાગદ્વેષ થાય એ અલગ વાત છે અને તેને ક૨વા જેવા માનીને કરે એ જાદી વાત છે. મોહ-રાગ-દ્વેષ એ જીવની અશુદ્ધ પર્યાય છે. જીવની ભૂલ છે અને તેના ફળમાં તે દુઃખી છે માટે તે પરિણામો ક૨વા જેવા નથી પરંતુ છોડવા લાયક છે. બસ આ વાત જ આચાર્યદેવ આ ગાથામાં સમજાવવા માગે છે. તેથી જ એ વાત સાચી છે કે અજ્ઞાની જીવ અનાદિથી સંસારી જીવન જીવતો હોવા છતાં તેને સંસા૨ના અસલ સ્વરૂપનો ખ્યાલ નથી. : ... : જિનાગમનો અભ્યાસ ક૨ના૨ને અર્થ સમય, શબ્દ સમય અને જ્ઞાન સમય એવા શબ્દોના ભાવનો ખ્યાલ છે. અન્યને માટે તો આવા શબ્દો પણ તદ્દન અજાણ્યા છે. પરંતુ અહીં સમયનો જે અર્થ કર્યો છે : તે જૈનોને પણ પ્રચલિત નથી. અહીં સમયનો અર્થ દ્રવ્યલિંગ કરવામાં આવ્યો છે. દ્રવ્યલિંગ શબ્દથી એ જૈનના સાધુ છે એ સહજપણે સમજી શકાય એમ છે. ખ્યાલમાં રહે કે અહીં ભાવલિંગની વાત નથી કરવા માગતા. અહીં તો અજ્ઞાનીની વાત લેવી છે. કારણકે સંસાર તત્ત્વ સમજાવવું છે. દ્રવ્યલિંગ શબ્દથી સામાન્ય રીતે આચરણનો ભાવ સમજાય છે. દ્રવ્યલિંગમાં બાહ્ય આચરણની મુખ્યતા છે એ વાત સાચી પરંતુ જિનાગમમાં જ્ઞાન શ્રદ્ધાનની મુખ્યતા છે અને એ જ્ઞાન શ્રદ્ધાન અનુસાર આચરણ છે. દ્રવ્યલિંગી મુનિ માત્ર બાહ્ય આચરણ કરે છે. તેનું જ્ઞાન શ્રદ્ધાન ખોટું છે. સમજણ ખોટી હોય ત્યાં આચરણ ખોટું જ હોય. તેથી આચાર્યદેવ તેનું જ્ઞાન સંસાર તત્ત્વ સમજાવતા આચાર્યદેવ દૃષ્ટાંતરૂપે દ્રવ્યલિંગી મુનિની વાત કરે છે. અહીં પ્રથમ જ આશ્ચર્ય થાય કે સંસારી જીવના અનેક પ્રકારના વર્ણનનો આપણને ખ્યાલ છે એમાં કયાંય દિગમ્બર સાધુની વાત બંધ બેસતી નથી. આ રીતે અહીં માત્ર આશ્ચર્ય નહીં વિરોધાભાસ પણ આવે છે. પરંતુ આચાર્યદેવે મૂળગાથામાં આ વાત લીધી છે તેથી : ખોટું છે એ વાતને જ મુખ્ય કરીને આ ગાથામાં સમજાવે છે. અજ્ઞાનીને વસ્તુ સ્વરૂપનો સાચો ખ્યાલ હોતો નથી એમ ફરમાવે છે. અહીં ફરીને પ્રશ્ન થાય છે કે જે અન્યમતિએકાંતવાદી છે. તેને તો તત્ત્વના સ્વરૂપનો ખ્યાલ ન : : તેનું ચોક્કસ પ્રયોજન હોવું જોઈએ. એ દિશામાં જ્યારે આપણે વિચાર કરીએ ત્યારે તુરત જ આપણા મનનું સમાધાન થાય છે. કારણકે આપણી જેમ અન્ય જીવો પણ મુનિને સંસારી માનવા તૈયા૨ નથી. વળી અહીં તો અન્યમતના સાધુની વાત નથી. અહીં તો દિગમ્બર મુનિની વાત છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ સંગ પરિત્યાગ કરી માત્ર આત્મ સાધના કરવા માટે જ મુનિપણું લઈને જંગલમાં એકાંતમાં વસનારા એવા જીવોની અવશ્ય મુક્તિ થાય એવી વ્યાપક માન્યતા છે. આત્મજ્ઞાન શૂન્ય મુનિપણું એ પણ સંસાર તત્ત્વ છે એ વાત બધા સમજે તે જરૂરી છે માટે અહીં આચાર્યદેવ અનેક પ્રકારની ભોગ સામગ્રીમાં રચ્યા પચ્યા એવા જીવનું વર્ણન ન કરતા દ્રવ્યલિંગી મુનિનું દૃષ્ટાંત લીધું છે. · હોય તે સમજી શકાય. પરંતુ અહીં તો જિનમતને અનુસ૨ના૨ લીધા છે. તેથી તેનું જ્ઞાન તો યથાર્થ હોય ત્યાં અયથાર્થપણે ગ્રહણ કરે છે એમ કઈ રીતે કહી શકાય ? તર્ક તો વ્યાજબી છે. જૈનદર્શન વસ્તુના સ્વરૂપને અનેકાંતરૂપ દર્શાવે છે અર્થાત્ દ્રવ્ય બંધારણ જેમ છે તેમ જ તેનું પ્રતિપાદન કરે છે. તેથી જૈનોને વસ્તુ સ્વરૂપ ખોટું સમજાણુ છે એમ કઈ રીતે કહી શકાય ? : ૧૩૦ હવે તેનું સમાધાન સર્વ પ્રથમ તો જૈન ધર્મનું પાલન અને જૈન દર્શન વચ્ચેનો તફાવત આપણા ‘સમય’ આ શબ્દના અનેક અર્થ થાય છે. : ખ્યાલમાં લેવો જરૂરી છે. મોટા ભાગના જીવો ધર્મનું ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #131 -------------------------------------------------------------------------- ________________ પાલન કરે છે. તત્ત્વનો અભ્યાસ કરનારા બધાં ધર્મોમાં ઓછા હોય છે. ધર્મનું પાલન એટલે બાહ્ય આચરણની જ વાત હોય છે. જીવના શુભભાવો અનુસાર બાહ્ય આચરણ હોય છે. જૈનોને જ, તત્ત્વના અભ્યાસીને જ એ ખ્યાલ આવે છે કે શુભભાવ એ પણ બાહ્ય આચરણ જ છે. એ જીવના અશુદ્ધ પરિણામો છે. સાચું આચરણ તો જ્ઞાનીને હોય છે અને તે વીતરાગતા છે, સ્વરૂપલીનતા છે. કરે પરંતુ એવું કાંઈ કરવામાં ન આવે તો પછી અને સાચી સમજણ કેમ કહેવાય. પૂ. બહેનશ્રીના એક પત્રમાં આવે છે કે જીવ અને પુદ્ગલ જુદા : : છે એવી સમજણ થયા પછી જડમાં ભળતા આત્મા : સંકોચ પામે તો ઉદાસીન થાય પરંતુ આવું કાંઈ કાંઈ થતું ન હોય તો એવી સમજણની કોઈ કિંમત રહેતી નથી. તેથી તે જીવને બહિર્લક્ષી જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ યથાર્થરૂપે સમજાયું હોય તો પણ તેને અજ્ઞાની જ માનવામાં આવે છે. શાસ્ત્રમાં જ્યાં દ્રવ્યલિંગી મુનિ દૃષ્ટાંતરૂપે લીધા છે ત્યાં અભવ્ય જીવથી વાત લીધી છે એટલે કે એ મુનિ થાય કે અગીયાર અંગનો અભ્યાસી થાય તેને મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થવાની જ નથી. ધર્મનો ઉપદેશ આપનારા પણ સામાન્ય રીતે શુભભાવ અને બાહ્ય આચરણની જ વાત કરતા હોય છે. શુદ્ધાત્મા અને તેનો આશ્રય-ફળસ્વરૂપે પર્યાયની શુદ્ધતા એવો ઉપદેશ વિરલ જ હોય છે. ઉપદેશ દેનારા પણ જો તત્ત્વના અભ્યાસી ન હોય અને એને પણ જો બાહ્ય આચરણની જ મુખ્યતા હોય તો ઉપદેશ પણ એ પ્રમાણે જ આવે. તેથી શ્રોતાને પણ જૈન દર્શનનું હાર્દ સમજવાનો અવકાશ ન રહે. માટે જૈનના સાધુ થયા તેથી તેનું તત્ત્વ ચોકખું હોય એવું માની ન લેવાય. · આ રીતે જે દ્રવ્યલિંગ ધા૨ણ ક૨ના૨ મુનિ પણ વસ્તુ સ્વરૂપને યથાર્થપણે જાણતો નથી તે સંસારમાં અનંતકાળ રહેવાનો છે. શ્રમણ હોવા છતાં હવે એવા જીવનો વિચાર કરીએ જે : : : દ્રવ્યલિંગનું પાલન કરીને નવમી ગ્રંવિયેક જાય છે. આવા જીવોને તત્ત્વની મૂળભૂત વાતનો તો બરોબર ખ્યાલ હોય છે. કોઈ અજ્ઞાની જીવને અગીયાર અંગનું જ્ઞાન પણ હોય છે. આ રીતે જેને સત્ શાસ્ત્રનો અભ્યાસ હોય તેનું બહિર્લક્ષી જ્ઞાન સાચું હોય છે. તેથી તેને તત્ત્વનું અયથાર્થ જ્ઞાન-શ્રદ્વાન કઈ રીતે કહી શકાય? આ પ્રશ્નનું સમાધાન ખરેખર મુશ્કેલ છે. પરંતુ અવશ્ય થઈ શકે છે. જેને સાચું જ્ઞાન હોય તે સાચો પુરુષાર્થ અવશ્ય કરે. અગ્નિમાં હાથ નાખવાથી દાઝી જવાય એવું જેને જ્ઞાન હોય તે અગ્નિમાં હાથ નાખવા માટે જાય નહીં. શરી૨ તે હું છું એ માન્યતા ખોટી છે એવી સાચી સમજણ હોય તે દેહાધ્યાસ છોડે. કમસે કમ તે છોડવા માટેનો પ્રયત્ન તો અવશ્ય સંસારમાં રખડવાનો છે. કેવો છે સંસાર? ‘‘અત્યંતફળ સમૃદ્ધ’’ અર્થાત્ સંસારી જીવ સમયે સમયે અનેક પ્રકારના કર્મોના ઉદયગત ફળને મેળવે છે અને ભોગવે છે. તે કયારેય સુખી નથી. બધા કર્મો જીવને દુઃખરૂપી ફળને આપનારા છે. ઘાતિકર્મનો તો સ્વભાવ જ જીવની શુદ્ધતાને હણવાનો છે. અર્થાત્ તે કર્મોદય જીવના વિભાવમાં જ નિમિત્ત થાય છે. ઘાતિકર્મો બધા પાપપ્રકૃતિરૂપ જ છે. તે કર્મોદયમાં જે જીવ જોડાય છે તે પોતાના વિભાવ ભાવથી જોડાય છે. તે વિભાવરૂપ હોવાથી જીવને દુઃખરૂપી ફળ જ આપે છે. જીવ પોતાના વિભાવભાવ વડે સંયોગોમાં જોડાય છે. સંયોગો એ અઘાતિ કર્મનું ફળ છે. અઘાતિ કર્મોમાં પુણ્ય અને પાપ એવા બે ભેદ છે ખરા તે અનુસાર સંયોગોમાં પણ અનુકૂળ અને પ્રતિકૂળ એવા ભેદ પડે છે પરંતુ એવા સંયોગોને જીવ પોતાના વિભાવ ભાવ વડે ભોગવે છે માટે એ જીવ પોતાના : : · પ્રવચનસાર - પીયૂષ ૧૩૧ Page #132 -------------------------------------------------------------------------- ________________ વિભાવના કારણે જ દુઃખી છે. પુણ્યના ફળમાં ગાથા- ૨૭ અનુકૂળ સંયોગો મળ્યા પરંતુ મિથ્યાત્વ છે તે મોટું : અયથાચરણહીન, સૂત્ર-અર્થસુનિશ્ચયી ઉપશાંત જે, પાપ હોવાથી તે જીવ પોતાના વિભાવના કારણે : તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨. ૫૨માર્થે દુ:ખી જ છે. આ રીતે અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિ થાય તોપણ તેના સંસારનો અભાવ થાય એવી કોઈ પ્રાથમિક તૈયારી પણ તેને નથી. જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના (પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી પ્રશાંતાત્મા છે અને અયથાચાર રહિત છે, તે સંપૂર્ણ શ્રામણ્યવાળો જીવ અફળ (કર્મફળ રહિત થયેલા) એવા આ સંસારમાં ચિરકાળ રહેતો નથી. (અલ્પ કાળમાં મુક્ત થાય છે) અજ્ઞાની જીવોને ટીકામાં “અનવસ્થિત વૃત્તિવાળા'' કહ્યા છે. અન્ + અવસ્થિત અર્થાત્ : અસ્થિર પરિણામવાળા કહ્યા છે અને તે યોગ્ય જ છે. મનને ચંચળ ગણવામાં આવ્યું છે. ખરેખર તો અજ્ઞાની જીવને પોતાના પરિણામોની ચંચળતા હોય છે. તે સુખ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે પરંતુ તેને સુખના સાચા ઉપાયનો ખ્યાલ નથી. તે બાહ્ય વિષયોમાંથી સુખ મેળવવા માગે છે. બાહ્ય વિષયો અચેતન હોવાથી તેમાં સુખ નામનો ધર્મ જ નથી. તેથી પાંચ ઈન્દ્રિયોના વિષયોમાંથી સુખ કયારેય આવે એમ જ નથી. ઈચ્છિત વિષયની પ્રાપ્તિ થતાં સંસાર તત્ત્વ દર્શાવ્યા બાદ આ ગાથામાં આચાર્યદેવ મોક્ષ તત્ત્વ દર્શાવે છે. તેથી પહેલા તો આપણને થોડું આશ્ચર્ય થાય કારણકે સંસાર અને મોક્ષની વચ્ચે સાધક દશા છે. પરંતુ તુરત જ મનનું સમાધાન થાય. બે છેડા દર્શાવે છે. એક સંપૂર્ણ અશુદ્ધ દશા છે અને બીજી પરિપૂર્ણ શુદ્ધ દશા છે. જે અજ્ઞાની છે તે જ પરમાત્મા થાય છે. એમ નથી કે સંસારી સદાય સંસારી રહે છે અને સિદ્ધ સદાય સિદ્ધ રહે : છે. જે અનાદિથી અજ્ઞાની છે તે જ એકવા૨ ૫૨માત્મા : : : ક્ષણિક ઈન્દ્રિય સુખનો અનુભવ થાય ખરો પરંતું ત્યાં સાચું સુખ ન હોવાથી ઉપયોગ ત્યાંથી અન્ય વિષય તરફ ચાલ્યો જાય છે. જ્યાં સુખનો અનુભવ થાય છે ત્યાં પણ કંટાળો આવે એવો બધાને અનુભવ છે તેથી પરિણામો વિષય બદલાવ્યા કરે છે. આ તેની ચંચળતાનું કારણ છે. મન તો બાહ્ય નિમિત્ત માત્ર છે. અસંજ્ઞી જીવોના પરિણામો પણ એ રીતે જ્ઞપ્તિ પરિવર્તન કરતા જ રહે છે. તે જીવ જ્યારે અજ્ઞાન દૂ૨ ક૨ીને જ્ઞાની થાય ત્યારે નિર્વિકલ્પ દશા અતીન્દ્રિય સુખરૂપે અનુભવાય છે. તેથી જ્ઞાનીનો ઉપયોગ પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે. ઉગ્ર પુરુષાર્થ ટકે નહીં અને વિકલ્પ ઉઠે તે દુઃખરૂપે અનુભવાય છે માટે ઉપયોગ બાહ્યથી ખસીને ફરી સ્વભાવમાં જવા પુરુષાર્થ વધારે છે. અહીં તો અજ્ઞાનીની વાત લીધી છે. તેથી તેને અસ્થિર વૃત્તિવાળા કહ્યા છે. : : થાય છે. જીવને બે પ્રકારનો દશાનો ખ્યાલ આવવો જરૂરી છે. સંસારનું સાચું સ્વરૂપ જેમ પ્રથમ દર્શાવ્યું તેમ મોક્ષનું સ્વરૂપ પણ આ ગાથામાં સમજાવે છે. : જેથી પાત્ર જીવને પરમાત્મ દશાનો સાચો ખ્યાલ આવે. સંસારમાંથી છૂટવા માગે તેથી મોક્ષની વાત આવે એટલે તુરત જ હા પાડી દે. મોક્ષમાં એકલું સુખ જ છે માટે ત્યાં જવા તૈયાર થાય પરંતુ તેને મોક્ષના સ્વરૂપનો ખ્યાલ નથી ને હા પાડે છે. તેને મોક્ષના સુખની અને પોતે અનુભવેલા સુખની જાત એક જ માને છે. તેથી તેને સિદ્ધદશાનો સાચો ખ્યાલ આવવો જરૂરી છે. સિદ્ધ પ૨માત્માને દેહ જ નથી. માટે દેહની જરૂરીયાત એવા મકાન-વસ્ત્ર-આહા૨પાણી-વાહન વગેરે કાંઈ ત્યાં નથી. ચૈતન્ય ગોળો · એકલો અસંગપણે લોકાગ્રે સ્થિર રહે છે અને અનંત અવ્યાબાધ સુખને સાદિ અનંતકાળ સુધી ભોગવે ચરણાનુયોગસૂચક ચૂલિકા અે : : ૧૩૨ : : Page #133 -------------------------------------------------------------------------- ________________ છે. સિદ્ધનું આવું સ્વરૂપ લક્ષમાં લીધા બાદ તેને હવે : જાત્યાંતરપણું છે. સંવર એ અપૂર્ણ શુદ્ધ પર્યાય છે નક્કી કરવાનું રહે છે કે એવી મોક્ષદશા તે પ્રાપ્ત : અને મોક્ષ એ પૂર્ણ શુદ્ધ પર્યાય છે. ત્યાં બન્નેની એક કરવા માગે છે કે નહીં. * જ (શુદ્ધ) જાત છે. તેથી ભાવમોક્ષ દશારૂપે સંસાર અને સિદ્ધ એવી બે અવસ્થાઓ નક્કી : : પરિણમેલા અરિહંત પરમાત્માને પરમ શ્રમણ પણ કર્યા બાદ હવે જે જીવ અનાદિકાળથી પોતાની : T: કહેવામાં આવે છે. દશામાં જ્ઞાન અને રાગ કરતો આવ્યો છે. પોતાના : આ દશાનું વર્ણન ટીકાકાર આચાર્યદેવ આ વિભાવ અનુસાર નવા કર્મો બાંધતો આવ્યો છે અને આ પ્રકારે કરે છે. જે જ્ઞાન અને શ્રદ્ધાનની વાત ગા. તે બંધાયેલા કર્મો ઉદયમાં આવે ત્યારે ફરીને વિભાવ - ૨૭૧માં લીધી હતી તે વાતને ફરીવાર દોહરાવે કરે છે. આ રીતે અનાદિકાળથી જે વિભાવ ; છે. પોતાના આત્માનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન એ ધારાપ્રવાહરૂપ થયા કરે છે તે વિભાવ અટકી શકે : તો મૂળભૂત વાત છે. એ તો ધર્મની શરૂઆત છે. અને તેના સ્થાને જે શુદ્ધ પર્યાયની પ્રગટતા થાય તે : ભેદજ્ઞાનનો પ્રયોગ કરીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું છે સાદિ અનંતકાળ સુધી એમ જ રહેશે. એટલે કે : સ્થાપવું એ સાધકદશાનું પ્રથમ સોપાન છે. બાહ્ય સંસારના દુઃખનો આત્યંતિક નાશ અને અવ્યાબાધ ' વિષયોમાંથી સુખ કયારેય પ્રાપ્ત ન થાય એવા સંપૂર્ણ સુખની શાશ્વત પ્રાપ્તિ આ બે વચ્ચે પસંદગી જ્યારે કે વિશ્વાસપૂર્વક તો ધર્મની શરૂઆત થાય છે. પોતાના કરવામાં આવે ત્યારે જો મોક્ષની પ્રાપ્તિની ભાવના સ્વભાવનો આશ્રય કરીને સાચું અતીન્દ્રિય સુખ જાગે તો તેને માટે તેનો ઉપાય સાધકદશા : પ્રગટ થાય ત્યારે પોતે આત્મ કલ્યાણના સાચા માર્ગે સમજાવવાની રહે. એક વસ્તુ ખ્યાલમાં રહે કે આ : છે એનો યથાર્થ નિર્ણય થાય છે. વીતરાગતાનો માર્ગ છે. અજ્ઞાની જીવ અનાદિકાળથી : પ્રશાંતાત્મા રાગ કરતો આવ્યો છે. એમાં આનંદ માનતો આવ્યો : છે. તે રાગને સંપૂર્ણપણે અને કાયમ માટે તિલાજલી પ્રશાંત અર્થાત્ ઉપશાંત ઠરી ગયેલો આત્મા. : જીવ જ્યારે પોતાના સ્વભાવમાં લીન થાય છે ત્યારે આપવાની તેની તૈયારી હોય તો જ આ માર્ગ : તે પ્રશાંતાત્મા એવું નામ પામે છે. સુખ મારા આવવાનું વિચારવાનું રહે છે. કારણકે એકવાર : • સ્વભાવમાંથી જ આવશે. એવો જેને પાકો ભરોંસો સાધકદશા પ્રગટ થાય તો અલ્પ સમયમાં મોક્ષ : નિશ્ચિત છે. તે ફરીથી સંસારમાં રહેવાનું પસંદ કરે છે અને એ રીતે જે પોતાના સ્વભાવના આશ્રયે * : સુખ મેળવે છે તે હવે નિર્વિકલ્પ દશામાં જ રહેવા તો શક્ય જ નથી. : માગે છે. કારણકે તે જ્યારે કોઈપણ પ્રકારના આ ગાથામાં જે મોક્ષ તત્ત્વની વાત લેવામાં : વિકલ્પને કરે છે ત્યારે દુ:ખનો જ અનુભવ કરે છે. આવે છે તે અરિહંતદશાની વાત છે. ભાવમોક્ષદશાની : સામાન્ય રીતે શાસ્ત્રમાં સવિકલ્પ દશાને પ્રમત વાત છે, સિદ્ધ દશાનું વર્ણન નથી. અરિહંતને પરમ : અર્થાત્ પ્રમાદી દશા ગણે છે અને સાતમા ગુણસ્થાન શ્રમણ પણ કહેવામાં આવે છે. સંવર એ શુદ્ધ : અને તેનાથી ઉપરની ભૂમિકાને અપ્રમત દશા પર્યાયની પ્રગટતા છે. એ અપૂર્ણ શુદ્ધ પર્યાય છે. કહેવામાં આવે છે. પરંતુ શાસ્ત્રમાં કયાંક મુનિને સંવર અને મોક્ષની એક જ જાત છે. આસવ અને . પણ પ્રમાદી કહ્યા છે. ત્યાં એવો ભાવ લક્ષમાં લેવો સંવર બન્ને વિરોધાભાસી પર્યાયો છે. આસ્રવ એ કે તે પોતે નિર્વિકલ્પ દશામાંથી બહાર આવવાના અશુદ્ધ પર્યાય છે અને સંવર એ શુદ્ધ પર્યાય છે. ત્યાં : આળસુ છે. લક્ષમાં રહે કે આ જે સ્વરૂપલીનતાની પ્રવચનસાર - પીયૂષ ૧૩૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ વાત છે તે ચારિત્રગુણની પર્યાય છે. વળી : થવી અનિવાર્ય છે. રાગી જીવ કયારેય સર્વજ્ઞ ન જ્ઞાનદર્શનપૂર્વક જ આચરણ હોય તેથી આચાર્યદેવે : થઈ શકે એ સિદ્ધાંત બરોબર ખ્યાલમાં રહેવો જરૂરી પદાર્થના સાચા જ્ઞાન શ્રદ્ધાનપૂર્વક જ ઠરવાની વાત - છે. રાગ અને ક્ષયોપજ્ઞાનના મેળવિશેષની વાત જો લીધી છે. : સાચા અર્થમાં સમજાય જાય તો રાગી જીવ પરમાત્મા : ન હોય શકે અર્થાત્ અન્યમતમાં પણ પોતાના દેવની અયણાચાર રહિત : કલ્પનાઓ છે અને તે દેવ પણ સર્વજ્ઞ છે એવું માને બે નકારાત્મક શબ્દોને સીધા સમજવાનો : છે પરંતુ અન્યમતતો રાગનું પોષણ કરનારા છે પ્રયત્ન કરીએ તો તે જીવ યોગ્ય આચરણ અર્થાત્ ' તેથી તેના મનમાં કોઈ સર્વજ્ઞ હોય જ ન શકે એવો સમ્યકચારિત્ર-વીતરાગ દશા પ્રગટ કરે છે. રાગની ' નિર્ણય તો આપણને હોવો જરૂરી છે. આ સિદ્ધાંતની ભૂમિકાને છોડીને જ વીતરાગ દશાની પ્રગટતા થાય : વાત છે. મારો ધર્મ છે માટે સાચો અને સારો એવી છે. અહીં આચાર્યદેવ રાગનો સર્વથા અભાવ થતાં : વાત નથી. જે બારમું ગુણસ્થાન પ્રગટ થાય છે એવી ક્ષીણ : મોહદશાની વાત કરવા માગે છે. સમ્યગ્દષ્ટિ જીવ : RGIR પણ અંશે તો વીતરાગતા પ્રગટ કરે છે તેથી તો તે : પરમાત્મદશા ભાવમોક્ષદશાને સંસારદશા સાધક છે. પરંતુ અહીં ભાવ મોક્ષ દશાનું પરમ ' કહેવામાં આવે છે. જિનાગમમાં સંસારી અને સિદ્ધ શ્રમણનું સ્વરૂપ દર્શાવવું છે તેથી સંપૂર્ણપણે રાગનો : એવા બે ભેદ દર્શાવવામાં આવે છે. ત્યાં જે સિદ્ધ અભાવ કરીને જે વીતરાગતા પ્રગટે છે તે લેવું છે. : નથી તે બધા સંસારી કહેવાય છે. એ રીતે અરિહંત : પરમાત્મા પણ સંસારી છે. આપણે સંસાર તત્ત્વના આપણને ખ્યાલ છે કે રાગને અને ક્ષયોપશમ : અભ્યાસમાં એ વાત ખ્યાલમાં લીધી છે કે તે મોહ જ્ઞાનને મેળવિશેષ છે. અલ્પજ્ઞ દશામાં એક સમયે . • રાગ-દ્વેષ એવા પરિણામને કારણે ચાર ગતિ જે એક વિષય જણાય છે તેની પસંદગી રાગ દ્વારા : પરિભ્રમણ કરીને દુઃખી થાય છે. વિભાવ અને થાય છે. અનેક પદાર્થમાંથી એકને લક્ષમાં લેવો હોય ? દ્રવ્યકર્મને સામસામા નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. તો મુખ્ય ગૌણ કરવું પડે અને તે રાગ-દ્વેષનું જ : આ રીતે જીવ વ્યવહારનયે દ્રવ્યકર્મને બાંધે છે અને બીજા નામ છે. ક્ષીણમોહદશા સમયે ચારિત્રગુણની ' - તેના ફળને ભોગવે છે. નિશ્ચયે તો તે પોતાના પર્યાય સર્વથા શુદ્ધ થઈ ગઈ છે. મોહ તો પહેલા દૂર : ' : વિભાવ ભાવનું ફળ ભોગવે છે. આ રીતે સંસારી થયો છે અને હવે રાગ-દ્વેષનો પણ અભાવ થાય : જીવો ભાવકર્મ અને દ્રવ્યકર્મ બન્નેના ફળને ભોગવે છે. આવી વીતરાગ દશાની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે જ્ઞાન પણ પરિપૂર્ણતાને પામે છે અર્થાત્ ત્યાં : ક્ષયોપશમ જ્ઞાનનો અભાવ થઈને ક્ષાયિક જ્ઞાન અરિહંત પરમાત્મા સંસારી હોવા છતાં તે કેવળજ્ઞાનની પ્રગટતા થાય છે. અલ્પજ્ઞતા ગઈ અને ; : વિભાવને કરતાં નથી. વિભાવનો આત્યંતિક નાશ રાગ પણ ગયો તેથી ભાવમોક્ષ દશામાં પરમાત્માને : હોવાથી તે ભાવકર્મનું ફળ ભોગવતા નથી. તેણે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત વીર્ય અને અનંત : : : ઘાતિકર્મોનો નાશ કર્યો છે. તેથી તેના ફળને • ભોગવવાનો પ્રશ્ન નથી. અઘાતિ કર્મોદયનું ફળ શરીર સુખની પ્રગટતા થાય છે. અને સંયોગો છે. તેથી અઘાતિનું સીધું કોઈ ફળ સર્વજ્ઞતા પ્રગટ થતાં પહેલા વીતરાગતા પ્રગટ : પરમાત્માને ભોગવવાનું રહેતું નથી. છદ્મસ્થ ૧૩૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ અવસ્થામાં પોતાના વિભાવ અનુસાર સંયોગોને : તેથી આ પ્રમાણે જ જાણપણું થાય એમ આપણે ભોગવતા હતા. તે વિભાવરૂપે રહ્યા નથી તેથી : સ્વીકારી લઈએ છીએ. જ્ઞાનની સાથે તે વિષયોમાં પરમાત્મા ભાવકર્મ કે દ્રવ્યકર્મ કોઈનું ફળ ભોગવતાં તે ઉપયોગી છે કે નકામાં એવી વિચારણા કરીને નથી. તેથી તે દશાને ‘‘અફળ સંસા૨’’ એવું નામ મળ્યું છે. પરમાત્મા આવી અફળ દશામાં પણ લાંબો : ઈન્દ્રિયને સાધન બનાવીને આપણે એ રીતે સુખસમય રહેવાના નથી. અલ્પકાળમાં અશ૨ી૨ી : દુઃખનો અનુભવ પણ કરીએ છીએ. જ્ઞાની ગુરુના પરમાત્મા સિદ્ધ પરમાત્મા થવાના છે. યોગમાં આવીએ છીએ ત્યારે રાગ ક૨વા જેવો નથી તેના પ્રત્યે રાગ અથવા દ્વેષ કરીએ છીએ. એ જ : એવું જાણીએ છીએ. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત છે : તેથી તેનો નિષેધ નથી. જ્ઞાન બંધ કે મોક્ષનું કારણ નથી એવું જાણીને આપણે જાણવાના કાર્યનો : સહજરૂપે સ્વાભાવિક ક્રિયારૂપે સ્વીકાર કરી લઈએ છીએ. ખરેખર એ સ્વાભાવિક ક્રિયા નથી. અલ્પજ્ઞતા એ ઉણપ છે. એ અપેક્ષાએ તો દોષ છે. જ્યારે સર્વજ્ઞ દશા પ્રગટ થાય છે ત્યારે તે શોભનીય છે. તે દશા અને તે દશા ધારણ કરનાર ત્રિલોકની કલગી સમાન છે એવું આ ગાથામાં વિસ્તારથી સમજાવવા માગે છે. આ ગાથાની ટીકામાં આચાર્યદેવ સર્વપ્રથમ : કેવળજ્ઞાનનો મહિમા કરે છે. તેને “ત્રિલોકની કલગી’’ રૂપે દર્શાવે છે. છ દ્રવ્યોમાં જીવ પોતાના જ્ઞાન સ્વભાવ વડે અન્ય પાંચ અચેતન દ્રવ્યોથી પોતાનું અસાધારણપણું-વિશિષ્ટપણું લઈને રહેલો છે. તે આ પ્રમાણે દરેક પદાર્થ પોતાના સ્વભાવને ધા૨ણ ક૨ે છે. એ તો બધા સાથે સમાનપણું થયું પરંતુ અન્ય પદાર્થો પોતાને કે ૫૨ને જાણતા નથી. જ્યારે જ્ઞાન સ્વ-૫૨ બધાના સ્વભાવોને જાણે છે એ તેની વિશેષતા છે. જીવનું આ રીતે છ દ્રવ્યોમાં આગવું સ્થાન છે. હું એવો એક વિશિષ્ટ પદાર્થ છું. એવું લક્ષમાં લેતા સ્હેજે આનંદ થાય છે. જ્ઞાન સ્વભાવ - સર્વજ્ઞ સ્વભાવ હોવા છતાં આપણે અનાદિકાળથી અલ્પજ્ઞ છીએ. એ અલ્પજ્ઞ દશામાં ં અનંતકાળ ગયો. સામર્થ્ય ઘણું હોય અને કામ ઓછું થઈ શકે એ આકુળતા અને દુઃખનું કારણ બને છે. આ રીતે સંસારી છદ્મસ્થ જીવોને અલ્પજ્ઞ દશા એ દુઃખરૂપ છે પરંતુ એવા પ્રકારનું દુ:ખ આપણને જે પ્રકારે ભાસવું જોઈએ એ પ્રકારે ભાસતુ નથી. પરિણામે આપણને એને સહજપણે માન્ય કરી લઈએ છીએ અને તેને છોડવા માટે પ્રયત્ન કરતા નથી. ૫૨માત્માનું જ્ઞાન નિર્મળ જ્ઞાનપ્રકાશરૂપ છે. એ જ્ઞાનમાં સ્વ-૫૨નો યોગ્ય વિવેક છે. સર્વજ્ઞ સ્વભાવને સ્વ-૫૨ પ્રકાશક સ્વભાવ પણ કહેવામાં આવે છે. સ્વ અને ૫૨ વચ્ચે જાદાપણાનો વિવેક અનિવાર્ય હોવાથી એ પ્રકારે ભેદ પાડીને તેની સ્પષ્ટતા ક૨વામાં આવે છે. એ પ્રકારનું વિવેકી જ્ઞાન તો ધર્મની શરૂઆતથી જ હોય છે. પરંતુ સમ્યગ્દષ્ટિને પોતાના સ્વભાવની મુખ્યતા છે. સ્વભાવને છોડીને અન્ય જે કાંઈ છે તે મારું સ્વરૂપ નથી. અજ્ઞાન ભાવે તેમાં હુંપણું માન્યું હતું, તે મારી ભૂલ હતી. તેથી ૫૨ને પરરૂપે લક્ષમાં લે છે અને તેના વિસ્તારમાં જવા માગતો નથી. જે દિશામાં જવું નથી ત્યાં મહેનત શા માટે કરવી ? વળી તે સમસ્ત પદ્રવ્યોને જાણતો નથી. ૫૨ને ૫૨ જાણીને ત્યાગે છે. અભિપ્રાયમાં ત્યાગ, ચારિત્ર અપેક્ષાએ પ૨ને ભોગવવાના ભાવનો ત્યાગ અને બાહ્ય સંયોગોમાં પણ ત્યાગ : જે વિષયને જાણવો હોય તેનું લક્ષ કરીએ. શરીરને પ્રાપ્ત પાંચ ઈન્દ્રિયોમાંથી જે યોગ્ય હોય એ ઈન્દ્રિયને સાધન બનાવીને તે વિષયને આપણે જાણીએ છીએ. આપણે જેના પરિચયમાં છીએ એ બધા જીવો એ જ પ્રકારે જાણવાનું કાર્ય કરે છે. પ્રવચનસાર - પીયૂષ : એવું બધું સાધક દશામાં જોવા મળે છે. અસ્તિપણે ૧૩૫ Page #136 -------------------------------------------------------------------------- ________________ પોતાના સ્વભાવનું ગ્રહણ કરીને ત્યાં હુંપણુ : સંબંધેનું જ્ઞાન ન હોય તે ઔદયિક અજ્ઞાન છે. એક સ્થાપવું અને એનો આશ્રય કરવો. એ પ્રમાણેની : સમયે એક પદાર્થ જણાય છે. તે સમયે અન્ય સમસ્ત પ્રક્રિયા ચાલુ રાખતા તે પરમાત્મ દશાને પ્રાપ્ત થાય ' પદાર્થો ન જણાય. તે ઔદયિક અજ્ઞાન છે. પરમાત્મા છે ત્યારે સ્વને સંપૂર્ણપણે ગ્રહણ કરે છે અને : બધું જાણે છે. એકી સાથે જાણે છે. દરેક સમયે બાહ્યથી સંપૂર્ણપણે છૂટે છે. સાધક દશામાં આ ; જાણે છે માટે તેને કોઈ વિષય ન જણાય એવો છે રીતે સ્વને મુખ્ય અને પરને ગૌણ, સ્વભાવનું ગ્રહણ : નહીં. આમ હોવાથી તેને વિષયોને જાણવાની અને પરનો ત્યાગ એવું કાર્ય કરતો જાય છે. જ્યારે : ઉત્સુકતા પણ નથી. આપણે રસ્તે જતા હોઈએ અને પરમાત્મા થાય છે ત્યારે હવે એવું કાંઈ કરવાનું . બાજામાં માણસો ટોળે વળ્યા હોય તો શું છે તે રહેતું નથી. તેથી જ્ઞાન અપેક્ષાએ એ બધું, આખું - જાણવાનું મન થાય પરંતુ પરમાત્મા માટે કાંઈ વિશ્વ જેમ છે તેમ જાણે છે. જાણપણા અપેક્ષાએ સ્વ : અજાણ્યું નથી. આ વાત બીજી રીતે વિચારીએ. અને પરમાં તફાવત પાડતો નથી. સર્વજ્ઞના જ્ઞાનમાં સ્વ અને પરનો વિવેક અવશ્ય છે પરંતુ ત્યાં મુખ્ય : અજ્ઞાની જીવ બાહ્ય વિષયને ભોગવતા ગૌણપણું નથી. : પોતાને સુખી માને છે તેથી તેનો ઉપયોગ એ રીતે * હિતબુદ્ધિપૂર્વક બહાર ભટકે છે. તેને સ્વમાં કાંઈ થાપિત પuધનિશ્ચય દેખાતું નથી. તે બાહ્ય વિષયોને ભોગવવા માટે કેવળજ્ઞાનના સ્વરૂપને આ શબ્દો દ્વારા : સંયોગો ફેરવવા માગે છે માટે તેને પરમાં કર્તુત્વબુદ્ધિ સમજાવવામાં આવ્યું છે. વિશ્વના બધા પદાર્થો જે : પણ જોરદાર હોય છે. વ્યાપ્ય વ્યાપક અને કર્તા કર્મ રીતે છે તે રીતે સર્વજ્ઞના જ્ઞાનમાં જણાય છે. બધા : એક જ દ્રવ્યમાં હોય. બે દ્રવ્યો વચ્ચે કયારેય ન હોય પદાર્થો સ્વથી એકત્વ અને પરથી વિભક્તરૂપ રહેલા ' તે સિદ્ધાંત ખ્યાલમાં આવતા તે પરનું કર્તાપણું ન છે. બધા પદાર્થો આ રીતે અસ્ત-નાસ્તિ ટકાવીને કે છૂટકે છોડે છે. પરંતુ અભિપ્રાય ફરતો નથી. તેથી એક બીજા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં આવે : બાહ્ય પદાર્થોના પરિણમનમાં પોતે નિમિત્ત છે. એમ છે. આવી વિશ્વના પદાર્થોની જે નિર્દોષ રચના છે, ; કહીને પણ કર્તાપણાની માન્યતા ચાલુ રાખે છે. વ્યવસ્થા છે, તે પરમાત્માના જ્ઞાનમાં પણ એ રીતે : જેમ કે દૃષ્ટાંતરૂપે કુંભાર ઘડામાં વ્યાપે નહીં માટી જ જણાય છે. અજ્ઞાની જીવ સ્વભાવના ભેળસેળરૂપ વ્યાપે માટે માટી કર્તા અને ઘડો કર્મ. તે સમયે કુંભાર જે અનેક પ્રકારના સંકરદોષ કરે છે. એ બધા દોષનું ; કર્તા નથી પરંતુ નિમિત્ત છે. આ પ્રકારે કુંભારપોતાને નિરાકરણ કરીને પરમાત્મ દશા પ્રગટ થઈ છે તેથી ; ઘડો થવામાં નિમિત્ત માને કહે પરંતુ અભિપ્રાય તો પરમાત્માનું જ્ઞાન એટલે કે જ્ઞાન સમય અને વિશ્વના : એમ જ છે કે માટીમાંથી શું બનાવવું તે પોતે નક્કી પદાર્થોની વ્યવસ્થા એટલે કે અર્થ સમય બન્ને સરખા : કરે છે. આ રીતે આડકતરી રીતે પોતે જ કર્તા થાય છે. તેથી આ અપેક્ષાએ પરમાત્માને પદાર્થોનું છે. સમીચીન જ્ઞાન છે. જેને યથાસ્થિત નિશ્ચય કહેવામાં : : હવે આગળ વિચારીએ તો ખ્યાલ આવે કે જે આવે છે. : જીવ અજ્ઞાની છે, રાગી છે, બાહ્યની ક્રિયા કરવા ઉલ્લતાનનવારણ ': માગે છે તે પરદ્રવ્યના પરિણામમાં નિમિત્ત થાય અલ્પજ્ઞ જીવોને ઔદયિક અજ્ઞાન હોય છે. ' છે. જે જીવ જ્ઞાની છે, રાગને કરતો નથી, તે નિમિત્ત દયિક અજ્ઞાનનું સ્વરૂપ એવું છે કે જે પદાર્થો : નથી. આ રીતે પારદ્રવ્યનું કર્તાપણું અને નિમિત્તપણું ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૩૬ Page #137 -------------------------------------------------------------------------- ________________ બેમાંથી કાંઈ જીવને ન હોય એવી વાત આવે ત્યારે : ક્રિડા કરે છે, ચર્યા કરે છે. બહિર્લક્ષી પરિણામ રાગીજ્ઞાનના સ્વ પર પ્રકાશક સ્વભાવને યાદ કરીને “હું : કેવી છે માટે અયોગ્ય છે. જ્યારે સ્વરૂપલીતાવાળા જ્ઞાતા અને પરદ્રવ્ય મારા જ્ઞાનનું શેય” એ વાત તો . પરિણામ યથાયોગ્ય છે. પરમાત્માને તેવા શુદ્ધ સાચી છે ને! આ રીતે જાણવાના બહાને પણ પરિણામ હોય છે તેને “અયથાચાર રહિત' ઉપયોગ બહારનું રાખવા માગે છે તેને આચાર્યદેવ : પરિણામ પણ કહેવામાં આવ્યા છે. આ રીતે કહે છે કે એમ પણ નથી. જીવ પોતાને ન જાણે કે પરમાત્મા રાગ રહિત થઈને માત્ર જ્ઞાતા ભાવે અને માત્ર પરને જાણે એવો જીવનો સ્વભાવ નથી. : પરિણમે છે. આવા પરમ શ્રમયવાળા મુનિને જ્ઞાની સ્વ-પર બન્નેને જાણે છે. પરને જાણવા સમયે : અર્થાત્ અરિહંત પરમાત્માને અહીં મોક્ષતત્ત્વ કહ્યું પણ પોતા સંબંધી જ્ઞાન ત્યાં અવશ્ય છે તો તેવું છે. ભાવમોક્ષદશા એ જ મોક્ષતત્ત્વ છે. ક્ષીણ મોહ જ્ઞાન પણ જીવનો સ્વભાવ નથી. પરમાત્માનું જ્ઞાન - ગુણસ્થાન એ મોક્ષવત્ જ ગણી શકાય. કારણકે એ જ સાચું જ્ઞાન છે. બાહ્યમાં ઉપયોગ મૂક્યા વિના : અલ્પકાળમાં સમસ્ત ઘાતિકર્મોનો અભાવ થઈને સંપૂર્ણપણે પોતાના સ્વભાવમાં લીન થતાં જે સર્વજ્ઞ : પરમાત્મા દશા પ્રગટવાની છે. દશા પ્રગટ થાય છે તે જ્ઞાન સાચું છે. આ રીતે પરનો : : પરમાત્માને વ્યકર્મ સાથે સંબંધ ભોગવટો, પરનું કર્તાપણું, પરના પરિણામમાં : " નિમિત્તપણું અને પરમાં ઉપયોગ મૂકીને જાણવાપણું ભાવમોક્ષદશાને પ્રાપ્ત અરિહંત પરમાત્મા આ બધાનો જિનાગમમાં નિષેધ છે. આ રીતે ? : વીતરાગ હોવાથી એકપણ કર્મફળને ભોગવતા નથી. : તેણે ઘાતિ કર્મોનો નાશ કર્યો છે તેથી પરમાત્માને પરમાત્માને પરસંબંધી ઉત્સુકતા નથી. પહેલા પર : વિભાવ થવામાં નિમિત્ત કારણ એવા ઘાતિ તરફનું લક્ષ હતું અને હવે નથી તે સમજાવવા માટે : “ઉત્સુકતા નિવર્તાવીને'' એવો શબ્દ વાપર્યો છે. : કર્મોદયનો અભાવ છે. પોતે શુદ્ધતારૂપે પરિણમ્યા * હોવાથી અઘાતિ કર્મના ફળને ભોગવતા નથી. જ્યાં રવરમ મંથર સુધી સિદ્ધ દશાની પ્રગટતા ન થાય ત્યાં સુધી શરીર પોતાના સ્વભાવમાં સંપૂર્ણપણે ઠરી જવું અને : અને સંયોગો રહે છે પરંતુ તે બધું પરમાત્મા માટે સ્વભાવથી જરાપણ ઉપયોગને ખેસવવો નહીં તેને : જ્ઞાનનું ય થાય છે. વિભાવનો અભાવ હોવાથી સ્વરૂપમંથર કહે છે. પરિપૂર્ણ સ્વરૂપલીનતાની વાત . પરમાત્માને નવા દ્રવ્યકર્મો બંધાતા નથી. અરિહંત અહીં લેવા માગે છે. સાધક પણ પોતાના સ્વભાવના - પરમાત્માને પૂર્વના વિભાવ અનુસાર જે અઘાતિકર્મો આશ્રયે અતીન્દ્રિય આનંદનો આસ્વાદ લે છે તેને : બંધાયેલા તેના ઉદયથી વર્તમાન શરીરની પ્રાપ્તિ છોડવા માગતો નથી તેથી વારંવાર નિર્વિકલ્પ દશા : થઈ છે જે ભવપર્યંત રહેશે પરંતુ પરમાત્માને નવો પ્રગટ કરવા માગે છે અને પોતાની એવી દશામાં : આયુષ્યનો બંધ પડતો નથી તેથી તેને નવો દેહ જેટલો સમય ટકાય તે પ્રમાણે ટકવા માટે પ્રયત્ન : : ધારણ કરવાનું રહેતું નથી. તેથી અહીં ટીકામાં કહે કરે છે. સાધક જો અંતમુહૂર્ત પોતાના સ્વભાવમાં • છે કે તે “પ્રાણધારણરૂપ દીનતા' ને પામતા નથી. ટકી જાય તો પરમાત્મ દશાની પ્રગટતા થાય. આવા • પવિત્ર એવા આત્માને અશુચિમય એવા દેહને ધારણ બધા વિશેષણો વડે ટીકામાં પ્રશાંતાત્માની સ્થિતિનું ' કરવો એ કલંક છે, એ લાચારી છે. પરમાત્માને વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. : પંચમગતિ છોડીને ચાર ગતિમાં જવાનું રહેતું નથી. : તેથી તેને દેહ અને દેહરૂપ દ્રવ્ય પ્રાણો નવા ધારણ તે પોતાના સ્વભાવમાં જ લીન રહીને ત્યાં : કરવાના રહેતા નથી. પ્રવચનસાર - પીયૂષ ૧૩૭ Page #138 -------------------------------------------------------------------------- ________________ હિનીય ભાવારૂપ પરાવર્તન : મોક્ષની પ્રાપ્તિની રીત સમજાવે છે. મોક્ષ શબ્દ અને પરમાત્માને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયની પ્રગટતા કે તેની પાછળની કલ્પના નહીં પરંતુ મોક્ષનું યથાર્થ થઈ છે તે હવે સાદિ અનંતકાળ એ રૂપે જ રહેશે. : સ્વરૂપ સમજીને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા જરૂરી શુદ્ધ પર્યાય પલટીને અપૂર્ણ શુદ્ધ પર્યાય કે અશુદ્ધ : છે. અસ્તિપણે સંપૂર્ણ પવિત્ર અત્યંત નિરપેક્ષ દશાને પર્યાયની પ્રગટતા કયારેય થશે નહીં તેથી કહે છે કે : પ્રાપ્ત કરવાની પ્રબળ ભાવના અને અનાદિથી શુદ્ધભાવથી જાદો બીજો દ્વિતીય ભાવ એ પ્રકારના અનુભવાયેલી એવી સંસાર દશાના આત્યંતિક નાશ પરાવર્તન એટલે કે ફેરફાર પરમાત્માને થતો નથી. • કરવાની દઢતા આ બેત્ર હોય તો જ મોક્ષમાર્ગમાં તેથી એ શુદ્ધભાવને ધ્રુવ અને અચલ ભાવ પણ ; આવી શકાય છે. કહેવામાં આવે છે. આ રીતે આ ગાથામાં અરિહંત : એવા મોક્ષની પ્રાપ્તિ જે કરવા માગે છે તે પરમાત્માને જ મોક્ષતત્ત્વ કહી દીધું છે. : શ્રીગુરુ પાસેથી સર્વપ્રથમ પોતાના જ્ઞાયક - ગાથા - ર૭૩. : સ્વભાવને જાણે છે, એ જ્ઞાયકની મુખ્યતા રાખીને : આત્માનું સ્વરૂપ અને પોતાના આત્માને મુખ્ય જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાને, * રાખીને છ દ્રવ્ય નવ તત્ત્વનું સ્વરૂપ સમજવું આસક્ત નહિ વિષયો વિષે જે, “શુદ્ધ ભાખ્યા તેમને. ૨૭૩. : જોઈએ એવું માર્ગદર્શન અને શ્રીગુરુ પાસેથી સમ્યક (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા : મળે છે. અનાદિ કાળથી જીવે સુખી થવા માટે જેઓ બહિરંગ તથા અંતરંગ પરિગ્રહને છોડીને : અનેકવાર પ્રયત્નો પણ કર્યા છે. મોટે ભાગે વિષયોમાં આસક્ત નથી, તેમને “શુદ્ધ' કહેવામાં : કુદેવાદિના યોગમાં આવીને વિપરીત પ્રયત્નો પણ આવ્યા છે. * કર્યા છે. તેથી શ્રીગુરુ પાત્ર જીવને સમજાવે છે આ ગાથામાં મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ દર્શાવવામાં : કે હું વસ્તુના સ્વરૂપને તેના સાચા રૂપે દર્શાવીશ. આવ્યું છે. સર્વ પ્રથમ અનાદિથી અનુભવાતી : મુક્તિનો એક જ માર્ગ છે તે પણ સ્પષ્ટ સમજાવીશ. પરંતુ સાચા અર્થમાં નહીં સમજાયેલી એવી - આ બધી પ્રયોજનભૂત વાત છે તેથી જ્યાં જરૂર છે સંસારદશાનું વર્ણન કર્યું. ત્યારબાદ પરિપૂર્ણ પવિત્ર : ત્યાં યોગ્ય ન્યાય-દૃષ્ટાંતો આપીને સમજાવીશ. આમ એવી જીવની મોક્ષદશા દર્શાવી. જીવ બે જાતના : હોવા છતાં તું પણ તેની પરીક્ષા કરીને જ માન્ય પરિણામો કરી શકે છે અને બે જાતના ફળ મેળવી : કરજે. પહેલા અનુમાન જ્ઞાન અને પછી અનુભવથી શકે છે. અનાદિકાળથી જીવે પોતાને જે દેહ : અમારા કર નેતાને જે ટે.. : પ્રમાણ કરજો. આ રીતે જ્ઞાની ગુરુ યોગ્ય સમજણ સંયોગરૂપે પ્રાપ્ત થાય તેમાં હુંપણું માનીને અશુદ્ધ : ૧ : ઉપર ભાર મૂકે છે. નય વિભાગથી અનેક અપેક્ષાઓ એવી પરસમય પ્રવૃત્તિ કરી છે. જેના ફળમાં તે ; લઈને એ રીતે વિસ્તારથી સમજતા જ્ઞાન નિર્ણયાત્મક ચાર ગતિમાં પરિભ્રમણ કરીને ઈન્દ્રિય સુખ-દુઃખ ૧ : થાય છે. એવા અનેકાંત વસ્તુ સ્વરૂપને સમજનારા ભોગવે છે. આવો જીવ કયારેક સંજ્ઞી પંચેન્દ્રિય નિર્ણયાત્મક જ્ઞાન અનુસાર શ્રદ્ધાનું કામ કરે છે. મનુષ્ય પર્યાયમાં જ્ઞાની ગુરુની યોગમાં આવે છે : એવા જ્ઞાન શ્રદ્ધાનની વાત આગલી બે અને તેની પાસેથી ચાર ગતિથી વિલક્ષણ એવી : ગાથાઓમાં પણ આવી ગઈ છે. હવે ચારિત્રની વાત પંચમ ગતિનું સ્વરૂપ જાણે છે. તેને એવી મોક્ષ દશા ' લઈએ. પોતાના જ્ઞાયક સ્વભાવને એનો જે પ્રકારે પ્રગટ કરવાની ભાવના જાગે છે. ત્યારે શ્રીગુરુ તેને : મહિમા છે તે પ્રકારે તેનો મહિમા લાવીને તેમાં હુંપણું ૧૩૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #139 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્યું અને જેનો આશ્રય કરવાથી અવશ્ય મોક્ષની : પૈસા આપોને શાક લેવા જવું છે' ત્યાં પદાર્થની પ્રાપ્તિ થશે એવો નિર્ણય થયો એવું શ્રદ્ધાન થયું તે . સ્વતંત્રતા વરાળ બનીને ઉડી જતી જોવા મળે છે, સ્વભાવનો હવે આશ્રય જ કરવાનો રહે છે. કે તેથી આ ગાથામાં ચારિત્રની વાત કરતાં આચાર્યદેવ સમયસાર ગા.૧૮ માં પણ એ ભાવ લીધો છે. તેથી ; મુનિદશાનું વર્ણન કરે છે. અસ્તિપણે તો ચારિત્ર પર્યાયમાં સ્વરૂપ લીનતાની : વાત જ આવે છે. સાધક દશા આ પ્રકારની ચારિત્રની : : બહિરંગ અને અંતરંગ પરિગ્રહને છોડીને પર્યાયના આધારે જ આગળ વધે છે. જ્ઞાન શ્રદ્ધાન : પરિગ્રહ = પરિ = સમસ્ત પ્રકારે ગ્રહણ. તો એવાને એવા જ રહે છે. ગુણસ્થાનની પરિપાટિ : તે પરિગ્રહ છે. અજ્ઞાની જીવને વિશ્વના સમસ્ત ચારિત્રની પર્યાય પ્રમાણે જ હોય છે. જ્ઞાન અનુસાર પદાર્થોમાં અધ્યવસાન એકત્વ બુદ્ધિ છે. તેથી આખું અર્થાત્ વસ્તુ સ્વરૂપને અસ્તિપણે આ પ્રકારે અનંત - વિશ્વ એ અજ્ઞાનીનો પરિગ્રહ છે. આખું વિશ્વ એ શક્તિરૂપ લક્ષમાં લઈને તે સ્વભાવમાંથી જ સુખની : અજ્ઞાનીના જ્ઞાનનો વિષય થતું નથી તે અલ્પજ્ઞ છે. પ્રાપ્તિ માટે તેનો આશ્રય કરવો એ યોગ્ય જ છે. : વળી તેને જે શરીર પ્રાપ્ત થાય છે. તે શરીરમાં જેટલી પરંતુ એકલું જ્ઞાન પર્યાપ્ત નથી. જ્ઞાનની સાથે : ઈન્દ્રિયો છે તે મારફત તેને જેટલું જ્ઞાન થાય છે વૈરાગ્યની પણ એટલી જ ઉપયોગિતા છે માટે : એવડી જ એની દુનિયા છે. સંજ્ઞી પ્રાણી મનના સંગે સાધકદશામાં જ્ઞાનને સ્થાને વૈરાગ્યનો અધિક : અનેક પ્રકારની ઈચ્છાઓ કરે છે. જે સંયોગરૂપે પ્રાપ્ત મહિમા કર્યો છે. ખ્યાલમાં રહે કે અજ્ઞાની જીવની : " જળ : ન હોય તેની પણ ઈચ્છા કરતો રહે છે. તેથી તેના કોરી પાટી નથી તેણે પરદ્રવ્યોના પાંચ ઈન્દ્રિયોના : પરિગ્રહનો વ્યાપ ઘણો મોટો છે. આ રીતે અજ્ઞાનીને વિષયોના પ્રેમમાં અનંતકાળ ગાળ્યો છે. એ બધું : • વિશ્વના સમસ્ત પદાર્થોને ભોગવવાનો ભાવ વર્તે ભૂલવું માનીએ એટલું સુગમ નથી. જ્ઞાન શ્રદ્ધાનમાં : છે એ સિદ્ધાંતરૂપે કાયમ રાખીને આગળ વિચારીએ. આવે કે મારે પરદ્રવ્ય સાથે કાંઈ નિસ્બત નથી એટલા : વાસ્તવિકતા એ છે કે દરેકને નાનો મોટો માત્રથી કામ સરતું નથી. સાધક દશામાં વૈરાગ્યની : પરિગ્રહ હોય છે. શરીર તો છે જ તે ઉપરાંત અન્ય મુખ્યતા છે. જેનાથી પાછા ફરવાનું છે એ કાર્ય : દ્રવ્યોનો પણ પરિગ્રહ જોવા મળે છે. એક વાત આસાન નથી. અહીં સાધક દશાના પ્રતિકરૂપે ખ્યાલમાં રહે કે આ બધો પરિગ્રહ તે ખરેખર તો ભાવલિંગની વાત લીધી છે. મુનિદશાની વાત લીધી : અજ્ઞાનીની માન્યતા જ છે. અન્ય પદાર્થો સંયોગરૂપે છે. સમ્યગ્દષ્ટિ જીવો તો ચારેય ગતિમાં જોવા મળે : જોવા મળે તેને લોકિકમાં પરિગ્રહ નામ મળે છે. છે પરંતુ મુનિદશા તો માત્ર મનુષ્ય ભવમાં જ હોય : મકાન-કુટુંમ્બ-કપડા-ધન-ધાન્ય વગેરે પરિગ્રહ છે. કોઈ ભાવલિંગી સંત આ ભવમાં મોક્ષની પ્રાપ્તિ - ગણવામાં આવે છે. આમાં કેટલીક વસ્તુના પોતે ન કરે તો તે પછીના ભાવમાં સ્વર્ગમાં જાય છે. જેવી કે માલિક છે એવી પણ માન્યતા હોય છે. ભોગઅને જેટલી આરાધના તે મુનિરૂપે કરતો હતો તેવી : ઉપભોગ એમ બધું ભોગવવા માગે છે. ફેર એટલો આરાધના તે દેવના ભવમાં નથી કરી શકતો. : છે કે ઉપભોગની સામગ્રી અન્ય પણ ભોગવે એમાં સ્વર્ગમાં વૈરાગ્યના એવા નિમિત્તો પણ મળતા નથી. : બહુ વાંધો નથી લેતો. પોતાની પાસે ન હોય એવું એક એક દ્રવ્યની સ્વતંત્રતાની જોરદાર વાત અને ' પણ મેળવવા માટે ઈચ્છા અને પ્રયત્ન જીવ કરતો દલીલો એક કલાક સુધી મુગ્ધરૂપે સ્વાધ્યાય મંદિરમાં રહે છે. આટલી ભૂમિકા ખ્યાલમાં રાખીને હવે જ્ઞાની કર્યા બાદ બહાર નિકળીને ચંપલ પહેરતા “થોડા : આ બધાની ખતવણી કઈ રીતે કરે છે તે જોઈએ. પ્રવચનસાર - પીયૂષ ૧૩૯ Page #140 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનીને બધા પદાર્થો સ્વથી એકત્વ અને પરથી : હતો. તે યાદ કરીને પોતાની મૂર્ખાઈ ઉપર તેને વિભક્તરૂપ છે એવું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન વર્તે : પોતાને જ હસવું આવે છે. વળી તે વિશ્વની નિર્દોષ છે, પદાર્થનું અંતરંગ બંધારણ અતૂટ છે એવો પણ વ્યવસ્થાને અભિનંદે છે. અજ્ઞાની પોતાના તેને ખ્યાલ છે. દરેક પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય : સ્વભાવનો અજાણ રહી, સ્વભાવની ઉપેક્ષા કરીને બધા તાદામ્યરૂપ રહેલા છે. દ્રવ્યની અવાંતર ; સમયે સમયે ભાવમરણ કરે છે. તેને રૂપી પદાર્થોનો સત્તારૂપે રહેલા અનંત ગુણો, ગુણાંશો, નિરંશ અંશો : એટલો બધો પ્રેમ છે કે એ સ્વભાવનો અનાદર કરે એ બધા તે દ્રવ્યનો પરિવાર છે. એ અનંતગુણો એ ' છે. તે પોતે શરીરરૂપ જ પોતાને માની લે છે. પરંતુ સાચા અર્થમાં તેનું કુટુમ્બ છે. તે દ્રવ્યના પરિવારના • તેને ભાન નથી કે એમ થવું અશક્ય છે. પોતે ચેતન સભ્યો ક્યારેય તે દ્રવ્યને છોડીને જતા નથી. દ્રવ્ય- : સ્વભાવી છે અને શરીર અચેતન જડ છે. ચેતન અને ગુણ બધું અવિનાભાવ રૂપે એકબીજા સાથે ગૂંથાયેલું : જડ એ બે એવા વિરોધી ધર્મો છે કે એક પદાર્થમાં છે. તે અપેક્ષાએ દ્રવ્ય પોતાના અનંત ગુણોને ગ્રહ્યા : સાથે કયારેય રહી ન શકે. આત્મામાં અજડત્વ છે અર્થાત્ એને અનંત ગુણોનો સાચા જ અર્થમાં : નામનો એક નાસિરૂપ ધર્મ છે જે ચોકિયાત રૂપે પરિગ્રહ છે. અજ્ઞાની જેને પરિગ્રહ કહે છે તે તો . જડપણાને આત્મામાં પ્રવેશવા જ દેતો નથી. જડ માત્ર તેની માન્યતા જ છે. અન્ય પરદ્રવ્ય પરિગ્રહ : પદાર્થ જો આત્માના સ્વભાવમાં પ્રવેશ પામે તો કયારેય જીવના સ્વભાવરૂપ તો થતો જ નથી. શરીર ; આત્માનો નાશ થાય. પરંતુ વિશ્વની એવી નિર્દોષ તે હું છું એમ અજ્ઞાની માને છે, આ મારું શરીર છે : વ્યવસ્થા છે કે કોઈ પદાર્થ પોતાના સ્વભાવને છોડતો એમ પણ કયારેય કહે છે, પોતાને શરીરનો માલિક : નથી. અન્ય દ્રવ્યના સ્વભાવરૂપ થતો નથી. પોતાનું માને છે પરંતુ એ બધો ભ્રમ છે. જ્ઞાનીએ આ ભ્રમણા : ભિન્ન સ્વતંત્ર અસ્તિત્વ કાયમ માટે ટકાવી રાખે છે. છોડી છે. તેથી શાસ્ત્રમાં કહ્યું છે કે, : જ્ઞાનીને આ વિશ્વની નિર્દોષ વ્યવસ્થા સમજાય છે પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય એવું કોણ જ્ઞાની કહે અરે! : ત્યારે તેને ખ્યાલ આવે છે તે આ નિર્દોષ વ્યવસ્થાને નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે . કારણે જ પોતે બચી ગયો છે. માત્ર પોતાની સમયસાર ગા.૨૦૭ : અજ્ઞાનમય ઈચ્છાઓ અનુસાર જો બાહ્યમાં કાંઈ જ્ઞાનીએ નિજ ઘર નિહાળ્યું છે તેથી તે : A : બન્યુ હોત તો પોતાનો ખરેખર નાશ થઈ જતે. પોતાનામાં જ વસવા માગે છે. પૂ.બહેનશ્રીના : પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, વચનામૃતમાં આવે છે તે “અમને અહીં ગોઠતું નથી, હું તો ખરે જ્ઞાતા જ તેથી નહિ પરિગ્રહ મુજ બને. અહીં અમારું કાંઈ નથી, જ્યાં જ્ઞાન શ્રદ્ધા, ચારિત્ર, સમયસાર ગા.૨૦૮ આનંદ, વીર્યાદિ અનંતગુણરૂપ અમારો પરિવાર વસે : અજ્ઞાનીએ અજ્ઞાન ભાવે ઘણો પરિગ્રહ છે તે અમારો દેશ છે. અમે હવે તે સ્વરૂપદેશ તરફ : વધાર્યો હતો. મકાન-વસ્ત્રો વગેરે અજ્ઞાનીના જઈ રહ્યા છીએ.” - પરિગ્રહરૂપે જોવા મળે છે. અલબત્ત તેને જે કાંઈ આ પ્રમાણે જ્ઞાનીને સ્વ-પરનો વિવેક બરોબર : પ્રાપ્ત થયું હતું તે તેના પૂર્વબદ્ધ પુણ્ય પ્રકૃતિના ઉદય વર્તે છે. જ્ઞાનીએ દરેક પદાર્થની ભિન્ન સ્વતંત્રતાને : અનુસાર જ હતું. તેને તે જીવની તે સમયની ઈચ્છા સ્વીકારી છે, આવકારી છે. પોતે અજ્ઞાન ભાવે કેવા ' અને પ્રયત્ન સાથે સંબંધ ન હતો. તે જીવ જ્યારે પ્રકારની માન્યતા અને તે પ્રમાણે ઈચ્છાઓ કરતો : જ્ઞાની થાય છે ત્યારે તેણે પોતાના સ્વભાવને ચરણાનુયોગસૂચક ચૂલિકા १४० Page #141 -------------------------------------------------------------------------- ________________ ભેદજ્ઞાન વડે જુદો પાડીને તેનો અનુભવ કર્યો છે. તે હવે વિચારે છે કે લાવ-લાવ કરતાં અજ્ઞાન ભાવે જે કાંઈ એકઠું કર્યું હતું તેનું હવે શું કરવું ? તેનો હવે પોતાને કાંઈ ખપ નથી તેથી તે આ પ્રકારે વિચારે છે. : સ્થાને - અપોહકપણું એટલે કે તેના ત્યાગનો ભાવ તેને આવે છે. છેદાવ ભેદાવ, કો લઈ જાવ નષ્ટ બનો ભલે, વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે : સમયસાર ગા.૨૦૯ : : મિથ્યાત્વનો ત્યાગ થયા બાદ ભોગવટાના અને ઈચ્છાના ભાવોના ત્યાગ પણ થાય છે. ચારિત્રના આ દોષોનો ત્યાગ એ જ અંતરંગ ત્યાગ છે એજ સાચો ત્યાગ છે. એવા પરિણામો થાય ત્યારે અને ત્યાર પછી બાહ્ય ત્યાગ પણ જોવા મળે છે. શાસ્ત્રમાં ધ્રુષ્ટાંત આવે છે કે વૃક્ષ ઉ૫૨ કોઈ ફળ તૈયાર થાય ત્યારે તે ફળને પોષણ મળતું હોય છે. એક સમય એવો આવે જ્યારે વિશેષ પોષણની જરૂર ન હોય ત્યારે તે પોષણ પહોંચાડતી નસ સૂકાય જાય છે. તે સમયે તે ફળ વૃક્ષ સાથે જોડાયેલું જ છે છતાં પરમાર્થે છૂટું જ છે. તે ફળ થોડા દિવસોમાં ડીટડીએથી છૂટું થઈને ખરી પડે છે. ત્યારે : છૂટું પડયું એમ બાહ્યથી દેખાય છે. આ રીતે જ્ઞાનીના પરિણામની બાહ્ય વિષયોનો ભોગવવાના ભાવમાં જે લૂખાશ આવે છે તે સાચો ત્યાગ છે અને તે અનુસા૨ પછી બાહ્ય ભાગ પણ થાય છે. જિનાગમમાં અંતરંગના ત્યાગને જ ત્યાગ ગણ્યો છે. જીવે ખરેખર તો પોતાના વિભાવ ભાવથી જ જાદા પડવાનું છે. ૫૨ પદાર્થ તો જુદા જ પડયા હતા, જેને અંતરંગ ત્યાગ હોય છે તેને બાહ્ય ત્યાગ પણ અવશ્ય થાય છે. ‘‘બાહ્ય ત્યાગ એ ત્યાગ નથી’’ જ્ઞાનીને હવે એકપણ પરદ્રવ્ય પરિગ્રહરૂપે નથી ખપતું તેથી તે પદ્રવ્યો પોતાથી દૂર થાય એમ ઈચ્છે છે. જે મારે નથી જોઈતું તે અન્યને ઉપયોગી હોય તો ભલે લઈ જાય અથવા એ પદાર્થ કયાંય એનાં પરિભ્રમણના પ્રવાહમાં ચાલ્યા જાય પરંતુ પોતે તેનાથી વિખુતો પડવા માગે છે. જિનાગમમાં પદ્રવ્ય પરિગ્રહના ત્યાગની રીત દર્શાવી છે. તેમાં મૂળભૂત વાત એ છે કે તે પદ્રવ્ય છે એવું જ્ઞાન અને શ્રદ્ધાન જરૂરી છે. મારું માનીને ત્યાગ નથી ક૨વો પરંતુ આ મારું છે જ નહીં એવું જ્ઞાન સર્વ પ્રથમ હોવું જોઈએ. જિનાગમ તો આ પ્રકારના જ્ઞાનીને જ ત્યાગ કહે છે. આ પારકું એમ જાણીને, ૫દ્રવ્યને કો નર ત્યજે, ત્યમ પારકા સૌ જાણીને, ૫૨ ભાવ જ્ઞાની પરિત્યજે. સમયસાર ગા.૩૧ : સૌ ભાવને ૫૨ જાણીને, પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. સમયસાર ગા.૩૪ ... જ્ઞાનમાં એમ આવે કે આ પર છે ત્યાં જ તેના ત્યાગના ભાવ સાથે આવી ગયા છે. મમત્વનો ત્યાગ એ જ સાચો ત્યાગ છે. મારું માન્યું ત્યાં ગ્રહણનો ભાવ છે. મારું નથી એવું જ્ઞાન થતાં મમત્વ છૂટી જાય છે. એ ત્યાગ જ છે. મમત્વનો ત્યાગ એટલે મિથ્યાત્વનો ત્યાગ. પરને હું ભોગવી શકું છું અને ભોગવતા મને સુખ થાય છે એવી માન્યતા અનુસા૨ એ અજ્ઞાની વિષયોને મેળવવા : છે. વર્તમાનમાં વિષયને ભોગવે છે, ભૂતકાળમાં અને ભોગવવા માગે છે. જ્યારે એ વિપરીત માન્યતા : ભોગવેલ ભોગને યાદ કરે છે અને ભવિષ્યમાં એવું માનીને સ્વચ્છંદનું સેવન જ્ઞાનીને કયારેય હોતું નથી. તેથી જ્ઞાનીને વિષયોની આકિત નથી. આસકિત સહિતનો રાગ વધુ પડતા રાગને માટે પણ વપરાય છે પરંતુ જિનાગમમાં જે મિથ્યાત્વ સહિતનો રાગ હોય તે આકિત ગણવામાં આવે · છૂટી ગઈ ત્યારે બાહ્ય વિષયોના ગ્રહણના ભાવના: ફરીફરીને ભોગવવા મળે એવો ભાવ કરે છે તે પ્રવચનસાર - પીયૂષ ૧૪૧ Page #142 -------------------------------------------------------------------------- ________________ અનંતાનુબંધીનો કષાય છે અને તેને આસકિત : હતી. જ્ઞાની થતાં એ વિપરીત માન્યતા છૂટી ગઈ ગણવામાં આવે છે. જ્ઞાનીને ૫દ્રવ્યના ભિન્નપણાની : છે. તેને બાહ્ય વિષયોને ભોગવવાની નિરર્થકતા પ્રતીતિ હોવાથી તેને ૫૨માં આસકિતનો અભાવ છે. આ રીતે અહીં રાગની તીવ્રતા એ અર્થમાં આસકિત શબ્દનો પ્રયોગ કર્યો નથી. ભાસી છે. માત્ર નિરર્થકતા નહીં પરંતુ એવી પ્રવૃતિ એકાંત દુઃખરૂપે અનુભવમાં આવી છે. તેથી એવી પ્રવૃતિ ઉપાદેયપણાના સ્થાને હેયરૂપ ભાસી છે. ગાથામાં જે ‘‘શુદ્ધ’’ શબ્દ છે તે શુદ્ધોપયોગી અનાર્યવૃત્તિવાળા જીવોને હિંસાની મુખ્યતા મુનિના અર્થમાં લેવામાં આવ્યો છે. અર્થાત્ જે ં છે તેને તેમાં આનંદ આવે છે. ભોગવટા પ્રધાની સાધકની આ પ્રકારની ભૂમિકા છે તે ભાવલિંગી ... જીવોને ભોગ વિલાસમાં આનંદ આવે છે. સંત છે. આ ગાથામાં એ રીતે મોક્ષતત્ત્વના : આર્યવૃત્તિવાળા જીવોને હિંસા અને ભોગ સાધનતત્ત્વરૂપે શુદ્ધોપયોગી મુનિની વાત જ લેવામાં આવી છે. : ઉપભોગના સ્થાને અહિંસા-અપરિગ્રહ વગેરે પ્રકારના ભાવો હોય છે. આ બધી અજ્ઞાનની ભૂમિકા છે. જે પાત્ર જીવ જ્ઞાની ગુરુના યોગમાં આવીને વસ્તુના યથાર્થ સ્વરૂપને પોતાના બહિર્લક્ષી જ્ઞાન શ્રદ્ધાનમાં લે છે તે જીવ શુભાશુભ ભાવોને છોડવા જેવા માને છે. નિજ શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે તે પંચપરમેષ્ટિના દર્શન-પૂજન તથા શાસ્ત્ર સ્વાધ્યાય-ચિંતવન મનન વગેરે પ્રવૃત્તિ કરે છે. સ્વાનુભૂતિ પૂર્વે પાત્ર જીવે બુદ્ધિપૂર્વક આ પ્રમાણે જ કરવાનું હોય છે. બુદ્ધિપૂર્વક તત્ત્વનિર્ણયમાં ઉપયોગ લગાવવાનો ઉપદેશ જિનાગમમાં જોવા મળે છે. માટે પાત્ર જીવ એ પ્રકારે જીવન જીવે છે અને તેમાં તેને સંતોષ છે અને આનંદ આવે છે. સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ એવો આ માર્ગ હોવા છતાં પણ એ વિકલ્પો પણ છોડવા લાયક છે એવો સ્પષ્ટ ખ્યાલ તેને છે. ટીકામાં સ્વ-૫૨ના યથાર્થજ્ઞાનમાં અનેકાંત સ્વરૂપને યાદ કર્યું છે. આસ્તિ-નાસ્તિ અનેકાંત દ્વારા વિશ્વના બધા પદાર્થો સ્વથી એકત્વ અને ૫૨થી વિભક્તરૂપ દર્શાવવામાં આવે છે. અહીં સ્વમાં જ્ઞાતૃત્ત્વ અને ૫૨માં જ્ઞેયતત્ત્વ લીધા છે. જીવ જાણના૨ છે તે પરથી અત્યંત જાદો રહીને ૫૨ને જાણે છે. એવું અજ્ઞાની સાધક અને પરમાત્મા બધાને લાગુ પડે છે. આ રીતે સ્વ અને ૫૨ કહેતા બધા પદાર્થોનું જ્ઞાન આવી ગયું. બન્નેના જુદાપણાનાં જ્ઞાનમાં તેમનું સમ્યજ્ઞાન આવી ગયું. જ્ઞાની પોતાના આત્માને ૫૨થી જાદો જાણે છે માટે તેના જ્ઞાનમાં સ્વ ૫૨નો વિવેક છે માટે તે જ્ઞાન સમ્યગ્ગાન છે. મુનિ આ જ્ઞાનમાં નિપુણ છે. કારણકે તેણે સ્વ૫૨ને માત્ર જાદા જાણ્યા છે એમ નથી તેણે સ્વને : પરથી જાદો પાડીને એ રીતે શુદ્ધાત્માનો અનુભવ : બાહ્ય વિષયોના ભોગવટાની અત્યંત કરી લીધો છે. માટે મુનિના સમ્યજ્ઞાનને આચરણનો : નિરર્થકતાનું તેને જ્ઞાન શ્રદ્ધાન છે તેથી તેના જો૨માં ટેકો પણ પ્રાપ્ત થયો છે. આ રીતે આ જ્ઞાન અતિઢ થયેલું છે. તે સ્વાનુભૂતિ પ્રગટ કરે છે. સ્વાનુભવ પછીની સવિકલ્પદશા તેને સાચા અર્થમાં દુઃખરૂપ : અનુભવાય છે. ભોગવટાનો ભાવ તો ઠીક પરંતુ શાસ્ત્ર સ્વાધ્યાય અને ચિંતવન પણ તેને દુઃખરૂપે વેદાય છે. જે ભાવો દુઃખરૂપ જ છે એવું જ્ઞાન હોવા છતાં જે પરિણામો (શાસ્ત્ર સ્વાધ્યાય-ચિંતવન ચરણાનુયોગસૂચક ચૂલિકા મુનિએ અત્યંત વૈરાગ્યપૂર્ણ દશા પ્રગટ કરી છે. અજ્ઞાનદશામાં વિષયોને ભોગવવાની ઘણી આકિત હતી કારણકે પાંચ ઈન્દ્રિયોના વિષયોને ભોગવતા તેને સુખ થાય છે એવી મિથ્યા માન્યતા ૧૪૨ Page #143 -------------------------------------------------------------------------- ________________ વગેરે) પોતાને સંતોષ અને સુખનું કારણ થતાં : જાડી કાચલી છે. તેને તોડીએ ત્યારે અંદરમાં હતા, એ રીતે અનુભવાતા હતા એ હવે સાચા . નારીયેલ છે પરંતુ તે લાલાશ પડતા રંગનો ગોળો અર્થમાં દુઃખરૂપે અનુભવાય છે. આવી સમ્યગ્દષ્ટિની ' છે. કાચલી સાથેના સંગના કારણે તે લાલશ છે. દશા છે. આ પ્રમાણે હોવા છતાં બાહ્ય વિષયો તરફનું ; તેને પણ છરીથી કાઢી નાખીએ ત્યારે નારીયેલનો જોડાણ છોડવામાં તેને અનેકગણો પુરુષાર્થ કરવો ; સફેદ ગોળો જોવા મળે છે. સિદ્ધાંતમાં શરીર અને પડે છે. : સંયોગો રૂપ નો કર્મ છાલા સમાન છે. દ્રવ્યકર્મ અહીં વૈરાગ્યની ભૂમિકા મુખ્ય ભાગ ભજવે : * કાચલીના સ્થાને છે અને ભાવકર્મ એ કાચલી છે. અસ્તિપણે વસ્તુ સ્વરૂપને સાચું સમજવાથી તરફની રાતડના સ્થાને છે. ભાવકર્મ, દ્રવ્યકર્મ અને જ્ઞાન શક્તિનું જે કાર્ય હતું તે એક અપેક્ષાએ : : નોકર્મ એ ત્રણેયથી રહિત એવો શુદ્ધ ચૈતન્યધન : આત્માનો અસલ ત્રિકાળ સ્વભાવ છે. દૃષ્ટાંતમાં પૂર્ણ થયું અર્થાત્ દેહાધ્યાસ છોડીને જ્ઞાયકમાં : : જેમ છાલા કાચલી અને રાતડ દૂર કરીએ પછી હુંપણું સ્થાપ્યું. ભેદજ્ઞાનના પ્રયોગ વડે પોતાના : જ સફેદ નારીયેલ લક્ષગત થાય છે તેમ ભગવાન આત્માને વિભાવથી ભિન્ન શુદ્ધરૂપે અનુભવમાં • આત્મા કર્મરૂપી કપાટમાં રહેલો છે. ભાવકર્મલીધો. હવે સાધક દશામાં જેને છોડવાલાયક માન્યા છે તેને છોડવાની વાત છે. જે વિષય સેવનનો : દ્રવ્ય કર્મ અને નોકર્મ રૂપ કરાટને ખોલવાથી આનંદ અનાદિથી લીધો છે. તેનાથી અત્યંત - : શુદ્ધાત્માના દર્શન થાય છે. ખરેખર તો તેમનો નાશ વિરક્ત રહીને તેમનો ત્યાગ કરવો છે. એ વૈરાગ્યનું : * : કરવાનો છે. કાર્ય છે. એ કાર્ય થતાં તેને અંતરંગ અને બહિરંગ સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે જીવ વિભાવ પરિગ્રહનો ત્યાગ થાય છે. મુનિરાજ સર્વ સંગ : પર્યાયનો નાશ કરે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી પરિત્યાગ કરીને આત્મકલ્યાણ માટે જંગલમાં : દ્રવ્યકર્મોનો નાશ થાય છે. વિશ્વના પદાર્થો જે ચાલ્યા જાય છે. : અજ્ઞાની માટે નોકર્મ હતા તે હવે જ્ઞાનીના જ્ઞાનના * શેય થાય છે. ત્રણ કષાયનો અભાવ એવા ત્રણ કષાયના અભાવપૂર્વકની સ્વરૂપ લીનતાને અહીં “સ્વરૂપગુપ્ત અને સુષુપ્ત સમાન” . • ભાવકર્મનો અભાવ થતાં તેને અનુરૂપ દ્રવ્યકર્મોનો : અભાવ થાય છે અને સર્વ સંગ છોડીને મુનિ પોતાના શબ્દોથી દર્શાવવામાં આવી છે. એવી દશા જેણે ' પ્રાપ્ત કરી છે તે શુદ્ધોપયોગી મુનિ છે. તેને અહીં : સ : શુદ્ધાત્માને એ રીતે દર્શન કરે છે માટે શુદ્ધોપયોગી “શુદ્ધ” શબ્દ દ્વારા દર્શાવવામાં આવે છે. તે મુનિપણું : 3 : મુનિને “શુદ્ધ' કહ્યા છે. એ મોક્ષ તત્ત્વનું સાધનતત્ત્વ છે. : - ગાથા - ૭૪ બંધ રહેલા વિકટ કર્મકપાકને ખોલવાનો રે! શુદ્ધને શામધ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધ, પુરુષાર્થ : છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪. બંધ કપાટમાં રહેલી વસ્તુ જણાતી નથી. : શુદ્ધને (શુદ્ધોપયોગીને) શ્રામય કહ્યું છે, કપાટ ખોલવામાં આવે ત્યારે જ તેમાં શું છે તે જાણી શુદ્ધને દર્શન અને જ્ઞાન કર્યું છે, શુદ્ધને નિર્વાણ શકાય. જિનાગમમાં શ્રીફળનો દૃષ્ટાંત આવે છે. * હોય છે, તે જ (શુદ્ધ જ) સિદ્ધ હોય છે, તેને શ્રીફળમાં ઉપરના ભાગે છાલા છે. તે કાઢીએ એટલે : નમસ્કાર હો. પ્રવચનસાર - પીયૂષ ૧૪૩ Page #144 -------------------------------------------------------------------------- ________________ સર્વ મનોરથનું સ્થાન વાત લેવી નથી. એવા શ્રમણને શુદ્ધોપયોગ હોય છે અથવા જેને આવો શુદ્ધોપયોગ હોય તે શ્રમણ આચાર્યદેવ આ ગાથામાં શુદ્ધોપયોગીનો મહિમા કરે છે. શુદ્ધોપયોગીને શું પ્રાપ્ત નથી થતું ? : છે. જે રીતે સમજવું હોય અને અર્થઘટન ક૨વું હોય તે પ્રકારે લઈ શકાય છે કારણકે અહીં ભાવલિંગધારી સંતની પવિત્ર પર્યાયને જ બિરદાવવી છે. અર્થાત્ જેમ ચિંતામણિ રત્ન પાસેથી ઈચ્છિત વિષયોની પ્રાપ્તિ થાય છે. એમ શુદ્ધોપયોગીના બધા મનો૨થ પા૨ પાડે છે. એ વિચારવું છે કે : શુદ્ધોપયોગીના મનો૨થ કેવા હોય છે? તેને સંસારના ભોગ ભોગવવાની ભાવના છે? તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી છે કે તેને એક માત્ર મોક્ષની જ અભિલાષ છે? જવાબ એ છે કે પોતે શ્રામણ્યનું યથા યોગ્ય પાલન કરતાં હોવા છતાં તેને વર્તમાનમાં જ મુક્તિ થતી હોય તો તેને કોઈ કામ બાકી રહેતા નથી. મુનિને નિર્વિકલ્પદશા પ્રગટ કરે ત્યારે મૂળગુણના પાલનની વાત પણ યાદ નથી આવતી. મુનિ વિકલ્પ માત્રને તોડીને નિર્વિકલ્પ રહેવા માગે છે અને ભક્તપણું છોડીને ભગવાન બનવા માગે છે. પરમપદની પ્રાપ્તિ તે જ તેનો મનોરથ છે. સિદ્ધાંત એ છે કે શુદ્ધોપયોગીને તેનાં ઈષ્ટફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે તેથી શુદ્ધોપયોગીને સર્વ મનોરથના સ્થાનરૂપ ગણવામાં આવ્યા છે. શુદ્ધને દર્શન અને જ્ઞાન જાણવા દેખવાનું કાર્ય તો બધા કરે છે. અહીં એ વાત નથી લેવી. પાત્ર જીવ જ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળે છે. રાગ ક૨વો એ જીવનું યોગ્ય કાર્ય નથી પરંતુ જ્ઞાતા દ્દષ્ટા રહેવું એ જીવનું કાર્ય છે એવું એ જીવ પોતાના (બહિર્લક્ષી) જ્ઞાનમાં લે છે અને તેનો સ્વીકાર પણ કરે છે. અહીં એવા પાત્ર જીવની પણ વાત નથી લેવી. સમ્યગ્દષ્ટિ જીવ સાચા અર્થમાં જ્ઞાતા દૃષ્ટા થાય છે. ભેદ જ્ઞાનનો પ્રયોગ કરીને એ જીવે વિભાવને દૂર કર્યો છે અને અન્ય પદાર્થોને ભોગની સામગ્રીરૂપે લક્ષમાં ન લેતા તે બધા મારા માટે ૫૨જ્ઞેય છે એમ જાણે છે. તેને પ્રજ્ઞા અર્થાત્ વિવેકી જ્ઞાન વર્તે છે. તે પરને જાણતા સમયે પણ આ જાણનાર હું છું અને જે જણાય છે તે પરદ્રવ્ય મારાથી ભિન્ન તે છે એવો વિવેક તેને જ્ઞપ્તિ ક્રિયા સમયે જ વર્તે છે અને જેને ૫૨રૂપે જાણે છે તેને ત્યાગે છે અર્થાત્ તેના જ્ઞાનમાં જ ત્યાગનો ભાવ હોય છે. અહીં એવા : સમ્યગ્દષ્ટિના જ્ઞાનદર્શનની પણ વાત નથી લેવી. ‘શુદ્ધ’ ને શ્રામણ્ય હોય છે. અર્થાત્ કોઈ બાહ્યમાં દ્રવ્યલિંગ દેખીને તેને મુનિ માની લે. કયારેક શુભોપયોગીને પણ મુનિ કહેવામાં આવે છે પરંતુ ભાવલિંગ એ સાચું મુનિપણું છે. તે શુદ્ધને જ હોય છે. અહીં શુદ્ધોપયોગ શબ્દ દ્વારા ત્રણ કષાયના જ્ઞાનીનું જ્ઞાન સાચું હોવા છતાં તેને અહીં ગૌણ કરવું છે. તેનો આશય સમજવો જરૂરી છે. : સમ્યગ્દષ્ટિના જ્ઞાન અને શ્રદ્ધાન સાચા છે. અભાવપૂર્વકની શુદ્ધતા લેવી છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર · તે પરને પરૂપે જાણે છે અને તેના જ્ઞાન અને એ ત્રણની શુદ્ધતા અને એકાગ્રતારૂપ નિર્વિકલ્પ દશા તેને શુદ્ધોપયોગ કહેવો છે. સમ્યગ્દષ્ટિ અને શ્રાવકને પણ શુદ્ધોપયોગ નિર્વિકલ્પ દશા આવી જાય છે પરંતુ એ વાત નથી લેવી. ૫૨માત્માને સદાય શુદ્ધોપયોગ જ છે. એ વાત પણ નથી લેવી. અહીં તો શ્રામણ્ય અર્થાત્ ત્રણ કષાયના અભાવપૂર્વકના ભાવલિંગની : અભિપ્રાયમાં તેના ત્યાગનો ભાવ જ છે. તેણે ૫૨ને અને વિભાવને છોડવા જેવા માન્યા પરંતુ હજુ તેનો યોગ્ય અને પુરતો અમલ નથી કર્યો. મુનિએ એ પ્રમાણે જાણીને તેનો અમલ પણ કર્યો છે. અંતરંગમાં ત્રણ કષાયનો અભાવ કર્યો છે અને બાહ્યમાં સર્વ સંગ પરિત્યાગ કર્યો છે. તેથી મુનિને જ સાચા અર્થમાં ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૪૪ Page #145 -------------------------------------------------------------------------- ________________ દર્શનજ્ઞાન છે એવો ભાવ આચાર્યદેવ દર્શાવવા માગે : પર્યાયોને વ્યતિરેક કહી છે અને સ્વભાવને અન્વયરૂપ છે. તેથી જિનાગમમાં દંષણ મૂળો ધમ્મો અને ચારિત્ર - લીધું છે. સમસ્ત પર્યાયોની વાત કરે છે. તેથી આ ખલુ ધમ્મો એમ કહેવામાં આવ્યું છે. જેવું પોતાના ' રીતે વિચારી શકાય. જ્ઞાનમાં હોય એ પ્રમાણે જ આચરણ થાય ત્યારે વિશ્વ તેનું જ્ઞાન સાચું છે એવું કહેવાનો આશય છે. જ્ઞાન અને આચરણ વિરુદ્ધ હોય એવી વાત નથી લેવી. પદાર્થ સમ્યગ્દષ્ટિને જેવું જ્ઞાન છે એ પ્રમાણે એ આચરણ પણ કરે છે પરંતુ એ જોઈએ એટલું આચરણ નથી. અલ્પ આચરણનો આરોપ આપીને વિચારીએ તો ગુણ. જેવું જ્ઞાન એવું જ આચરણ હોવું જોઈએ. એવું એટલું : કાર્ય ન હોવાથી તેને જ્ઞાન નથી એમ પણ કહી શકાય. : નિરંશ અંશ ખ્યાલમાં રહે કે સમ્યગ્દષ્ટિ જીવને મિથ્યાજ્ઞાન છે : આ રીતે વિશ્વમાં જાતિ અપેક્ષાએ છ અને એવું કહેવાનો આશય નથી. આ વિષયને ટીકાકાર : સંખ્યા અપેક્ષાએ અનંત પદાર્થો છે. એ દરેક પદાર્થ આચાર્યદેવે એક અનોખી શૈલીથી વર્ણવ્યો છે. વાવ્યા છે. સ્વથી એકત્વ અને પરથી વિભક્તરૂપ રહેલ છે. આ શુદ્ધને જ પરમાત્મપદની પ્રગટતા થાય છે. આ રીતે દરેક પદાર્થો વચ્ચે અસ્તિનાસ્તિ રહેલી છે. આવી આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન સંયતત્ત્વનું યુગપદપણું : અસ્તિ નાસ્તિ ટકાવીને તેઓ પર્યાય વડે એક બીજા અને આત્મજ્ઞાનનું યુગપદપણું એ વાત પહેલાની : સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધોમાં પણ આવે છે અને ગાથાઓમાં આવી ગયેલી છે. એવી મુનિદશા એ . એ રીતે તેઓ વિશ્વના નાટકના સભ્યો પણ છે. કેવળજ્ઞાનની તળેટી છે. તેથી શુદ્ધને જ પરમાત્મ : દરેક પદાર્થમાં અનંતગુણો છે. તે બધા દશા પ્રગટે છે. નિર્વાણ અને સિદ્ધપદ એ એકાથે છે : નિર્ગુણ છે અર્થાત્ દરેક ગુણનો સ્વભાવ અલગ છે પરંતુ ભેદ પાડીને વિચારીએ તો નિર્વાણ શબ્દને ! એટલે એક પદાર્થમાં રહેલા અનંતગુણો પણ અરિહંતના અર્થમાં લઈ શકીએ. : સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે છે. બે ગુણો વચ્ચેનું ટીકામાં આચાર્યદેવ શુદ્ધને દર્શન-જ્ઞાન હોય જુદાપણું સત્ય-અસત્ અને તત્ -અતત્ એવા શબ્દો છે એની સ્પષ્ટતા સુંદર રીતે કરે છે. દર્શન અને : દ્વારા વર્ણવવામાં આવે છે. જ્યાં અતભાવ છે ત્યાં જ્ઞાનની વાત સાથે લેવી છે તેથી સામાન્ય વિશેષની : તાદાભ્યપણું પણ છે. તેથી દ્રવ્યની સત્તા પાસે બધા વાત સાથે લીધી છે. સામાન્ય-વિશેષને અન્વય અને : ગુણો એકત્વરૂપ રહેલા છે. પદાર્થની જે રીતે એક વ્યતિરેકરૂપે પ્રતિપાદન કરે છે. ત્રિકાળ સ્વભાવ : સત્તા છે એવી વિશ્વની એક સત્તા નથી. વિશ્વનું વ્યાપક થઈને પોતાની અનાદિથી અનંતકાળ સુધી એકપણું નાટકરૂપ છે. એક પદાર્થમાં રહેલા એક બધી પર્યાયોના વ્યાપે છે એ રીતે દરેક સને : ગુણના પેટાળમાં અવાંતરસત્તારૂપે અનંત નિરંશ ઉત્પાદવ્યય ધૃવરૂપ સ્થાપે છે. પદાર્થનું આવું અનેકાંત : અંશો રહેલા છે. નિઃઅંશ અર્થાત્ જેનો ફરીને સ્વરૂપ દર્શાવવામાં આવે છે. પરંતુ અહીં એક : વિભાગ ન થાય એવો અંશ આ રીતે સમય અને વિશેષતા છે કે આચાર્યદેવ વિશ્વના સ્વરૂપથી વાત કે પ્રદેશની માફક સ્વભાવના એકમરૂપે નિરંશ અંશ કરે છે. ભૂત-વર્તમાન-ભાવી એવી ત્રણ કાળની : છે. ખ્યાલમાં રહે કે નિરંશ અંશને અવિભાગી ગણ્યો પ્રવચનસાર - પીયૂષ ૧૪૫ Page #146 -------------------------------------------------------------------------- ________________ છે પરંતુ તે પણ અનેકાંત સ્વરૂપ જ છે કારણકે : જાય છે. મન-વચન-કાયા સાથેના યોગમાં પણ એકાંતિક એક વિશ્વનો સભ્ય જ ન હોય. . ફેર પડતો જાય છે અને છોડતો જાય છે. આ રીતે - અશુદ્ધ પ્રકારના વિભાવના ત્યાગ વડે તે શુદ્ધાત્માને દ્રવ્ય-ગુણ-નિરંશ અંશ એ બધા એક બીજા ગ્રહણ કરે છે. એના ફળમાં તેને શુદ્ધ પર્યાયની સાથે એક-અનેક એકત્વ એ પ્રકારે મહાસત્તા અને : પ્રગટતા થાય છે. અવાંતર સત્તાઓ રૂપે એકબીજા સાથે કાયમી :* સંબંધથી જોડાયેલા છે. વળી એ દરેકને અનાદિથી : વિર્વાણની પ્રાપ્તિ અનંતકાળ સુધી પર્યાયો પણ છે. આ રીતે એક- : આગળ સિદ્ધ દશાની વાત કરે છે. તેથી અહીં અનેક તથા નિત્ય-અનિત્ય એવા પરસ્પર વિરોધી : નિર્વાણ શબ્દથી અરિહંત દશા વિચારવી રહી. દેખાતા ધર્મોના અવિરોધ વડે પદાર્થનું અનેકાંત : આચાર્યદેવ જ્ઞાનની સાથે આનંદને જોડે છે. સ્વરૂપ જણાવ્યું. વળી વિશ્વ અને પદાથોની વાત : પરમાત્માને અનંત દર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય લઈને, અસ્તિ-નાસ્તિ અનેકાંત દર્શાવીને, વિશ્વના : અને અનંતસુખની પ્રાપ્તિ થાય છે. છબસ્થ મહાસત્તારૂપે પણ સ્થાપના કરવામાં આવી. * અવસ્થામાં પરમાત્મદશાની પ્રાપ્તિમાં અવરોધરૂપટીકામાં સમસ્ત ત્રણ કાળની પર્યાયોને : નિમિત્તભૂત એવા ઘાતિ કર્મો વિદ્યમાન હતા. તે વ્યતિરેકરૂપે દર્શાવી. અન્વયરૂપ ત્રિકાળ સ્વભાવ છે : ચાર ઘાતિ કર્મોનો અભાવ કરીને પરમાત્મદશા માટે નિરંશ અંશની પર્યાયરૂપ વ્યતિરેકમાં અન્વયરૂપ : પ્રગટ થાય છે. શુદ્ધોપયોગી મુનિમાં ભાવ ઘાતિ નિરંશ અંશ છે. ગુણની પર્યાય માટે ગુણ અને દ્રવ્યની કર્મોનો તથા નિમિત્ત નૈમિત્તિક સંબંધથી દ્રવ્ય ઘાતિ પર્યાયમાં દ્રવ્ય અન્વયરૂપ છે. નિરંશ અંશો અને ; કર્મોનો અભાવ કરવાનું સામર્થ્ય છે. દ્રવ્ય ઘાતિ ગુણોને ભેદરૂપ લક્ષમાં લઈ એમને બધાને દ્રવ્યમાં : કર્મોનો અભાવ થતાં જીવનું શક્તિરૂપ સામર્થ્ય વડે અભેદ સ્થાપ્યા. બધા પદાર્થોના અન્વયરૂપ વિશ્વની : હવે ત્યાં અનંત ચતુષ્યની પ્રગટતા થાય છે. વાત કરી. આ પ્રકારે વિશ્વના સામાન્ય વિશેષરૂપ : તેમાંથી અહીં જ્ઞાન અને આનંદની મુખ્યતા લઈને સ્વરૂપને જાણનાર દર્શન-જ્ઞાન છે. - નિર્વાણનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. “નિર્વિઘ્ન : ખીલેલા' શબ્દ દ્વારા દ્રવ્યકર્મના અભાવથી આ પ્રકારનું જ્ઞાન શુદ્ધોપયોગી મુનિને છે. : • પ્રગટ થયેલ શુદ્ધ પર્યાયની વાત કરવામાં આવી છે. પોતે પોતાને સ્વથી એકત્વરૂપ અને પરથી : શો પી. ' : મોક્ષની પ્રાપ્તિ તે ક્યા લક્ષણથી ઓળખી શકાય વિભક્તરૂપ અનુભવે છે. અજ્ઞાની પરદ્રવ્યો સાથે : : એવા પ્રશ્નનો જવાબ એ છે કે જેને ભાવ મોક્ષ દોષિત એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધમાં રહેલો : બથમા રહેલા : દશાની પ્રગટતા થઈ છે તેને અનંત જ્ઞાન અર્થાત્ છે. જ્ઞાની થાય ત્યારે પોતાનું અસલ સ્થાન : કેવળજ્ઞાન અને અનંત સ્વાભાવિક સુખ હોય છે. સંભાળીને પર સાથેના સંબંધોને પણ ફેરવતો જાય : . જાલ : તેને અહીં “મુદ્રા' મોરછાપ શબ્દથી દર્શાવવામાં છે. પર સાથેના અશુદ્ધ સંબંધો છે તે છોડતો જાય : આવ્યો છે. છે. પર સાથેના સંબંધોની કષાય શક્તિ ઓછી : થતી જાય છે અને એ રીતે તે જ્યારે મુનિદશાએ : સિદ્ધદશાની પ્રાપ્તિ પણ શુદ્ધોપયોગી મુનિને પહોંચે છે ત્યારે સર્વ સંગ પરિત્યાગ કરે છે. તેમ જ હોય છે. સિદ્ધ પરમાત્મા કેવા છે? ગંભીર છે. કરવાથી તે સંબંધી વિચારો વિકલ્પોને તે છોડે છે. તેમને પરમ આનંદની પ્રાપ્તિ થઈ છે. જેવો પરિપૂર્ણ શરીર સાથેના સંબંધમાં પણ રાગની માત્રા ઘટતી : સુખ સ્વભાવ છે એવી પરિપૂર્ણ સુખરૂપ દશા પ્રગટ ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૪૬ Page #147 -------------------------------------------------------------------------- ________________ થઈ છે. એવી દશા ટંકોત્કીર્ણ છે. અર્થાત્ જેમ ટાંકણાથી કોતરેલ મુર્તિ સદાય એવીને એવી જ રહે છે તેમ સિદ્ધ ભગવંતને પ્રાપ્ત થયેલ પ૨મ આહલાદરૂપ દશા હવે સાદિ અનંતકાળ સુધી એવીને એવી જ રહેશે. સમયસારમાં ગાથા છે— : : નાશ કર્યો છે અને વીતરાગ દશા પ્રગટ કરી છે. તેથી અઘાતિના ઉદય અનુસાર સંયોગરૂપે પ્રાપ્ત થયેલી સામગ્રીમાં તે જોડાતા નથી તેથી તેને ઈન્દ્રિય સુખ કે દુઃખ બેમાંથી એકપણનો અનુભવ નથી. અઘાતિ કર્મોદયના ફળની મર્યાદા માત્ર સંયોગો આપવા પુરતી જ છે. ઈન્દ્રિય સુખ દુઃખ આપવાની તેમાં શક્તિ નથી. તેથી અરિહંત પરમાત્માના અનંત સહજ સ્વાભાવિક અતીન્દ્રિય સુખને કોઈ બાધા આવતી નથી. પરંતુ પોતાના ભૂતકાળની ભૂલ અનુસાર જે અઘાતિ કર્મો બંધાયેલા તેના ફ્ળને બાધારૂપ ગણે તો સિદ્ધ ૫૨માત્માને એટલી પણ અપેક્ષા (બાધા) લાગુ નથી પડતી માટે સિદ્ધ ભગવંતના સુખને અવ્યાબાધ કહે છે. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે ! સમયસાર ગા. ૨૦૬ આ ઉપદેશ અનુસાર મુનિરાજ જ્યારે પોતાના સ્વભાવમાં જ પોતાના ઉપયોગને ધારાપ્રવાહરૂપ અંતમુહૂર્ત ટકાવી રાખે છે ત્યારે તે પરમાત્મા થાય છે. ત્યારે જે અપૂર્વ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તેમાંથી તે ધરાય જાય છે. મુનિદશામાં તે ભાવના ભાવતા હતા કે આ ધીમી ધારે જે અમૃત (સુખ) પ્રાપ્ત થાય છે તેમાંથી અમને સંતોષ નથી થતો અમારે તો દરેક સમયે સંપૂર્ણ આનંદ મેળવવો છે. એ આનંદ તેને ઉગ્ર પુરુષાર્થ વડે પ્રગટ થતાં તે તૃપ્ત થાય છે. : : ક્ષીણમોહ દશાની પ્રાપ્તિ થતાં જ સમસ્ત વિકલ્પો નાશ પામ્યા હતા. તેનો નાશ થતાં પરિણામ એકદમ શાંત થઈ ગયા હતા. ૫૨માત્મદશાની પ્રગટતા થતાં સહજગુણોની સંપૂર્ણ પર્યાયો શુદ્ધ અને પરિપૂર્ણ થતાં જે નિશ્ચળતા સિદ્ધ દશાના પ્રગટ થાય છે તેને ‘ગંભીર' શબ્દ દ્વારા સમજાવવામાં આવે છે. અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંનના સુખમાં ૫૨માર્ચે કોઈ તફાવત નથી. તીર્થંક૨ ભગવાનના સુખ માટે અનંત શબ્દ વાપરે અને સિદ્ધના સુખ માટે અવ્યાબાધ શબ્દ વાપરે. અરિહંત પરમાત્માએ (નિમિત્તરૂપે) ચાર ઘાતિ કર્મોનો નાશ કર્યો છે. અઘાતિ કર્મોનો નાશ તેના સ્વકાળે થાય છે. જીવના સ્વરૂપ સન્મુખના પુરુષાર્થની કોઈ અસ૨ (નિમિત્તરૂપે પણ) તેના ઉ૫૨ નથી. અઘાતિ કર્મોમાં પુણ્ય અને પાપ એવી બે પ્રકારની પ્રવૃતિઓ છે. અઘાતિ કર્મોદય અનુસા૨ જીવને શરીર અને સંયોગોની પ્રાપ્તિ થાય છે. પુણ્ય પ્રકૃતિના ફળરૂપે અનુકૂળ સંયોગો અને પાપ અનુસાર પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. જીવ જો ઘાતિ કર્મના ઉદયમાં જોડાયને વિભાવ કરે અને એ વિભાવ ભાવ વડે સર્વ મનોરથ સ્થાન ભૂત : અજ્ઞાનીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ભાવના હોય છે. જ્ઞાની મુનિદશાની ભાવના ભાવે છે. “કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો’'. મુનિને પરમાત્મ દશા પ્રગટ કરવાની ઉતાવળ હોય છે. સંયોગમાં જોડાય તો તેને ઈન્દ્રિય સુખ-દુઃખનો : મુનિને અન્ય કોઈ મનોરથ ન હોય. મુનિદશામાં અનુભવ થાય. અરિહંત પરમાત્માએ ઘાતિ કર્મોનો : ભૂમિકાને યોગ્ય ૨૮ મૂળગુણનું પાલન બરોબર પ્રવચનસાર - પીયૂષ ૧૪૭ : : શુદ્ધોપયોગ એ પરમાત્મદશાનું પ્રવેશ દ્વાર છે. મુનિપણું લીધા વિના કોઈ જીવની મુક્તિ ન થાય માટે કહ્યું છે કે નિર્વાણ અને સિદ્ધદશા એ ‘શુદ્ધ’ ને જ પ્રાપ્ત થાય છે. આ રીતે આચાર્યદેવ મુનિદશાને બિરદાવી છે. તે દશાને નમસ્કાર કરે છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ કરે છે પરંતુ તે અટકવાનું સ્થાન નથી. તે વિકલ્પોને : આ શાસ્ત્રની શરૂઆત કરતા આચાર્યદેવે : તોડીને પણ નિર્વિકલ્પ દશામાં વારેવાર જાય છે. .... માંગલિકરૂપે સિદ્ધ ભગવાનને નમસ્કાર કરીને એવી શુદ્ધોપયોગરૂપ દશામાં અંતમુહૂર્ત ટકવા “નમોઽનેકાન્તાય’’ શબ્દ દ્વારા વસ્તુના અનેકાંત માટેનો પુરુષાર્થ ચાલુ જ રાખે છે. એવા મુનિને સ્વરૂપને પણ નમસ્કાર કર્યા હતા. વસ્તુનું અનેકાંત આચાર્યદેવ ભાવ નમસ્કાર કરે છે. સ્વરૂપ કેવું મહિમાવંત છે તેનો શાસ્ત્રની શરૂઆતમાં કદાચ ખ્યાલ ન આવે. પરંતુ જ્યારે જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકા૨ ધીરજથી અને સંપૂર્ણ જિજ્ઞાસા અને મધ્યસ્થતાથી અભ્યાસમાં લઈએ ત્યારે આપણને પણ : ભાવ નમસ્કારનું સ્વરૂપ એવું છે કે ત્યાં દ્વૈત નથી. દ્વૈતથી વિચારવું હોય તો આ પ્રમાણે વિચારી શકાય. ધ્યાતા પુરુષ પોતાનું ધ્યાન ક૨ે છે. શરૂઆતમાં વિકલ્પરૂપે પરંતુ આખરે નિર્વિકલ્પરૂપે પર્યાય (ધ્યાનરૂપ પર્યાય) પોતાના સ્વભાવનું ધ્યાન કરે છે એમ પણ કહેવાય છે. જ્ઞાતા-જ્ઞાન અને ક્ષેય ધ્યાતા-ધ્યાન અને ધ્યેય એ બધું જ્યારે અભેદ એકાકાર હોય છે તેને ભાવ નમસ્કાર કહેવામાં આવે છે. ત્યાં ધ્યાતા પુરુષ કર્તા છે. ધ્યાન એ ક્રિયા છે અને ધ્યેય (સ્વજ્ઞેય) એ કર્મ છે. આ રીતે કર્તાક્રિયા-કર્મ એક જ જીવમાં લીધા બાદ હવે બીજી : વસ્તુના અનેકાંત સ્વરૂપની કિંમત સમજાય છે. શાસ્ત્રની પૂર્ણાહુતિ કરવાના સમયે આચાર્યદેવ ફરીને એ અનેકાંત સ્વરૂપની આપણને યાદ દેવડાવે છે. ચરણાનુયોગ ચુલિકા અધિકારમાં ભાવલિંગનું અસલ સ્વરૂપ લક્ષમાં આવે અને ઉપયોગ પોતાના સ્વભાવમાં લીન કેવી રીતે થાય છે. એવી સાધકદશાની અંતિમ પ્રક્રિયાથી આપણે અભિભૂત થઈએ ત્યારે આચાર્યદેવ ફરીને આપણને અનેકાંત રીતે વિચારીએ. પાત્ર જીવ (જ્ઞાની) પંચપરમેષ્ટિનું ધ્યાન કરે છે ત્યારે પહેલા ભેદરૂપ અને પછી અભેદરૂપ ધ્યાન હોય છે. ત્યાં સ્વ-૫૨નો ભેદ પણ ચાલ્યો જાય છે. પોતાની જાતને પંચપરમેષ્ટિ સાથે તદાકા૨ અનુભવે છે. પરમેષ્ટિને એ રીતે નમસ્કાર ક૨વા જતા એ પોતાના શુદ્ધાત્માને નમસ્કાર કરી લે છે. આ રીતે શુદ્ધોપયોગી મુનિ પોતે પણ ભાવ નમસ્કાર કરે છે. અને અહીં આચાર્યદેવ એ રીતે શુદ્ધોપયોગી મુનિને પણ ભાવ નમસ્કાર કરે છે. ‘ગ઼મો લોએ ત્રિકાળવર્તી સવ્ય સાહુણમ્'’ એ પદ, એ દશા સદાય નમસ્કારને યોગ્ય છે. ગા - ૨૫ સાકાર અણુ-આકાર ચર્ચાયુક્ત આ ઉપદેશને, જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫. જે સાકાર-અનાકાર યુક્ત વર્તતો થકો આ ઉપદેશને જાણે છે, તે અલ્પકાળે પ્રવચનના સારને (ભગવાન આત્માને) પામે છે. ૧૪૮ : · વસ્તુ સ્વરૂપની યાદ દેવડાવે છે. પાત્ર જીવ જો આચાર્યદેવના મૂળ આશયને સમજયો હોય તો તેના હૃદયમાં અનેકાંત સ્વરૂપ ગૂંથાઈ ગયું હોય. તેને એ ખ્યાલ આવી જાય કે શાસ્ત્રની દરેક ગાથામાં આચાર્યદેવ બંધારણ જ રજૂ કરે છે. વસ્તુના મૂળ બંધારણને વફાદાર રહીને જ પ્રતિપાદન કરે છે. વિશ્વમાં સત્તા (સ્વરૂપ અસ્તિત્વરૂપ સત્તા) તો પ્રમાણ જ્ઞાનના વિષયભૂત પદાર્થને જ મળે છે. તેમાં દ્રવ્ય, ગુણ, પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રુવ એવા અતદ્ભાવરૂપ ભેદો (જે નયજ્ઞાનના વિષયો થાય છે તે) બધા પદાર્થોની સત્તા પાસે એકરૂપ-એકરસ થઈને જોવા મળે છે. અનેકાંત એવા વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે સ્યાદવાદ શૈલી જ યોગ્ય છે. જે નયવિભાગથી વસ્તુ સ્વરૂપને સમજાવે છે. સામાન્ય વિશેષ, અન્વય, વ્યતીરેક, નિશ્ચય, વ્યવહા૨, અભેદ-ભેદ, મહાસત્તા-અવાંતરસત્તા, સત્-અસત્, તત્-અતત્ જેટલા કાંઈ ભેદ વિચારવામાં આવે તેવા ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #149 -------------------------------------------------------------------------- ________________ ભેદને સ્થાન અવશ્ય છે પરંતુ એમાં કોઈ પણ ભેદ : અતના બોલ લીધા. હજુ વિશેષ ઉડાણ લક્ષમાં પદાર્થના અખંડપણાને ખંડિત નથી કરી શકતા. ' આવે તે માટે સત્ય-અસતુમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને શેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારમાં આ બધું વિસ્તારથી * ભાવ ઉતારીને તેનો વિસ્તાર પણ કર્યો. સમજાવ્યું છે. જીવ પણ એક પદાર્થને જ છે તેથી હું : આવી ચોદ પ્રકારની એકાંત માન્યતાવાળા પણ અનેકાંત સ્વરૂપ જ છું. એ મારું મૂળભૂત સ્વરૂપ : * : જીવો ક્યાં ભૂલ કરે છે અને તેનું પરિણામ શું આવે : છે તે દર્શાવ્યું. આવા અજ્ઞાની જીવને “પશુ' કહ્યા, અજ્ઞાની જીવ કોઈને કોઈ એકાંત માન્યતા છે તે નાશ પામે છે એવું કથન કર્યું. અર્થાત્ અજ્ઞાની લઈને રહેલો છે. જે ગૃહસ્થ મિથ્યાદૃષ્ટિ જીવો છે જીવ સમયે સમયે પોતાનું ભાવમરણ કરી રહ્યો છે. તેને ઊંધી માન્યતાઓની એકાંત પકડ હોય છે. તે ; પરંતુ જો તે પોતાની માન્યતારૂપ દુરાગ્રહ છોડીને બીજી વાત સાંભળવા પણ તૈયાર નથી તેથી તેનો : મધ્યસ્થ ભાવ વડે (ખરેખર તો ગરજા થઈને) વિચાર અને નિર્ણય એ બધું એના માટે દુર્લભ બને : જિનાગમનો અભ્યાસ કરે તો સ્યાદવાદ શૈલી વડે છે. જેને ગૃહિત મિથ્યાત્વ નથી પરંતુ જે અજ્ઞાની છે : ઉપલબ્ધ વસ્તુની નિર્દોષ વ્યવસ્થાને ખ્યાલમાં લઈને તે કોઈને કોઈ એકાંત માન્યતામાં રહેલો છે. • પોતાની એકાંત માન્યતાને છોડે તો તે બચી જાય, અલબત્ત એ કયારેક વેદાંતી બની જાય છે અને ; જીવી જાય અર્થાત્ તેનું ભાવમરણ અટકી જાય. કયારેક બૌદ્ધ, પરંતુ તેને વસ્તુના યથાર્થ સ્વરૂપનો વસ્તુના અનેકાંત સ્વરુપનું સાચું જ્ઞાન આવા પાત્ર ખ્યાલ નથી એ વાત સાચી છે. એવા અજ્ઞાની એકાંત : જીવોને નવું જીવન આપે છે. દૃષ્ટિ જીવને માટે જિનાગમ લાભનું કારણ બને છે. : આપણે પણ એવી કોઈને કોઈ માન્યતા જો તે સાચું સમજવા માગતો હોય તો પોતાની ' * રાખીએ છીએ. ગૃહિત મિથ્યાત્વ નથી પરંતુ ખોટી માન્યતાને થોડો સમય ગૌણ કરીને જિનેન્દ્ર ભગવંતો : : માન્યતાઓ બદલતી રહે છે માટે આ બધા બોલનો વસ્તુ સ્વરૂપ અને સુખની પ્રાપ્તિનો ઉપાય કેવી રીતે : યોગ્ય અભ્યાસ કરવાથી આપણી જે કોઈ પ્રકારની સમજાવે છે ત્યાં ધ્યાન આપે છે. સમયસાર પરિશિષ્ટ : એકાંત માન્યતાઓ હોય તેના સ્થાને વસ્તુનું સાચું અધિકારમાં આવા અજ્ઞાનીઓના ચૌદ પ્રકારો લઈને ' • સ્વરૂપ આપણા ખ્યાલમાં સ્પષ્ટ જણાય આવે. તેમને કેવા પ્રકારની એકાંત માન્યતા હોય છે અને ? : સમયસાર શાસ્ત્રમાં શુદ્ધાત્માને દર્શાવવામાં આવ્યો તે કેવી રીતે દૂર થાય એ માટે ચોદ કળશોની રચના છે એ અપેક્ષાએ સમયસાર દૃષ્ટિપ્રધાન પરમાગમ કરી છે અને ગદ્યમાં પણ એ વાત વિસ્તારથી છે ત્યાં પણ શાસ્ત્રોની ટીકા પૂર્ણ કરતા સમજાવી છે. • અમૃતચંદ્રાચાર્યદેવને સ્યાદ્વાદ અધિકાર લખવાનું વસ્તુનું અનેકાંત સ્વરૂપ સમજાવવા માટે દરેક મન થયું. આચાર્યના જ્ઞાનમાં અનેકાંતનો મહિમા પદાર્થમાં નિત્ય-અનિત્ય અને એક-અનેક એવા : છે માટે આવો ભાવ આવ્યો. અનેકાંતના જ્ઞાનપૂર્વક વિરોધી દેખાતા પરંતુ અવિરોધરૂપે રહીને વસ્તુના : જ જીવે સમ્યક્ એકાંત એવા પોતાના ત્રિકાળ શુદ્ધ અંતરંગ બંધારણની રચનામાં કેવી રીતે લાગેલા : સ્વભાવ સુધી પહોંચવાનું છે. અન્ય કોઈ રીતે આ છે તે દર્શાવવામાં આવ્યું છે. એવા એક પદાર્થનું ' પ્રકારનું સમ્યક્ એકાંત શક્ય નથી. એક વાત અન્ય પદાર્થોથી અત્યંત જુદાપણું દર્શાવવા માટે : ખ્યાલમાં રહે કે અનેકાંતને છોડીને સમ્યક એકાંત (અસ્તિ-નાસ્તિ અનેકાંતરૂપે) સત્-અસત્ અને તત્ : નથી કરવાનું. અનેકાંતનું જ્ઞાન રાખીને પ્રયોજનવશ પ્રવચનસાર - પીયૂષ ૧૪૯ Page #150 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સામાન્યને મુખ્ય કરીને તેમાં હુંપણું સ્થાપવાનું : રીતે તેને છ દ્રવ્યોમાં આત્માની મુખ્યતા અને છે દૃષ્ટિ માત્ર શુદ્ધાત્માને જ સ્વીકારે છે પરંતુ જ્ઞાન આત્મામાં શુદ્ધાત્માની મુખ્યતા છે. આ રીતે તે તો અનેકાંતરૂપે સ્વ-પર બધાને જેમ છે તેમ જાણે કે વસ્તુના અનેકાંત સ્વરૂપને જાણીને તેમાંથી સમ્યક છે. આટલી ભૂમિકા ખ્યાલમાં રાખીને હવે ટીકાકાર : એકાંત એવા પોતાના જ્ઞાયક સ્વભાવને મુખ્ય કરે આચાર્યદેવે આ વાત કેવી રીતે સમજાવે છે તે : છે અને સાથો સાથ અનેકાંતની ભૂમિકા પણ સાચવે જોઈએ. : છે. આ રીતે તે સાકાર-અનાકાર ચર્ચાથી મુક્ત છે. સુવિશુદ્ધ શાનદર્શન માત્ર સવારે : સમસ્ત શાસ્ત્રના અર્થોના વિસ્તાર સંક્ષેપાત્મક અર્થસમય ને જ્ઞાનસમય ને શબ્દસમય આ શબ્દો દ્વારા આચાર્યદેવ પોતાના આત્માની : વાત કરવા માગે છે. આત્મા જ્ઞાનદર્શન માત્ર છે. : સામાન્ય સર્વજ્ઞનું જ્ઞાન પરમાગમો એવું કહીને દ્રવ્ય અને ગુણો એવું અનેકાંત સ્વરૂપ : વિશેષાત્મક પદાર્થો દર્શાવ્યું. ગા. ૨૭૪-૭૫ આ બે ગાથાઓમાં : સમસ્ત શાસ્ત્રો કહેતા બાર અંગ અને તેના આચાર્યદેવ આત્માને જ્ઞાનદર્શનરૂપ શા માટે કહ્યો : : અનુસંધાનમાં સમસ્ત આગમો અને પરમાગમોની તે સમજવાનો પ્રયત્ન આપણે વિસ્તારથી ૨૭૪ : • વાત આવી જાય છે. આ બધા શાસ્ત્રો વસ્તુના ગાથામાં કર્યો છે. તેથી તે વાત અહીં સંક્ષેપમાં : * સામાન્ય વિશેષાત્મક અનેકાંત સ્વરૂપને દર્શાવે છે. લઈએ. વસ્તુ સામાન્ય વિશેષરૂપ છે અને એક - તેથી અહીં આપણે એ રીતે વિચારવું છે કે વસ્તુનું શૈલી એવી છે જે દર્શનને સામાન્યનું અને જ્ઞાનને : સામાન્ય વિશેષાત્મક અનેકાંત સ્વરૂપ સર્વ પ્રથમ વિશેષના ગ્રાહકરૂપે વર્ણવે છે. તેથી સામાન્ય : સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે. વસ્તુનું સ્વરૂપ અર્થ સમય વિષયરૂપ અનેકાંત સ્વરૂપ દર્શાવવા માટે આત્માના ' છે. સર્વજ્ઞનું જ્ઞાન છે તે જ્ઞાનસમય છે. એ જ્ઞાનને દર્શન અને જ્ઞાન ગુણને યાદ કર્યા છે. • અનુસરીને દિવ્યધ્વનિ, બાર અંગ અને શાસ્ત્રો એ એવા વપમાં અવનિ પરિણતિ : બધા શબ્દ સમય છે. એ શબ્દો વાચક થઈને વાચ્ય જે ઉપયોગ પોતાના સ્વભાવમાં લાગેલો છે : : એવી પદાર્થની વ્યવસ્થાને દર્શાવનારા છે. અર્થાત્ તે ઉપયોગની વાત કરવા માગે છે. અહીં પરિણતિ : શબ્દો પદાર્થનું વિશેષરૂપ સ્વરૂપને સમજાવે છે. શબ્દ દ્વારા પોતાની પર્યાય સ્વભાવમાં એકાગ્ર થાય : શાસ્ત્રોનું લખાણ કયારેક સંક્ષેપમાં હોય છે છે અને ત્યારબાદ જ્યારે ભેદ ભંગથી જાણે છે ત્યારે ... અને કયારેય વિસ્તારરૂપ હોય છે. શાસ્ત્રોની શૈલી તેને સામાન્ય-વિશેષાત્મક પદાર્થનો સાચો નિર્ણય : મૂળભૂત સિદ્ધાંતોને સંક્ષેપમાં સમજાવવા માગે થાય છે અને એ રીતે સમસ્ત પદાર્થોને જોવાની : છે. આપણે કુંદકુંદાચાર્યદેવના પાંચ પરમાગમોનો અને જાણવાની તેને સહજ ટેવ પડે છે. તે પોતાના અભ્યાસ મુખ્યપણે કરીએ છીએ. આ શાસ્ત્રોની આત્માને પણ એ રીતે સામાન્ય (નિરાકાર) અને ' મૂળગાથાઓ આ રીતે મૂળભૂત વિષયને સંક્ષેપમાં વિશેષ (સાકાર) રૂપે ખ્યાલમાં લે છે. જ્ઞાનીને ; સમજાવવા માગે છે. સમયસારમાં શુદ્ધાત્માને પોતાના દ્રવ્ય સામાન્ય સ્વભાવની જ મુખ્યતા છે : દર્શાવવાની પ્રતિજ્ઞા કરીને તે શુદ્ધાત્મા-ગુણ અને તેથી તે ઉપયોગાત્મકપણે પરને જાણે છે ત્યારે પણ : પર્યાયરૂપ ભેદોથી કથંચિત્ જુદો છે એમ સંક્ષેપમાં તે પરિણતિરૂપે (લબ્ધરૂપે) પોતાને જાણે છે. આ દર્શાવ્યું. ત્યારબાદ પર્યાયભેદ (નવતત્ત્વો દ્વારા ૧૫૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #151 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધાત્મા કેવી રીતે જાણી શકાય એ વાત વિસ્તાર : પોતાના આત્માને આ પ્રમાણે અનેકાંત સ્વરૂપ પૂર્વક પણ સમજાવી. ત્યાં વિસ્તૃત વર્ણન દ્વારા પણ લક્ષમાં લે છે તે અનેકાંતપૂર્વક સમ્યક્ એકાંત અવશ્ય શુદ્ધાત્મા જ દેખાડવા માગતા હતા. જીવની પર્યાય · કરી લે છે. એટલે કે તે જીવ પોતાના શાયક મારફત સ્વભાવ સુધી પહોંચાડવાનો ભાવ હતો. : સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. એ જ ભગવાનના ત્યાં જીવ એ સામાન્ય છે અને તેની સાત પ્રકારની : ઉપદેશનું અને સમસ્ત શાસ્ત્રોનું પ્રયોજન છે. જે પર્યાયો એ વિશેષ છે. આ રીતે નવતત્ત્વ મારફત : વાચક એવા શાસ્ત્રો વડે વાચ્ય એવા શુદ્ધાત્મા પાસે સામાન્ય વિશેષરૂપ જીવનું અનેકાંત સ્વરૂપ દર્શાવીને પહોંચી ત્યાં હુંપણું સ્થાપે છે. તેને શાસ્ત્રાભ્યાસનું તેમાંથી સમ્યક્ એકાંત એવા સ્વભાવ સુધી લઈ જાય ફળ પ્રાપ્ત થાય છે. અર્થાત્ તેવા જીવોને, શિષ્યોને છે. કુંદકુંદાચાર્યદેવે આ રીતે સંક્ષેપથી અને થોડા સ્વાનુભૂતિ થાય છે. અનુભવમાં આવે છે. એ આત્મા પ્રયોજનભૂત વિસ્તારથી સમજાવવા માટે ગાથાઓ લખી. ત્યારબાદ એટલાથી પણ ન સમજી શકે એવા જીવો પંચમ કાળમાં થશે તેથી તેમના હિત માટે : : કેવો છે તે હવે કહે છે. ભૂતાર્થ-સ્વસંવેધ-દિવ્ય જ્ઞાનાનંદ સ્વભાવ. આ શબ્દો દ્વારા આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે. આત્માને તેનો એક દ્રવ્યસ્વભાવ છે. તે દ્રવ્ય સ્વભાવ લક્ષ્ય છે. જ્ઞાન અને આનંદ તેના લક્ષણો છે. જ્ઞાન અને સુખ એ બે ગુણો છે. ગુણને ગુણનો સ્વભાવ છે. લક્ષણ અને લક્ષ્યની એક સત્તા છે તેથી જ્ઞાન અને આનંદને જીવના સ્વભાવ પણ કહેવામાં આવે આગળના ટેબલમાં જે શબ્દ સમયની વાત : લીધી હતી. ત્યાં હવે તેના અનુસંધાનમાં ફરી જ્ઞાનસમય લેવું. અર્થાત્ તે શાસ્ત્રોનો અભ્યાસ કરીને પાત્ર જીવ તેનું જ્ઞાન. છે. ઉપરોક્ત ત્રણ વિશેષણો જીવને લાગુ પડે છે અને આ ગુણોને પણ લાગુ પડે છે. અમૃતચંદ્રાચાર્યદેવે મૂળ ગાથાનો પણ વિસ્તાર કરીને સમજાવ્યું અર્થાત્ શાસ્ત્રના શબ્દો વાચકરૂપે વસ્તુસ્વરૂપને દર્શાવે છે. શ્રુતજ્ઞાનોપયોગપૂર્વક પ્રભાવ. શબ્દસમય → જ્ઞાનસમય પરમાગમો ભૂતાર્થ : અહીં ભૂતનો અર્થ છતો પદાર્થ. વિદ્યમાન થાય છે. તેને સત્યાર્થ પરમાર્થ પણ કહેવામાં આવે છે. સર્વ પ્રથમ તો આત્મા-ભૂતાર્થ છે અર્થાત્ આત્મા પોતાનું સત્ લઈને રહેલો છે. એ આત્મા સ્વથી એકત્વ એવા અનેકાંત અને અસ્તિ-નાસ્તિ એવા અનેકાંત સ્વરૂપમય છે. વિશ્વમાં રહેલા છ દ્રવ્યોને જાણીને એમાંથી સારભૂત એવા પોતાના આત્માને ભેદજ્ઞાનના પ્રયોગ વડે જુદો પાડીને અનુભવમાં લેવો જરૂરી છે. એવું કાર્ય જ્ઞાની કરે છે ત્યારે તેણે ભૂતાર્થ એવા પોતાના આત્માને જાણ્યો એમ કહેવાય : છે. પાત્રજીવ-જ્ઞાનીનું જ્ઞાન-ભાવશ્રુત જ્ઞાન આ જ્ઞાન પોતાના આત્માનો સ્વાનુભવ કરી લે છે. તેથી તે જ્ઞાનને ભાવશ્રુતજ્ઞાન પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો વાચકરૂપ દ્રવ્યશ્રુત છે અને તેના દ્વારા સ્વાનુભવ એ ભાવશ્રુત છે. અહીં જે શ્રુતજ્ઞાન ઉપયોગ શબ્દ વપરાયો છે તે ભાવશ્રુત જ્ઞાન ઉપયોગના અર્થમાં લેવો. ખરેખર તો શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન થાય છે તે જ્ઞાન વિશ્વના સમસ્ત પદાર્થો અનેકાંત સ્વરૂપ અર્થાત્ સામાન્ય વિશેષરૂપ છે એવી સમજણરૂપ છે. એમાં પોતાનો આત્મા પણ સામાન્ય વિશેષરૂપ અનેકાંતમય છે એ વાત આવી જાય છે. · ધ્રુવ એવું સત્ લઈને રહેલો છે. તેમ લક્ષગત થતાં આવા શ્રુતજ્ઞાનનો એક એવો ‘‘પ્રભાવ’’ છે કે જો : હું એક દ્રવ્યપર્યાય સ્વરૂપ વસ્તુ છું એમ ખ્યાલમાં પ્રવચનસાર - પીયૂષ આવો સત્ સ્વરૂપ આત્મા પણ ઉત્પાદ-વ્યય ૧૫૧ Page #152 -------------------------------------------------------------------------- ________________ આવે છે. એવો અનેકાંત સ્વરૂપ પોતાનો આત્મા : આત્માનું જ્ઞાન સ્વ અને પરબધું જાણે છે એમ વાત પ્રમાણ જ્ઞાન વડે દ્રવ્ય પર્યાયરૂપ જણાય છે. આ લક્ષમાં આવે છે. વ્યવહારનય એ જ આત્માને પર્યાયરૂપે જાણે છે. • સ્વસવેદ્યમાં માત્ર જાણવાની વાત નથી. ત્યાં દ્રવ્યાર્થિકનયથી જોતા ત્યાં આત્માનો ત્રિકાળ શુદ્ધ : - સાથે સુખનો અનુભવ પણ છે. ખરેખર તો સ્વભાવ લક્ષગત થાય છે. આત્મા તે હું છું એમ : અતીન્દ્રિય આનંદના સ્વાદ દ્વારા જ સ્વાનુભવનો નક્કી કર્યા બાદ વ્યવહારનયથી પર્યાયરૂપે-મનુષ્ય- : : નિર્ણય થાય છે. આ રીતે જિનાગમમાં જ્ઞાન અને દેવાદિ પર્યાયરૂપે પોતાને જાણવો એ અપરમાર્થ છે : સુખ વચ્ચેનો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. આત્મા અને પોતાને એક જ્ઞાયક ભાવરૂપે લક્ષમાં લેવો એ : : જેમ સ્વસંવેદ્યમાન છે એમ જ્ઞાન અને સુથ પણ પરમાર્થ છે. અર્થાતુ ન વિભાગથી આત્માને જોનારા : • વેદનભૂત ગુણો છે. એટલે કે જાણવાનું કાર્ય થાય જ્યારે વ્યવહારનયને છોડીને નિશ્ચયનયવડે પોતાના • છે તેનો પોતાને જ ખ્યાલ આવે છે. કેટલી સમજણ આત્માને જાણે છે તે નિશ્ચયનયના વિષયભૂત : થઈ તે અન્યને પૂછવાની જરૂર નથી. એ પ્રમાણે પોતાના દ્રવ્ય સામાન્ય સ્વભાવને જાણે છે અને તેમાં : ઈન્દ્રિય સુખ દુઃખનું વેદન પણ જીવને હોય છે. હુંપણું સ્થાપે છે. આ રીતે અનેકાંતના જ્ઞાનપૂર્વક : : તેથી જ્ઞાન અને સુખ બન્ને ગુણોને સ્વસંવેદ્ય વિશેષણ એ સમ્યક એકાંત કરે છે ત્યારે તેણે પરમાર્થે પોતાના આત્માને જાણ્યો અર્થાત્ પોતાના આત્મા ભૂતાર્થરૂપે : લાગુ પડે છે. ખ્યાલમાં આવ્યો કહેવાય છે. જેમ આત્મા ભૂતાર્થ : દિવ્ય - આ શબ્દ મહિમાસુચક છે. પોતાનો આત્મા અર્થાત્ વિદ્યમાન છે એમ ગુણો – જ્ઞાન અને આનંદ : પોતાને માટે મહિમાવંત છે. પોતાને માટે પણ ભૂતાર્થ છે. : આશ્રયભૂત છે. છ દ્રવ્યોમાં આત્મા સારભૂત છે. : પોતાના જ્ઞાનસ્વભાવ વડે એ અન્ય દ્રવ્યોથી પોતાનું સ્વસંવેદ્ય - સ્વ પોતે. સમ્ ને સમ્યક્ પ્રકારે. : વિલક્ષણપણું લઈને રહેલ છે. મારા આત્મ સ્વભાવની વેદ્ય-અનુભવમાં આવે એવો પોતાનો આત્મા • અપેક્ષાએ પંચ પરમેષ્ટિ પણ પર છે. તે આશ્રય આપી પોતાથી જ અનુભવાય એવો છે. આવી અનુભૂતિ : તે જ મોક્ષમાર્ગની શરૂઆત છે. આત્માના અનંત : • શકે તેમ નથી. ચાર ગતિના દુઃખથી છૂટવા માટે • પોતાનો જ્ઞાયક સ્વભાવ એક જ સ્થાતાનું સ્થાન ગુણો હોવા છતાં અહીં જ્ઞાન અને આનંદ એ બેને : : છે. આશ્રય આપનાર છે. જ યાદ કર્યા છે કારણકે એના દ્વારા જ સ્વાનુભવ : થાય છે. જ્ઞાનના સર્વજ્ઞ સ્વભાવને ન માનનારા : ઈન્દ્રિય જ્ઞાનને જ જ્ઞાન જાણનારને જ્ઞાનની આંખના દૃષ્ટાંતે જ્ઞાનને એકાંત પર પ્રકાશક માને : દિવ્યતાનો ખ્યાલ ન આવે. જે વિષયને જાણવો હોય છે. ખરેખર જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે. • એમાં ઉપયોગ મૂકીને ઈન્દ્રિયોનું અવલંબન લઈને પ્રમેયત્વ ગુણ સામાન્ય ગુણ હોવાથી આત્મામાં : જાણવાનું કાર્ય થાય છે તેને જાણવારૂપ જ્ઞાનનો પણ શેયત્વ રહેલું છે. પરંતુ આ જીવો એવું માને : ઉઘાડ પણ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ અનુસાર છે કે આપણે અન્ય જીવોને જાણી શકીએ પરંતુ : થાય છે. વળી તે જ્ઞાનનો વિષય ઈન્દ્રિય ગ્રાહ્ય સ્કંધો આપણે પોતાને ન જાણી શકીએ. આત્મામાં જ્ઞાનત્વ : જ થાય છે. છ દ્રવ્યોમાંથી એકપણ દ્રવ્ય ઈન્દ્રિય અને શેયત્વ બન્ને ધર્મો છે. તેથી પોતે પોતાને અને જ્ઞાનનો વિષય નથી. પરમાણુ જે ખરેખર પુગલ પરને બધાને જાણી શકે છે. આત્મામાં એક પરિણમ્ય : દ્રવ્ય છે તે ઈન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. આવા જ્ઞાનનો પરિણામત્વ શક્તિ છે એનું સ્વરૂપ લક્ષમાં લેતા : જેને અનુભવ છે અને આવા બહિર્લક્ષી જ્ઞાનને જ ૧૫૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #153 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન જ માનીને તેનો જેને મહિમા છે તે ખરેખર : સુખનો અનુભવ કરનારને જ સાચા અર્થમાં સુખની જ્ઞાન નથી. જે જ્ઞાનમાં સ્વ-પરનો વિવેક નથી એ : દિવ્યતાનો ખ્યાલ આવે છે. જ્ઞાન જ ન કહેવાય. આ અપેક્ષાએ જેણે ભેદજ્ઞાન : ભૂતાર્થ-સ્વસંવેદ્ય-દિવ્ય જ્ઞાનાનંદ જેનો કરીને પોતાના આત્માનો અનુભવ કર્યો છે તેને : સ્વભાવ છે એવા ભગવાન આત્માને તે શિષ્ય પ્રાપ્ત જ્ઞાની કહેવાય છે. એવા આત્મજ્ઞાનીમાં પ્રધાન કહી : : કરે છે કે જે શિષ્ય શાસ્ત્ર દ્વારા અનેકાંત સ્વરૂપનો શકાય એવા ગણધરનું જ્ઞાન પણ અલ્પજ્ઞ જ છે. : નિર્ણય કરે છે. ભગવાન આત્મા ત્રણે કાળના અંતમુહૂર્તમાં બાર અંગની રચનાના સામર્થ્યરૂપ - નિરવધિ પ્રવાહમાં ટકનાર છે. આ શબ્દો દ્વારા પણ જ્ઞાનના ક્ષયોપશમ જ્ઞાનની પણ કેવળજ્ઞાન પાસે આત્મા ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યાત્મક સત્મય છે. એવું કોઈ કિંમત નથી. ઉપયોગ સંપૂર્ણપણે અંતર્મુખાકાર * અનેકાંત દર્શાવ્યું છે. વર્તમાન પર્યાયની પહેલાની રહીને વિશ્વના સમસ્ત પદાર્થોને તેના વિદ્યમાન • અને પછીની એક પર્યાય એમ ત્રણ પર્યાયનો સાથે (વર્તમાન) અવિદ્યમાન (ભૂત અને ભવિષ્યના) : : વિચાર કરીએ તો તેને પણ ત્રણ કાળની પર્યાય પર્યાયો સહિત એક સમયમાં યુગપદુ જાણી લે છે. : ; કહેવાય. પરંતુ એમ ત્રણ કાળ નથી લેવા. અહીં તો એ રીતે જ્ઞાન સ્વભાવને દિવ્ય કહ્યો છે. ભવિષ્યની : : “નિરવધિ” શબ્દ દ્વારા વિશ્વના સમસ્ત પદાર્થો પર્યાય જેનું ક્ષણિક સત્ હજા થવાનું બાકી છે તે : : અનાદિથી અનંતકાળ સુધીના ત્રણ કાળના બધી પર્યાયોને કેમ જાણે તે વર્તમાનવત્ હોય એમ : * : પર્યાયોની વાત કરે છે. આત્માનો દ્રવ્ય સામાન્ય જ્ઞાન જાણી લે છે. આ તેની દિવ્યતા છે. • સ્વભાવ અનાદિથી અનંતકાળ સુધી એકરૂપ રહેનારો એ પ્રમાણે ઈન્દ્રિય સુખ પણ પરાધીન છે. ' છે. સ્વતઃસિદ્ધ હોવાથી શાશ્વત છે. પર્યાય એક પોતાની પર્યાયમાં થતાં વિભાવ, રાગ-દ્વેષ અનુસાર : સમયની હોવા છતાં જેમ નિત્ય અપરિણામી સ્વભાવ તેની પ્રાપ્તિ છે. અજ્ઞાનીને સહજ સ્વાભાવિક સુખનો : ત્રિકાળવર્તી છે. એમ પરિણામપક્ષ પણ ત્રિકાળ છે અનુભવ નથી. પાંચ ઈન્દ્રિયોના વિષયોમાંથી સુખ : કારણકે દ્રવ્ય પર્યાય વિનાનું કયારેય ન હોય તેથી આવે છે એવી માન્યતાપૂર્વક બાહ્ય વિષયોને ' નિત્ય સ્વભાવની જેમ પર્યાયો પણ ત્રણ કાળને ભોગવવાની ઈચ્છા અને તે અનુસાર વિષયનો ' પ્રવાહરૂપે અવલંબે છે. આ વાક્ય દ્વારા ત્રિકાળવર્તી ભોગવટો કરતા જેણે સુખ માન્યું છે, અનુભવ્યું : પરિણામો નાશવંત છે. પરંતુ એ દરેક પર્યાયમાં છે. તેને જીવ એકલો પોતાની મેળે જ સુખી થઈ : અન્વયરૂપ રહેનારો પદાર્થ નિત્ય અવસ્થિત છે. શકે છે. એ વાત ગળે ઉતરે તેમ નથી. પરંતુ તે જ્યારે : પોતાનો અસલ સ્વભાવ એ ટકાવી રાખે છે. એ બાહ્ય વિષયોની રુચિ છોડીને પોતાને અનુભવે છે . અપેક્ષાએ સ્વભાવ એનો એ છે. તમે ગમે તે પર્યાયમાં ત્યારે પૂર્વે કયારેય ન આવેલો એવો અપૂર્વ આનંદ • લક્ષ કરો ત્યાં તે પર્યાયમાં અન્વયરૂપ દ્રવ્ય સ્વભાવ આવે છે અને તેને એ પણ ખ્યાલમાં આવે છે કે આ ' નો એકરૂપ જ લક્ષગત થાય છે. દ્રવ્ય સામાન્યનું આ આનંદની જાત જ જુદી છે. તેની સાથે તેનો એવો : શાશ્વત નિત્યપણું છે તેને ધ્રુવ કહેવામાં આવે છે. વિશ્વાસ છે કે આ જ પ્રમાણે તેને અનંત સુખની પ્રાપ્તિ અવશ્ય થશે. થોડાક વિભાવનો અભાવ થતાં : નાથાદPI ST * સાકળ પદાર્થોના મહાત્મકપ્રવચન ? પણ આ પ્રકારનું આંશિક યથાર્થ સુખ પ્રગટ થાય : પદાર્થોનો સમૂહ તે વિશ્વ છે એવી આપણી છે. તેથી વિભાવનો સર્વથા અભાવ થતાં સંપૂર્ણ • સમજણ છે. અહીં સકળ પદાર્થોના સમૂહાત્મક એ સુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે. એવા અતીન્દ્રિય : પ્રવચન છે એમ કહ્યું છે. કારણકે પ્રવચનમાં વિશ્વના પ્રવચનસાર - પીયૂષ ૧૫૩ Page #154 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત પદાર્થોની વાત આવી જાય છે. જેવું વિશ્વ છે : અસ્તિત્વ લઈને રહેલા હોવાથી કોઈ કોઈને આપી એવું જ્ઞાનમાં જણાય છે અને જેવું જ્ઞાનમાં જણાય છે શકે નહીં તેથી પરમાત્મા પાસેથી પણ મને કાંઈ છે એવું ઉપદેશમાં, શાસ્ત્રમાં આવે છે. તેથી વિશ્વ મળે તેમ નથી. તેથી મારા માટે સિદ્ધ પરમાત્મા પણ તો સમસ્ત પદાર્થોના સમૂહ સ્વરૂપ છે જ પણ એ : સારભૂત નથી. મારા માટે મારો આત્મ સ્વભાવ એક વિશ્વને જાણનાર જ્ઞાન અને એ વિશ્વના સ્વરૂપનું : જ સારભૂત છે. પ્રવચનમાં સારભૂત નિજાત્મા છે કથન કરનાર એવા બોલાયેલા અને લખાયેલા : તેના કારણરૂપે ફૂટનોટમાં એમ લખ્યું છે કે મારો શબ્દોને પણ સકળ પદાર્થોના સમૂહાત્મક કહેવામાં . આત્મા જ ધ્રુવ છે. જો કે સારભૂત અને ધ્રુવ શબ્દો આવે છે. એકાર્યમાં પણ વાપરી શકાય છે. પરંતુ આપણે : અલગરૂપે પણ વિચારીએ. આત્મામાં દ્રવ્ય-ગુણ પવનમાં RIR ? BGI પર્યાય બધા એકબીજા સાથે તાદાભ્યરૂપ રહેલા છે. ટીકાની ફૂટનોટમાં આદરણીય પં.શ્રી : એક સમયની પર્યાય ક્ષણિક હોવા છતાં તેનું દ્રવ્ય હિંમતભાઈએ ખુલાસો કર્યો છે કે પ્રવચન (શાસ્ત્ર) સાથે : સાથે તાદાભ્યપણું જ છે. જીવનો જ્યારે પરદ્રવ્યો માં જે સર્વ પદાર્થ સમૂહનું પ્રતિપાદન કરવામાં આવે ; ; • સાથેનો સંબંધ વિચારીએ ત્યારે તેને પરદ્રવ્ય સાથે છે તેમાં નિજાત્મા જ એક ધ્રુવ છે. સમયસાર : સંયોગ સિદ્ધ સંબંધ જ છે. ત્યાં તાદાભ્યપણું નથી. શાસ્ત્રમાં તે શબ્દનો અર્થ કરવામાં આવ્યો છે. : સંયોગ શબ્દ જ સૂચવે છે કે સંબંધ થાય છે અને સમયનો અર્થ પદાર્થ કરીએ તો છ દ્રવ્યોમાં સારભૂત ; વળી છટી પણ જાય છે. માટે સંયોગસિદ્ધ સંબંધો આત્મા છે. સમયનો અર્થ જ્યારે આત્મા કરીએ ત્યારે : ક્ષણિક છે. નિત્ય નથી, માટે ધ્રુવ નથી. આ રીતે ત્યાં સારભૂત શુદ્ધાત્મા છે. આત્મા પોતાના : સંબંધથી વિચાર કરીએ જ્ઞાનસ્વભાવ વડે છ દ્રવ્યોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે : ત્યારે પોતાના માટે પોતાનો આત્મા જ કાયમ છે કારણકે પોતાના સ્વભાવને ધારી રાખવા ઉપરાંત : ; ટકનાર છે, ધ્રુવ છે, અન્ય બધા અધ્રુવ છે. સંયોગો જ્ઞાન વડે તે પોતાના અને પરના સ્વભાવને અને : બદલાયા કરે છે. શરીર પણ બદલાયા કરે છે. કર્મો પરિણામોને જાણે છે. મારા માટે મારો આત્મા જ : પણ બદલાયા કરે છે. પણ પોતાનો આત્મા એનો સારભૂત છે કારણકે અન્ય જીવો જેવા કે સિદ્ધ : એ કાયમ ટકે છે. માટે મારા માટે મારો આત્મા જ ભગવંતો પરિપૂર્ણ-જ્ઞાન-સુખ અને વીર્ય સહિત : ધ કે 1 : ધ્રુવ છે. આ રીતે પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માની હોવા છતાં મને કાંઈ લાભનું કારણ થતા નથી. ; વાત લીધા બાદ હવે બીજી રીતે વિચારીએ. સિદ્ધ ભગવંતોને અનંતસુખ છે. તેમાંથી બીજાને આપી શકે કે નહીં? પોતાને અનંત વીર્ય છે તો પર્યાય માત્ર ક્ષણિક છે, નાશવંત છે. તેમાં એટલું કાર્ય કરી શકે કે નહીં? દરીયામાંથી બે ચાર : અન્વયરૂપ રહેલ દ્રવ્ય સામાન્ય સ્વભાવ જ ટકનાર ડોલ પાણી લઈએ તો દરીયાની અનંતતાને કોઈ : છે, ધ્રુવ છે. માટે મારા આત્મામાં પણ આશ્રયભૂત બાધા ન આવે. તેમ પરમાત્મા પોતાની અનંત : તત્ત્વ તો ધ્રુવ એવો શુદ્ધ સ્વભાવ જ છે. માટે સુખની પર્યાયમાંથી કોઈને થોડું સુખ આપે તો તેના : જિનાગમમાં અને જ્ઞાનીઓના કથનમાં પરમ અનંત સુખમાં કોઈ ઉણપ ન જણાય પરંતુ દરેક : પારિણામિક ભાવનો જ મહિમા કરવામાં આવ્યો પદાર્થ પોતાના દ્રવ્યગુણપર્યાયરૂપ સ્વરૂપ અસ્તિત્વ : છે. કેવળજ્ઞાનની પર્યાય પરિપૂર્ણ અને શુદ્ધ હોવા લઈને રહેલા છે. બધા પદાર્થો પોતાના ભિન્ન સ્વરૂપ : છતાં તે સાક્ષેપ છે, અધ્રુવ છે અને તેમાં સૈકાલિક ૧૫૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #155 -------------------------------------------------------------------------- ________________ સામર્થ્ય નથી. જ્યારે પારિણામિક ભાવે રહેલો : પરંતુ મરણ થતાં જીવ ચાલ્યો જાય છે એવી સાદી સ્વભાવ પોતે પરિપૂર્ણ અને નિરપેક્ષપણે શુદ્ધ છે, આ સમજણ તો બધાને હોય છે. આમ હોવા છતાં ધ્રુવ છે અને તેમાં ત્રણ કાળની પર્યાયોને પ્રગટ : શરીરથી ભિન્ન કોઈ જીવનું સ્વતંત્ર અસ્તિત્વ હોય કરવાનું સામર્થ્ય છે. તેથી કેવળજ્ઞાનની પર્યાય : એવી પોતાના જ્ઞાનમાં સ્પષ્ટતા ન હોય. આજે આશ્રયભૂત નથી પરંતુ પોતાનો સ્વભાવ જ : વિજ્ઞાનીઓ તેની રીતે શરીરનું સ્વયં સંચાલન કેવી આશ્રયભૂત છે. પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થાય કે જેથી : રીતે થાય છે તે સમજવાનો અને સમજાવવાનો તેના ફળરૂપે અતીન્દ્રિય આનંદ આવે એવું જેને : પ્રયત્ન કરી રહ્યા છે. ભૌતિક અને રસાયણિક ફેરફાર પ્રયોજન છે તેણે પોતાના ત્રિકાળ સ્વભાવમાં હુંપણું : અનુસાર શરીરની ક્રિયાઓને ખતવે છે, અને તેમ સ્થાપવું જોઈએ. એ સ્વભાવનો આશ્રય કરવો ; કરવા જતા કોઈ સ્વતંત્ર જીવ નામના પદાર્થની વાત જોઈએ. અજ્ઞાની જીવે અનાદિકાળથી વિભાવ કર્યો ; જ તેઓ ઉડાવવાનો પ્રયત્ન કરે છે. નાસ્તિકવાદિ છે અને તેના ફળ સ્વરૂપે ઈન્દ્રિય સુખનો અનુભવ : તો આત્માને માનતા જ નથી. ષટદર્શન આત્માની કર્યો છે. હવે જ્યાં પરિપૂર્ણ શુદ્ધ એવી સિદ્ધ પર્યાય : સત્તાનો સ્વીકાર કરે છે. પરંતુ જૈન દર્શન જે રીતે પણ આશ્રયભૂત નથી ત્યાં વિભાવ પર્યાયનો આશ્રય આત્માના સ્વરૂપને દર્શાવે છે ત્યાં સુધી અન્ય દર્શન લેવાની વાત રહેતી જ નથી. વળી ઈન્દ્રિય સુખ એ : પહોંચી શકયા નથી. સાચું સુખ નથી. ધ્રુવ એવા પોતાના જ્ઞાયક : સમયસાર ગા. પાંચમાં આચાર્યદેવે શુદ્ધાત્માના સ્વભાવનો અનાદર કરે તેને ઈન્દ્રિય સુખ-દુ:ખની : : સ્વરૂપને દર્શાવવાની પ્રતિજ્ઞા કરી ત્યારે પાત્ર જીવને પ્રાપ્તિ થાય છે. જે પોતાના ધ્રુવ સ્વભાવનો આશ્રય : હેજે પ્રશ્ન થાય કે આ શુદ્ધાત્મા કોણ છે કે જેનું કરે તેને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે. એ • સ્વરૂપ જાણવું જોઈએ? આત્મા અને શુદ્ધાત્મા વચ્ચે રીતે જે પ્રવચન અર્થાત્ શાસ્ત્રનો અભ્યાસ કરે છે. : કોઈ તફાવત છે કે તે એક જ છે? વળી તેનું સ્વરૂપ અહીં આ પ્રવચનસાર શાસ્ત્રનો અભ્યાસ કરે છે શા માટે જાણવું જોઈએ? જેનું અસ્તિત્વ પણ તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. આ રીતે શાસ્ત્ર : લક્ષગત થતું નથી તેનો સ્વભાવ જાણવાની શી સ્વાધ્યાય કરનારને આવું ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે - જરૂર? અહીં માત્ર કુતુહુલ કરીને આત્માના સ્વરૂપને એમ દર્શાવવામાં આવ્યું છે. : જાણવાની વાત નથી. પાત્ર જીવને એવી ગરજ છે નયનું રવીપ : કે મારે આત્માનું સ્વરૂપ જાણવું છે. એ જાણ્યા સિવાય ટીકાકાર અમૃતચંદ્રાચાર્યદેવ અને કાંત - મને શાશ્વત સુખનો માર્ગ પ્રાપ્ત થશે જ નહીં એવી સ્વરૂપને વિશેષ સમજાવવા માગે છે માટે શાસ્ત્રની : સમજણપૂર્વક તે જ્ઞાની ગુરુ પાસે જઈને વિનયપૂર્વક મુળ ગાથાઓ પણ થઈ ગયા બાદ પણ પરિશિષ્ટરૂપે : સામત્ર ૩૨ છે. એ વિષયને સ્પષ્ટ કરે છે. તેમાં સર્વ પ્રથમ એક પ્રશ્ન : આત્મસિદ્ધિ શાસ્ત્રના છ પદમાં પ્રથમ પદ રજૂ કરે છે. “આ આત્મા કોણ છે અને કઈ રીતે : “આત્મા છે” એમ લીધું છે અને પોતે આત્મા હોવા પ્રાપ્ત કરાય છે?” દરેક પાત્ર જીવને આ પ્રકારનો : છતાં આત્મા અંગે શંકા કરનાર પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત પ્રશ્ન ઉઠે છે. તેથી આ પ્રશ્નમાં કોઈ નવીનતા ન લાગે. કર્યું છે. પોતે સ્વયં આત્મા હોવા છતાં તેનું સ્વરૂપ શરીરમાં જ હુંપણું રાખનારને આત્મ વિષે જાણવાની - જાણતો નથી અને તેને પ્રાપ્ત કરવા માગે છે એનું જરૂર ન લાગે. ઈન્દ્રિય જ્ઞાનમાં જીવ જણાતો નથી. : અચરજ જ્ઞાનીને થાય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૫૫ Page #156 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ગા. ૧૮ પછીની ટીકારૂપે લખ્યું : અનંત ધર્મો ને જીવના અનંત ગુણો છે કે જો કે જ્ઞાનનું આત્મા સાથે તાદાભ્યપણું હોવા : આ રીતે જીવનું સ્વરૂપ દર્શાવતા દ્રવ્ય-ગુણ છતાં અજ્ઞાનીનું જ્ઞાન પોતાને જાણતું નથી. એ * બન્નેની વાત લીધી. આ શાસ્ત્રની ૯૩મી ગાથા યાદ શુદ્ધાત્મા કોણ છે એવા પ્રશ્ન અંગે આ રીતે ? : કરીએ તો વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક તે દ્રવ્ય ભૂમિકા આપણા ખ્યાલમાં લેવી. ટીકાકાર : : છે. ત્યાં દ્રવ્ય અને ગુણ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ આચાર્યદેવ આગળ ફરમાવે છે આનો જવાબ તો : : છે તે વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. દ્રવ્ય આ શાસ્ત્રમાં આવી ગયો છે. અન્ય પરમાગમોમાં * છે તે મહાસત્તા છે અને ગુણો તે અવાંતર સત્તા છે. પણ એ બધું વિસ્તારથી કહેવાય ગયું છે. ત્યાં : - સમુદાયાત્મક શબ્દ દ્વારા ગુણોના સમૂહનું એકત્વ આચાર્યદેવ એવો ભાવ વ્યક્ત કરવા માગે છે કે : : તે દ્રવ્ય છે એવી સ્પષ્ટતા ત્યાં કરવામાં આવી છે. શિષ્ય એ બધું વાંચીને તેનો અભ્યાસ અને જરૂરી : : અનંત ધર્મોનું અધિષ્ઠાતા એવું દ્રવ્ય છે. અવાંતર ચિંતવન અવશ્ય કર્યું હશે. હવે આ પ્રશ્નનો પોતે ; : સત્તા દ્વારા આચાર્યદેવ અનેકાંત સ્વરૂપ જ સમજાવી પોતાની આગવી શૈલીમાં જવાબ આપે છે. આ : આત્મા કોણ છે? આત્મા ખરેખર ચૈતન્ય • રહ્યા છે. સામાન્ય વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા : આપણું જ્ઞાન ગુણભેદને જાણી શકે એવી (સ્વામી) એક દ્રવ્ય છે. : ક્ષમતાવાળું છે. સંજ્ઞી પ્રાણી ગુણભેદ દ્વારા દ્રવ્યનો : નિર્ણય કરી શકે છે. તેથી જે દ્રવ્યને જાણવા માગતો અભ્યાસી જીવને ખ્યાલ આવશે કે આ પ્રશ્નનો : હોય તે તેના ગુણ મારફત તેને જાણી શકે છે. આપણે આવો ઉત્તર ક્યાંય સાંભળવા કે વાંચવા મળ્યો નથી. • તીખાશ મારફત મરચાનો નિર્ણય કરીએ છીએ. જે આત્માના ઉપલક્ષણથી બધા પદાર્થોના) અનેકાંત • જાણીએ છીએ તેની મારફત જે નથી જાણતા તેનું સ્વરૂપને સમજાવતો આ જવાબ છે. આત્મા ચૈતન્ય જ્ઞાન થાય છે. માટે ગુણમાંથી પ્રવેશ લઈને દ્રવ્ય સ્વભાવી છે. તેમાં સ્પર્શ વગેરે નથી મારે અરૂપી : સુધી પહોંચવું એવા પ્રકારનો ઉપદેશ હોય છે. છે, અનિર્દિષ્ટ સં સ્થાન છે, અવ્યક્ત છે, : જિનાગમમાં કયારેક એવી વાત હોય છે કે સર્વ અલિંગગ્રહણ છે. એ રીતે અસ્તિરૂપે ચૈતન્યમય અને • પ્રથમ અભેદને જાણવાથી જ ભેદ સારી રીતે જાણી અન્ય નાસ્તિરૂપ વર્ણન એવા પ્રકારની ગાથા દરેક : : શકાય છે. આ કથન થોડું વિચિત્ર લાગે. કારણકે શાસ્ત્રમાં છે. તેમ અહીં પણ આત્માને ચૈતન્ય : પહેલા દ્રવ્યને જાણ્યા બાદ જ ગુણ સારી રીતે સમજી સ્વભાવ દર્શાવ્યો એમ ભલે લાગે પરંતુ વાક્ય : શકાય છે એવું કહેવા માગે છે. વિચાર કરતા ખ્યાલ રચના ઘણું વિશેષ સમજાવી જાય છે. • આવશે કે એ વાત સાચી છે. ગુણ દ્વારા આપણે ચૈતન્ય સામાન્ય – ચેતન ગુણની મુખ્યતાને : દ્રવ્યને જાણી શકીએ છીએ કારણકે ગુણ એ અભેદ કારણે જીવને ચેતયિતા કહેવામાં આવે છે. તેમ અહીં : એવા દ્રવ્યનો જ ભેદ છે. જો દ્રવ્ય અને ગુણ વચ્ચે ચૈતન્ય સામાન્ય શબ્દ એ ગુણની વાત નથી કરતા : સંબંધ ન હોય તો ગુણ દ્વારા દ્રવ્ય જાણી શકાય પરંતુ જીવનું દ્રવ્ય તરીકેનું દ્રવ્ય સામાન્ય સ્વરૂપ : નહીં. જે સંયોગી પદાર્થોનો આપણને પરિચય છે દર્શાવવા માગે છે. એજ દ્રવ્ય સામાન્ય સ્વરૂપને કે તેનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે જ્ઞાનની મુખ્યતાથી જ્ઞાયક અને દર્શનની મુખ્યતાથી ; મોટરના સ્પેરપાર્ટસ બનાવીને પછી તેમને જોડીને દર્શક કહેવામાં આવે છે. : મોટર તૈયાર થાય છે. ૧૫૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #157 -------------------------------------------------------------------------- ________________ એ વાત સાચી હોવા છતાં મોટરનો કોઈ : રૂપી જ છે. નાટકમાં ભાગ લેનાર દરેક કહે છે કે મેં ખ્યાલ જ ન હોય અને માત્ર સ્પેરપાર્ટસ બનાવીને : આ નાટક કર્યું. એક કુટુમ્બની મુડી રૂ. એક કરોડ તેમને પછી જોડવાનો-ગોઠવવાનો પ્રયત્ન કરે એવી • હોય તો કુટુમ્બના દરેક સભ્ય પોતાને કરોડપતી શક્યતા જ નથી. સ્પેરપાર્ટસ જોડાયને છેવટ મોટર : કહે છે. વગેરે દૃષ્ટાંતો ખ્યાલમાં લેતા જેને આપણે કેવી બનશે તેનો સંપૂર્ણ ખ્યાલ હોય પછી જ તેના : કોઈ રીતે દ્રવ્યના સ્વભાવરૂપે લક્ષમાં લઈએ તેનો અલગ પાર્ટસ બનાવવામાં આવે. આ રીતે લક્ષમાં : દાવો તેના અનંતગુણો કરી શકે છે. આ વાત લેતા અભેદનો ખ્યાલ આવે ત્યારે જ ભેદ સારી : વિસ્તારથી આ શાસ્ત્રની ગાથા ૧૦૭ માં રીતે સમજી શકાય એ વાત સાચી લાગે. આપણને સમજાવવામાં આવી છે. માટે અહીં લખ્યું છે કે અનંત અનેકાંતનો અભ્યાસ છે તેથી મહાસત્તા અને - ધર્મો દ્રવ્ય વડે વ્યાપ્ત છે. અવાંતર સત્તાઓની ચોખવટ અવશ્ય છે. હવે આખો જવાબ સંધિરૂપે વિચારીએ ત્યારે મહાસત્તાનો સ્વભાવ એટલે અવાંતર સત્તાઓ અને ; : આત્માને ચૈતન્ય સ્વભાવી દ્રવ્ય કહ્યું. તે દ્રવ્ય પોતાના તેમની વચ્ચેના સંબંધો, અહીં મહાસત્તા એ દ્રવ્ય છે : : અનંત ધર્મોમાં વ્યાપેલું બતાવ્યું. ત્યારબાદ એ જ અને અનંતધર્મો એકબીજા સાથે તાદાભ્ય સંબંધમાં : : દ્રવ્યને ફરીને અનંત ધર્મોના અધિષ્ઠાતારૂપે દર્શાવ્યું. છે તેથી અનંત ધર્મો એ અવાંતર સત્તાઓ છે અને : • આ રીતે એક વાક્યના જવાબમાં આત્મા ચૈતન્ય તાદાભ્યપણું એ તેમની વચ્ચેના સંબંધો છે. વળી ' : સ્વભાવી છે એટલું જ કહેવું છે પરંતુ એ દ્રવ્ય મહાસત્તા અને અવાંતર સત્તા બન્ને સપ્રતિપક્ષ છે : સામાન્યનો તેના અનંતધર્મો સાથેનો સંબંધ પણ અર્થાત્ બન્ને એકબીજાની સાપેક્ષતાથી જ સાબિત : સાથે દર્શાવ્યો. અર્થાત્ અનેકાંત વસ્તુ સ્વરૂપને આ થાય છે. જવાબમાં વણી લેવામાં આવ્યું છે. અલબત્ત અહીં અનંત ધર્માત્મક દ્રવ્ય છે માટે દ્રવ્યમાં અનંત : માત્ર દ્રવ્ય અને ગુણની જ વાત લીધી છે. પરિપૂર્ણ ગુણો વ્યાપેલા જોવા મળે છે. એ રીતે આત્મામાં અનેકાંત સ્વરૂપ નથી દર્શાવ્યું. એક અપેક્ષાએ એ જ્ઞાન-દર્શન વગેરે છે એ ખ્યાલમાં આવે છે. પરંતુ : જવાબ દ્વારા આચાર્યદેવે પદાર્થનું અર્થસમય રૂપનું દ્રવ્ય દરેક ગુણમાં વ્યાપેલું છે. એવું કથન જરા નવીન : બંધારણ રજા કર્યું એવા સ્વભાવની પ્રાપ્તિ કેવી રીતે લાગે, ટીકામાં લખ્યું છે “ચૈતન્ય સ્વભાવ વડે વ્યાપ્ત : થાય ત્યાં જ્ઞાનસમયનું સ્વરૂપ દર્શાવે છે. અનંત ધર્મો” જેણે પદાર્થનું અખંડ સ્વરૂપ અસ્તિત્વ : સાચા અર્થમાં જાણ્યું છે તેને કોઈ નવીનતા નહીં : આત્મા કેવો છે? ચૈતન્યસામાન્યરૂપ છે. લાગે. આપણને ખ્યાલ છે કે પુદ્ગલ દ્રવ્યરૂપી નથી ચૈતન્ય સામાન્ય – વ્યાપક – અભેદ અધિષ્ઠાતા પરંતુ પુદ્ગલના અસાધારણરૂપી ગુણોના કારણે પુદ્ગલ દ્રવ્યને રૂપી કહેવામાં આવે છે. પુદ્ગલ : અનંત ધર્મો વ્યાપ્ય ભેદ ભેદો દ્રવ્યનું રૂપીપણું આ રીતે સિદ્ધ કર્યા બાદ જ આપણે ; અહીં ચૈતન્ય સામાન્ય કહેતા – ચૈતન્ય કહી શક્યું કે પુગલ દ્રવ્યરૂપી છે માટે પુદ્ગલ - લક્ષણથી લક્ષિત આખો આત્મા. દ્રવ્યના બધા ગુણો રૂપી છે. જો પુદ્ગલ દ્રવ્ય સ્વભાવથી જ રૂપી હોય અને તેમ હોતા તેના બધા ' તે પોતાના અનંત ધર્મોમાં વ્યાપે છે. તે અનંત ગુણો રૂપી હોય તો સ્પર્શ વગેરે અસાધારણ ધર્મ ધર્મોનો અધિષ્ઠાતા આત્મા છે. એ રીતે પ્રથમ એવું નામ જ ન પામે કારણકે પુગલના અનંતગુણો : અભેદમાંથી ભેદમાં આવીને ફરી પાછું અભેદ સ્વરૂપ પ્રવચનસાર - પીયૂષ ૧૫૭ Page #158 -------------------------------------------------------------------------- ________________ દર્શાવ્યું. આ પ્રમાણે આખો આત્મા ભેદાભેદ : અનંત ધર્મો છે માટે તેને વિષય ક૨ના૨ અનંત નયો અભેદરૂપ છે એવું અનેકાંત સ્વરૂપ સમજાવ્યું. આત્માની પ્રાપ્તિ કઈ રીતે થાય ? → જ્ઞાન વડે થાય. છે. : એ જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે. તે સમજતા પહેલા થોડી ભૂમિકા સમજી લઈએ. જ્ઞાનની : પર્યાયના મતિ આદિ પાંચ ભેદો છે. તેમાં જે અજ્ઞાની જીવ આત્માને પ્રાપ્ત કરવા માગે છે તે શ્રુતજ્ઞાન વડે જ આત્માને જાણી શકે છે. મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હોય છે. શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે. પ્રમાણ અને નય. અવધિજ્ઞાન અને મન:પર્યય જ્ઞાનનો વિષય રૂપી પદાર્થો છે તેથી તે આત્માની ઓળખાણ માટે નકામા છે. કેવળજ્ઞાન વિદ્યમાન જ નથી. તેથી આત્માની ઓળખાણ માટે એક શ્રુતજ્ઞાન જ ઉપયોગી છે. આખો પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય આત્માનો એક ભેદ-અંશ → નયજ્ઞાનનો વિષય - ગુરુનો ઉપદેશ અને શાસ્ત્રો → શિષ્ય એ ઉપદેશને ગ્રહણ કરે -> વાચક એવા શબ્દો વડે - નયજ્ઞાન → સ્વાનુભવ -> જે આત્માનુ સ્વરૂપ સમજવા માગે છે તે જેણે આત્માને જાણ્યો છે તેની પાસેથી આત્માનું સ્વરૂપ સમજવા જાય છે. શ્રીગુરુ તેને આત્માનું સ્વરૂપ સમજાવે છે. તે આ પ્રમાણે જ્ઞાની ગુરુનું → પ્રમાણ જ્ઞાન જ્ઞાન પ્રમાણ જ્ઞાન વડે જ સ્વાનુભૂતિ થાય છે. : નય જ્ઞાનની વ્યાખ્યા :- વસ્તુના વિધિપૂર્વકના ભેદને વિષય ક૨ના૨ા શ્રુતજ્ઞાનના અંશને નય જ્ઞાન કહેવામાં આવે છે. આ રીતે આત્માના એક એક અજ્ઞાની જીવને ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન નથી. તે પ્રથમ નયજ્ઞાન વડે જ આત્માનું સ્વરૂપ સમજી શકે તેમ છે. તેથી જ્ઞાની ગુરુ નિર્વિકલ્પ દશામાંથી બહાર આવી. સવિકલ્પ દશા વડે, નયજ્ઞાન વજે ઉપદેશ આપે છે, સમજાવે છે. શિષ્ય નયજ્ઞાન વડે સમજે છે. ત્યારબાદ નયાતિક્રાંત થઈને ભાવશ્રુત : ધર્મને વિષય ક૨ના૨ા અલગ નય છે. આત્માનાં પ્રમાણજ્ઞાન વડે સ્વાનુભૂતિ પ્રગટ કરે છે. પ્રમાણરૂપ શ્રુતજ્ઞાન પ્રગટ થવામાં દ્રવ્યશ્રુતનું નિમિત્ત છે. દ્રવ્યશ્રુત એ શબ્દ સમય છે અને ભાવશ્રુત એ જ્ઞાનસમય છે. સ્વાનુભવ ← પ્રમાણ ← નય જ્ઞાન જ્ઞાન દ્રવ્યમ્રુત → દ્રવ્યશ્રુત જ્ઞાન - દેશના લબ્ધિ આત્માના કોઈ ધર્મનું જ્ઞાન ભાવશ્રુત પ્રમાણજ્ઞાન } નય જ્ઞાન વડે શિષ્યને સમજાવે છે. શબ્દ સમય શિષ્ય નય જ્ઞાન વડે સમજે છે. જ્ઞાન સમય : સ્વરૂપનું) વર્ણન કરવું હોય તો સ્યાદ્વાદ શૈલીથી જ થાય અર્થાત્ પ્રમાણ જ્ઞાન વડે જે જાણ્યું હોય તેનું ભેદપૂર્વક વિસ્તારથી વર્ણન નયજ્ઞાન વડે જ થાય. અનાદિના અજ્ઞાની જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ આ પ્રકારે જ થાય છે. અનેકાંત વસ્તુ સ્વરૂપ પ્રમાણજ્ઞાન બે પ્રકારનું છે. કેવળજ્ઞાન પ્રમાણ જ્ઞાન (પ્રમાણજ્ઞાન) થાય પરંતુ તેનું (અનેકાંત : અને ભાવશ્રુતપ્રમાણ. અન્ય ચાર જ્ઞાનના બધા ૧૫૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #159 -------------------------------------------------------------------------- ________________ વિષયો કેવળજ્ઞાનમાં આવી જાય છે પરંતુ કેવળજ્ઞાન : જાણી શકે છે તેથી નય જ્ઞાન વડે ત્યાંથી પ્રવેશ સમયે અન્ય ચાર જ્ઞાનો નથી. કેવળજ્ઞાનનો વિષય લેવામાં આવે છે. માટે અનંત નયોની વાત લીધી. અન્ય ચાર જ્ઞાનના વિષય કરતાં ઘણો મોટો છે. * શ્રી ગુરુ વડે સમજાવવામાં આવે છે. તેથી ત્યાં અહીં કેવળજ્ઞાનની વાત નથી પરંતુ પ્રમાણ જ્ઞાનનું : વચનગોચર ધર્મોની વાત આવી માટે તે મર્યાદિત સ્વરૂપ સમજવા માટે આ સમજવું જરૂરી છે માટે : નયો થયા વળી જે આત્માનું સ્વરૂપ સમજવા માગે તેનો અહીં વિચાર કર્યો છે. : છે તેને પદાર્થોના મૂળભૂત બંધારણનો તો ખ્યાલ • હોવો જરૂરી છે. આ રીતે જેને પદાર્થના સ્વરૂપનો ભાવશ્રુત પ્રમાણજ્ઞાનનો વિષય આખો • ખ્યાલ છે તેને માટે તો જીવના અસાધારણ ધર્મો આત્મા છે. નય જ્ઞાન વડે જેટલું જણાય છે. એ બધા : જાણવાથી જ પ્રયોજન સરી જાય છે. જ્ઞાન-દર્શનવિષયો ભાવશ્રુત જ્ઞાનમાં અવશ્ય જણાય છે. પરંતુ : ચારિત્ર-સુખ વગેરે ધર્મોને જાણે તો તે પોતાના ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન સમયે એક પણ નય નથી. : આત્માને અન્ય દ્રવ્યથી જાદો પાડીને લક્ષગત કરી ભાવશ્રુત પ્રમાણ જ્ઞાનનો વિષય. અનંત નયોના વિષયો કરતાં ઘણો મોટો છે. અનંત નયો - : : શકે છે. પછી તો તેને નયાતિક્રાંત થઈને સ્વાનુભવ આત્માના અનંત ધર્મોને અલગ અલગ વિષય કરે : કરવાનું જ રહે. નયમાંથી પ્રમાણ જ્ઞાનની વાત અહીં છે. તે અનંત ધર્મો દ્રવ્યની સત્તા પાસે એકબીજા : - આ પ્રકારે લીધી છે. “અનંત નયોમાં વ્યાપનારું જે સાથે તાદાભ્ય સંબંધમાં રહેલા છે. નયજ્ઞાન ધર્મના : : એક શ્રુતજ્ઞાન સ્વરૂપ પ્રમાણ” સ્વરૂપને જાણી શકે પરંતુ ધર્મો વચ્ચેના સંબંધોને : ચૈતન્ય સામાન્ય - ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન - વ્યાપક જાણવાનું કામ નયજ્ઞાન વડે ન થાય. તેથી પદાર્થને : ૨ જાણવો હોય તો નાતિક્રાંત થવું અનિવાર્ય છે. . અનત ધમાં નયજ્ઞાન વ્યાપ્ય પ્રમાણ જ્ઞાનને નયાતિક્રાંત જ્ઞાન પણ કહેવાય છે. જેમ અનંત ધર્મો એ પદાર્થનું વ્યાપ્ય છે. તેમ આત્માનું સ્વરૂપ સમજવા માગતો હોય તેને : અનંત નયો એ શ્રુતજ્ઞાન પ્રમાણનું વ્યાપ્ય છે. અર્થાત્ નયજ્ઞાનમાંથી જ પ્રવેશ મળે છે. માટે અનુભૂતિ : પ્રમાણ જ્ઞાનમાં જે જણાય છે તેનો વિસ્તાર જ કરવા માગનારને નયજ્ઞાન વડે સમજવું પડે છે અને : નયજ્ઞાન છે. આ રીતે નય જ્ઞાન અને પ્રમાણજ્ઞાન પછી નયને અતિક્રાંત થવાનો ઉપદેશ આપવામાં વચ્ચેના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. પાત્ર જીવ આવે છે. સ્વાનુભવનો આ જ ક્રમ છે માટે જેમ કે નયજ્ઞાન વડે આત્માના પ્રયોજનભૂત ધર્મોને પગથિયા ઉપર પગ મૂકવો પડે અને પાછો ઉપાડવો : (અસાધારણ ધર્મોને) જાણીને નયજ્ઞાનને ઓળંગીને પડે તેમ નયમાં પ્રવેશ કરીને પાછું નયજ્ઞાન છોડવું : ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન પ્રગટ કરે છે અને તેના વડે પણ પડે. : સ્વાનુભવ કરે છે. આટલી ભૂમિકા લક્ષમાં લીધા બાદ હવે : હવે આચાર્યદેવ વસ્તુના અનેકાંત સ્વરૂપને આચાર્યદેવ એ વાત કઈ રીતે સમજાવે છે તે જોઈએ. ; વિસ્તારથી સમજાવવા માટે નયનું સ્વરૂપ ૪૭ નયો સર્વ પ્રથમ કહે છે કે “અનંત ધર્મોમાં વ્યાપનારા જે : દ્વારા સમજાવે છે. એ નયનું સ્વરૂપ જે રીતે સમજાવે અનંતનયો” આ રીતે આત્માની ઓળખાણ તેના : છે. તેનો સ્પષ્ટ ખ્યાલ આવે માટે આપણે પ્રથમ પ્રગટ ધર્મો મારફત કરાવે છે. આપણને ખ્યાલ છે : નયનું સ્વરૂપ શું છે તે વિચારીએ. આપણે જોઈ ગયા કે આપણું જ્ઞાન ગુણભેદ અને તેની પર્યાયને જ : છીએ કેપ્રવચનસાર - પીયૂષ ૧પ૯ Page #160 -------------------------------------------------------------------------- ________________ વસ્તુના અનંત ધર્મોને દર્શાવનારા અનંત નાયો છે. પરંતુ તે જ્ઞાન કરવાનો હેતુ પ્રયોજન તો આત્માના વસ્તુના વચનગોચર ધર્મોને દર્શાવનારા સંખ્યા નયો છે. સ્વરૂપને સમજી નિજ કલ્યાણ છે. માટે એ પ્રયોજનને • લક્ષમાં રાખીને ક્યો વિષય મુખ્ય કરવો અને ક્યો આ રીતે વિચારતા દરેક ધર્મને અંશને વિષય : : વિષય ગૌણ કરવો એનો નિર્ણય પણ પાત્ર જીવે કરનારા અલગ નયો છે જેને એકબીજા સાથે કોઈ : : કરવો જરૂરી છે. આ રીતે નયજ્ઞાન માત્ર જાણપણા સંબંધ નથી. : પુરતુ મર્યાદિત નથી પરંતુ તેની સાથે પ્રયોજન પણ પ્રવચનસાર શાસ્ત્રમાં નયનું સ્વરૂપ : સંકળાયેલું છે. પાત્ર જીવને માર્ગદર્શન મળે તે માટે આચાર્યદેવ વિસ્તારથી સમજાવવા માગે છે. આ શાસ્ત્રના લખાણમાં એ પ્રયોજનને વણી લઈને જે શાસ્ત્રના રચયિતા મૂળમાં કુંદકુંદચાર્યદેવ છે. પૂ. : મુખ્ય છે તેને નિશ્ચયનય કહ્યો છે અને જે જાણીને સદ્ગુરુદેવશ્રીના પ્રતાપે આપણે એ આચાર્યદેવના : ગૌણ કરવા જેવું છે તેને વ્યવહારનય કહ્યો છે. પાંચ પરમાગમોનો મુખ્યપણે અભ્યાસ કરીએ છીએ. : નિશ્ચય અને વ્યવહાર નયને આ રીતે જ્યારે તેથી તે આચાર્યદેવ નય વિભાગથી કેવી રીતે ? : સમજીએ ત્યારે એ વાત સ્પષ્ટ થાય છે કે જો આપણે શાસ્ત્રની રચના કરે છે તે શૈલી જાણવી આપણા * - મુખ્ય-ગૌણનો પણ સાથે વિચાર કરવાનો હોય તો માટે જરૂરી બને છે. આચાર્યદેવ નિશ્ચય અને વ્યવહાર : * માત્ર એક કથન ન ચાલે. બે કથન અવશ્ય હોવા નય. એ પ્રમાણે બે નયથી વસ્તુ સ્વરૂપ સમજાવે છે • જોઈએ તો જ આપણે તેને નિશ્ચય કે વ્યવહારનયના તેથી એ બે નયો કઈ રીતે સ્થાપે છે તે આપણા માટે કથન કહી શકીએ. એના સમર્થનમાં બંધારણની જાણવું જરૂરી બની જાય છે. : એ વાસ્તવિકતા પણ આપણે યાદ કરવી રહી. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય એ બે નામો : પદાર્થમાં રહેલા અનંત ધર્મો એક બીજા સાથે પણ પ્રચલિત છે દ્રવ્ય-અર્થ-ઈક એટલે કે દ્રવ્ય કે તાદાભ્ય સંબંધમાં આવીને રહેલા છે. વિસ્તાર સામાન્ય જ જાણવાનું જેનું પ્રયોજન છે તે : સામાન્ય સમુદાયાત્મક તે દ્રવ્ય છે. પદાર્થનું આ દ્રવ્યાર્થિક નય છે. એ રીતે પર્યાય શબ્દનો અર્થ ભેદ : અંતરંગ બંધારણ આપણને એમ સૂચવે છે કે જો લેવામાં આવે છે તેથી ગુણભેદ અને પર્યાયભેદએ : પદાર્થના અનંત ધર્મો એકબીજા સાથે સંબંધમાં છે પર્યાયર્થિક નયના વિષયો છે. આ બન્ને નયોના . તો તે ધર્મોને વિષય કરનારા નયો પણ સાપેક્ષ હોવા નિશ્ચિત વિષયો છે. દ્રવ્યાર્થિકનય અને નિશ્ચયનય - જોઈએ. નિરપેક્ષ ન હોય શકે. આના અનુસંધાનમાં તથા પર્યાયાર્થિકનય અને વ્યવહાર નય ઘણી વાત • આપણે સમ્યનય અને મિથ્યાનય એવા બે શબ્દોના એકાર્થરૂપે લેવામાં આવે છે પરંતુ ખરેખર એમ નથી. : ભાવને પણ સમજી લઈએ. પ્રમાણજ્ઞાન પૂર્વકના : નમો સમ્યક્ અને એનાથી રહિત એવા નયો મિથ્યા નિશ્ચય અને વ્યવહાર નયના કોઈ નિશ્ચિત : છે. ભાવશ્રુત પ્રમાણજ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવને હોય વિષયો નથી. આચાર્યદેવ મુખ્ય તે નિશ્ચય અને ગૌણ : છે. તે નાતિક્રાંત દશાનો આપણે અભ્યાસ કરી તે વ્યવહાર એ રીતે બન્ને નયોનું સ્વરૂપ સમજાવે . ગયા છીએ. જ્ઞાની જ્યારે ઉપદેશ આપે છે ત્યારે તે છે. આ કથનથી ખ્યાલમાં આવશે કે પાત્ર જીવ જ્યારે ' સમ્યકુનય વડે સમજાવે છે. (અજ્ઞાની) પાત્ર જીવ વસ્તુ સ્વરૂપને નય દ્વારા સમજવા માગે છે ત્યારે : ઉપદેશ ગ્રહણ કરે છે ત્યારે તેને પ્રમાણ જ્ઞાન તો જેટલા નયો તેટલા ભેદો એ બધા જાણવાના વિષયો : પ્રગટ થયું નથી તેથી તે જ્યારે નવિભાગથી અવશ્ય છે. માત્ર જાણીને સંતોષ પામવાનો નથી. : સમજવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેના વિષયો અલગ ૧૬૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #161 -------------------------------------------------------------------------- ________________ અલગ ખ્યાલમાં આવે છે. તેથી તે ખરેખર મિથ્યાનય વડે અભ્યાસ કરે છે. તેને આખા પદાર્થનો અણસા૨ · આત્મદ્રવ્ય દ્રવ્યનયે ચિન્માત્ર છે. પર્યાય નયે દર્શન જ્ઞાન ચારિત્રાદિ માત્ર છે. અમૃતચંદ્રાચાર્યદેવે પોતે આ નયના વિષયો પોતે કઈ રીતે શું લેવા માગે છે તે વાત સંક્ષેપમાં લીધી છે અને તે માટે યોગ્ય દૃષ્ટાંતો પણ આપ્યા છે માટે નયનું સ્વરૂપ : સમજવું સુગમ પડે છે. અહીં આચાર્યદેવ પર્યાય દ્વારા ગુણ ભેદની વાત કરવા માગે છે. (અન્ય કોઈ નહીં) તેથી આ બે નયના સ્વરૂપને લક્ષમાં લેવાથી આપણે સમજી શકીએ છીએ કે આચાર્યદેવ પદાર્થમાં દ્રવ્ય અને ગુણ બેની અલગ વાત કરીને તેમની વચ્ચેનો સંબંધ દર્શાવવા માગે છે. દૃષ્ટાંતમાં વસ્ત્ર : ... શ્રીગુરુએ પ્રથમથી આપી દીધો છે. તેથી તે અનુમાન જ્ઞાનમાં જે નયજ્ઞાન પ્રાપ્ત થાય છે તે વિષયો એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. તેનો પણ નિર્ણય કરતો જાય છે. તે જ્યારે સ્વાનુભવ કરે છે ત્યારે ખરેખર નયોનો (નયોના વિષયોનો) અવિરોધ તેને ખ્યાલમાં આવે છે તેથી ત્યારે જ સાચા અર્થમાં તે નયો સમ્યક્ થાય છે. મનના સંગે થયેલા જ્ઞાનને પણ અનુમાન પ્રમાણ કહેવામાં આવે છે. તેથી તે જ્ઞાનમાં પણ નયોને તે અવિરોધપણે એકબીજા સાથે સંબંધમાં જોડીને સમજે છે પરંતુ તેને બધા પડખાનો ખ્યાલ ન હોવાથી તે નયો ખરેખર સમ્યક્ નથી. ઉપદેશ કથનમાં એક સમયે એક વાત આવે. તેને મુખ્ય રાખીને બીજા સાથેના સંબંધોની વાત પણ એક પછી એક જ થાય માટે ત્યાં મર્યાદિતપણું અવશ્ય રહે છે. દૃષ્ટાંત અગ્નિને બળવા લાયક પદાર્થો, તૈયા૨ થતી રસોઈ અને આજુ બાજાના પદાર્થો તે બધા સાથે એકી સાથે જ સંબંધો છે પરંતુ કથનમાં તો દાહ્ય દાહક અને પાચ્ય-પાચકની વાત વારા ફરતી જ કરવામાં આવે. : : અે · દોરાનું જ બનેલું છે. વસ્ત્રમાં દોરા સિવાય અન્ય કાંઈ નથી. પરંતુ કોઈ દૃષ્ટિમાં વસ્ત્ર અને દો૨ાનો : ભેદ પણ છે. આપણે એકત્વનું સ્વરૂપ સમજવા માટે રૂ-દોરો અને વસ્ત્ર એ ત્રણની વાત લઈએ છીએ. રૂના તાંતણા એકબીજા સાથે ગૂંથાયને દોરો બનાવે છે અને તાણાવાણા વણી લેવાથી દોરામાંથી વસ્ત્ર બને છે. એ રીતે અનંત ગુણોનું એકત્વ તે દ્રવ્ય છે. દ્રવ્યાશ્રિતા નિર્ગુણા ગુણા ગુણો દ્રવ્યના આશ્રયે જ જોવા મળે છે. તેમ દ્રવ્ય પણ ગુણ સહિત જ જોવા મળે છે. ખરેખર દ્રવ્ય અને ગુણની એક સત્તા છે અને અતભાવથી તેમનું જુદાપણું પણ છે. : આ રીતે જિનાગમમાં જે નય દ્વારા સમજાવવામાં આવે છે તે બધા સાપેક્ષ નયો જ છે. સમ્યક્ નયો જ છે. નિરપેક્ષ નયથી વાત થતી નથી. વસ્ત્રનો દાખલો દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ એના ઉ૫૨થી એ વાત પણ સિદ્ધ થાય છે કે જેટલા : પદાર્થને દર્શાવવા માટે પણ આપવામાં આવે છે. કોઈ નયના કથનો આવે છે ત્યારે ત્યાં સમયભેદ · ત્યારે વણક૨ વસ્ત્રને ધણે છે. એ રીતે રજૂઆત લઈ શકાય નહીં. આ રીતે અહીં જ્યારે ૪૭ નયો : ક૨વામાં આવે છે. વસ્ત્ર એ દ્રવ્ય છે. તેનો પનો તે દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે ત્યારે : ગુણો છે. વસ્ત્રને વર્ણ ત્યારે તેનો પનો નિશ્ચિત આપણે પણ બે નયની વાત સાથે રાખીને જ સમજવી : હોય છે. તેમાં ફેરફાર નથી થતાં. એ રીતે અનંત જોઈએ. દરેક નયને અલગ સમજાવ્યા છે પરંતું ગુણો દ્રવ્યના પૂરા ક્ષેત્રમાં કાયમ રહે છે. તેમાં ફેરફાર આપણે તેને સાચા અર્થમાં સમજવા માટે જોડકારૂપે નથી થતો. વસ્ત્ર વણાતુ જાય તે મુજબ તેની જ ખ્યાલમાં લેવાના રહે છે. લંબાઈને પર્યાયના સ્થાને ગણે છે. પદાર્થમાં પર્યાય અનાદિથી અનંતકાળ સુધીની છે. તેમ વસ્ત્ર પણ જરૂર મુજબ લાંબુ વણવામાં આવે છે. એ રીતે ત્યાં ૧૬૧ દ્રવ્ય નય ― પ્રવચનસાર - પીયૂષ પર્યાયનય Page #162 -------------------------------------------------------------------------- ________________ સપ્તભંગી ગુણોને પહોળાઈના અર્થમાં અને પર્યાયને વસ્ત્રની : જે ગુણોના નામ આપણા ખ્યાલમાં છે તેનું લંબાઈરૂપે પણ સમજાવવામાં આવે છે. • પણ કાર્ય આપણે ન જાણતા હોય એવું બને છે. • આ રીતે એક પદાર્થને અનેકરૂપે અનેક પ્રકારના * કાર્ય કરતો લક્ષમાં લેવાથી આપણને તેનો મહિમા ૩ થી ૯ નયમાં “સપ્તભંગી” લેવામાં આવી : ' : આવે. જ્યાં સુધી જીવનો મહિમા ન આવે ત્યાં સુધી છે. સપ્તભંગીની વિચાર ઘણી અપેક્ષાએ કરી શકાય કે ઉપયોગ ત્યાં લાગતો નથી. પુગલના મોટા સ્કંધો છે. પ્રથમ તો દ્રવ્યના અનંતગુણોને લક્ષમાં રાખીને : આપણા જ્ઞાનમાં જણાય છે પરંતુ એક પરમાણુ તેનો વિચાર કરી શકાય. * આપણા ઈન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. એક અનંત ગુણો : પ્રદેશી પરમાણુમાં પણ અનંત ગુણો છે અને એ • બધા કાર્યરત છે. તે પરમાણુમાં કેવા પ્રકારના કામ વચનગોચર વચન અગોચર (અવક્તવ્ય) : થતા હશે એ વિચારવું રહ્યું. જિનાગમ કેટલી : સૂક્ષ્મતાથી વસ્તુ સ્વરૂપનું સ્થાપન કરે છે તે જ્યારે અસ્તિરૂપ નાસ્તિરૂપ (અસાધારણ ધર્મોના પ્રતિપક્ષી) : ખ્યાલમાં આવે ત્યારે જ્ઞાનનો અપરંપાર મહિમા : આવ્યા વિના ન રહે. દરેક પદાર્થમાં અનંત ગુણો છે. તે અનંત : ગુણો કેવળજ્ઞાનમાં જાણી શકાય છે. ત્યાં બધા એકી - વચનગોચર ધર્મોમાં અતિરૂપ ધર્મો ઘણા છે સાથે જ્ઞાનનો વિષય થાય છે. પરંતુ જેટલા ગુણો કે તેના પ્રમાણમાં નાસ્તિરૂપ ધર્મો ઘણા ઓછા છે જ્ઞાનમાં જણાય છે. એટલા કહી શકાતા નથી કારણકે : કારણકે તે ધર્મો અસાધારણ ધર્મોના પ્રતિપક્ષરૂપ શબ્દો મર્યાદિત છે. માટે વચન ગોચર (વચન દ્વારા : છે. જો અસાધારણ ધર્મો મર્યાદિત જ છે તો નાસ્તિરૂપ કહી શકાય એવા) ગુણો સંખ્યાત છે અને કયારેય : ધર્મો પણ મર્યાદિત જ હોય છે. આપણને ધર્મ, કોઈ પણ રીતે ન કહી શકાય એવા બાકીના ગુણો : અધર્મ, આકાશ અને કાળ એ ચારદ્રવ્યોના દરેકના અનંત છે. શ્રીગુરુ પાસેથી આત્માનું સ્વરૂપ જાણવું એક જ અસાધારણ ધર્મનો ખ્યાલ છે. જીવ હોય ત્યારે વચન ગોચર ધર્મો જ ઉપયોગી થાય છે. : પુદ્ગલમાં એકથી વિશેષ અસાધારણ ધર્મો છે પરંતુ ખ્યાલમાં રહે કે જેમ આંગળી વડે ચાંદ દર્શાવી શકાય : એ બધું મર્યાદિત જ છે. છે તેમ આ વચન ગોચર ધર્મો વસ્તુના અન્ય અનંત : દરેક પદાર્થમાં સામાન્ય - વિશેષ અને ધર્મો પ્રત્યે આપણું લક્ષ દોરે છે. આપણું જ્ઞાન : અસાધારણ એમ ત્રણ પ્રકારના ગુણો હોય છે. તેમાં મર્યાદિત જોવા જાણવાને ટેવાયેલું છે. તેથી તેને : તિ ન : વિશેષ અને અસાધારણ ગુણોના સંખ્યા અલ્પ હોય અનંતનો સાચો ખ્યાલ આવતો નથી. ખ્યાલ ન ; તો રાજા 1 : તો મોટાભાગના ગુણો સામાન્ય જ હોવા જોઈએ. આવવાને કારણે તેનો મહિમા પણ આવતો નથી. ' એ સામાન્ય ગુણોમાં પણ થોડા જ વચનગોચ૨છે. જ્યારે આપણે વિચાર કરીએ કે પદાર્થમાં રહેલા • બાકી મોટા ભાગના તો વચન અગોચર જ હોવા દરેક ગણને તેનો એક સ્વતંત્ર સ્વભાવ છે અને તે ; જોઈએ. અવ્યક્ત એવા ગુણો જે માત્ર જ્ઞાન ગોચર સ્વભાવને અનુરૂપ એનું કાર્ય છે. ત્યારે અને ; જ છે તે બધા સામાન્ય ગુણો જ હશે કે તેમાં પણ સ્વભાવો અને તે દરેકનું તે પદાર્થમાં કાર્યરૂપે : વિધવિધતા હશે એવા પ્રશ્ન જરૂર થાય. યોગદાન રહેલું છે. એ બધા કામ કેવા હશે એની : આપણને કલ્પના પણ આવી શકતી નથી. શકતી નથી : ? વચનગોચર ધર્મોના અસ્તિ અને નાસ્તિ એવા ૧૬૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #163 -------------------------------------------------------------------------- ________________ બે ભેદો અને વચન અગોચર એવા ત્રીજો ભેદ : પર્યાયનો વિચાર કર્યા બાદ હવે બાકી શું રહ્યું. એમ સર્વ પ્રથમ ત્રણ પ્રકારના ધર્મોને બોબ૨ લક્ષમાં લઈને ત્યા૨ બાદ બબ્બેના જોડકા વિચારવાથી અન્ય ત્રણ ભેદ થાય અર્થાત્ કુલ છ ભેદ થાય. ત્યારબાદ અસ્તિ-નાસ્તિ-અવ્યક્ત એમ ત્રણેયને સાથે વિચારીએ ત્યારે તે સાતમો ભેદ થાય છે. એમ જ્યારે મૂળમાં ત્રણ ભેદ હોય તો તેમાંથી સપ્તભંગી બની શકે છે. ત્રણથી ઓછા મૂળ સભ્યો હોય તો સપ્તભંગી શક્ય નથી. આ સાત નયોમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એવા ચાર ભેદથી એક પદાર્થનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે સામાન્ય રીતે દ્રવ્ય-ગુણ-પર્યાય એ પ્રકારના ભેદથી સમજવાને ટેવાયેલા છીએ તેથી : દ્રવ્ય ક્ષેત્ર-કાળ ભાવ એવા ચાર ભેદ કઈ રીતે લેવામાં આવે છે તેનો સ્પષ્ટ ખ્યાલ કરવો જોઈએ. બન્નેમાં દ્રવ્ય શબ્દ તો દ્રવ્ય સામાન્ય સ્વભાવને દર્શાવવા માટે વાપરવામાં આવે છે તેટલી સમાનતા બન્નેમાં : છે. કાળ અને ભાવ શબ્દો પર્યાયવાચક છે. અર્થાત્ : એ બે શબ્દોથી પર્યાયના સ્વરૂપનો ખ્યાલ આવે છે. : સમયની મુખ્યતાથી કાળ અને તેના સ્વરૂપની : મુખ્યતાથી ભાવ ઓળખાય છે. અર્થાત્ જે સમયે પરિણામ થાય તે કાળ છે જેમ કે ૧-૨-૩-૪ એમ ચાર અલગ એક પછી એક સમયનો વિચાર કરીએ અને તે સમયોમાં અનુક્રમે ક્રોધ-માન-કાયા અને લોભ થાય છે. ત્યાં ક્રોધ વગેરે પરિણામો ‘ભાવ’’ કહેવાય છે અને તે જે સમયે થયા તે ‘કાળ’’ કહેવાય છે. કાળ શબ્દના સ્થાને કાળલબ્ધિ પણ વપરાય છે અને ભાવ માટે ભવિતવ્યતા પણ કહેવાય છે. આ રીતે કાળ અને ભાવ શબ્દોથી અનાદિથી અનંતકાળ સુધી એક પછી એક થતા પરિણામો, બદલતા ભાવો એ બધું આ પ્રકારે સમજી શકાય છે. પદાર્થમાં સ્વભાવના એકરૂપપણાને ટકાવીને અનાદિથી અનંતકાળ સુધી નિરંતર બદલતા સ્વરૂપને પહોંચી વળવાનું સામર્થ્ય રહેલું છે. આ રીતે દ્રવ્ય અને પ્રવચનસાર - પીયૂષ : : અહીં અનંત ગુણોની વાત ન કરતાં માત્ર ક્ષેત્રની વાત લીધી છે. તેથી એવો ખ્યાલ આવે છે કે જ્યારે બે પદાર્થોના જુદાપણાની વાત લેવી હોય ત્યારે ત્યાં પદાર્થમાં રહેલા અનંત ગુણોને યાદ ક૨વાની જરૂર નથી. પૃથકત્વ ભિન્ન પ્રદેશતા અર્થાત્ જ્યાં જુદા ક્ષેત્રની વાત આવે ત્યાં તે બે પદાર્થો જાદા છે એ વાત લક્ષગત થાય છે. આ રીતે ક્ષેત્રનો ઉપયોગ બે પદાર્થના ભિન્નપણાને દર્શાવવા માટે કરવામાં આવે છે. આ રીતે વિચારતા જ્યારે એક પદાર્થનું સ્વરૂપ દર્શાવ્યું હોય ત્યારે પદાર્થને દ્રવ્ય-ગુણ પર્યાયરૂપે લક્ષમાં લેવાય અને જ્યારે બે પદાર્થોની અલગતાની વાત કરવી હોય ત્યારે તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ઓળખવવામાં આવે. આ વાતને સમર્થન પણ મળે છે. આ સાત નયોમાં અસ્તિત્વનય વડે હું મારાપણે છું અને નાસ્તિનયમાં ૫૨૫ણે નથી એમ લેવામાં આવ્યું છે અર્થાત્ અસ્તિ-નાસ્તિ અનેકાંત દર્શાવવામાં આવ્યું છે. સમયસાર સ્યાદ્વાદ અધિકારમાં પણ અમૃતચંદ્રાચાર્યદેવે સત્-અસત્તા ચાર બોલ લીધા છે. તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ એવા ચા૨ ભેદ છે. ત્યાં સત્-અસત્ અને તત્ અતત્ એના દસ બોલ બે પદાર્થના ભિન્નપણાને દર્શાવવા માટે છે. સત્-અસત્ એ અસ્તિત્વની વાત : છે અને તત્-અતત્ એ સ્વભાવની વાત છે. ત્યાં બે પદાર્થના અસ્તિત્વ જાદા છે. બે પદાર્થોના ક્ષેત્ર ભિન્ન છે. બે દ્રવ્યોના સ્વકાળ ભિન્ન છે અને તેમના સમયવર્તી પરિણામો પણ ભિન્ન છે. આ રીતે અસ્તિત્વના જુદાપણામાં સ્વભાવના અને પરિણામના (ભાવ) ભિન્નપણાની વાત પણ આવી જાય છે. આપણે બે પદાર્થો જાદા છે એમ લક્ષમાં લઈએ ત્યારે આપણને બેના સ્વભાવ જુદા છે એટલું જ ખ્યાલમાં આવે છે. ત્યાં બેના અસ્તિત્વ પણ જાદા : ૧૬૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ છે અને બન્નેના ક્ષેત્ર પણ ભિન્ન છે એ વાસ્તવિકતા : તીરનું પ્રયોજન લક્ષ્યને વિંધવાનું છે તે તરફ આપણું ધ્યાન ખેંચાતુ નથી. તેથી તે રીતે : ખ્યાલમાં રાખીને વિચારીએ. તીરનું દ્રવ્ય લોહમય સમજવાનો થોડો પ્રયાસ કરીએ. અને સીધું છે. કામઠું લોહ અને દોરીમય છે. લોહની એક દ્રવ્યના અસ્તિત્વથી બીજા દ્રવ્યનું અસ્તિત્વ ભિન્ન છે. • છે કમાન છે અને દોરી સીધી છે. કામઠું અને દોર બન્ને : સાથે છે. કામઠું અને તેની દોરીના અંતરાળમાં તીર એક દ્રવ્યના ક્ષેત્રના અસ્તિત્વથી બીજા દ્રવ્યના ક્ષેત્રનું : 3 : છે. તે ક્ષેત્રને દર્શાવે છે. લક્ષ્યને વીંધવાનું પ્રયોજન અસ્તિત્વ ભિન્ન છે. : છે માટે તીર ખેંચાયેલી સ્થિતિમાં અને લક્ષ્યની એક દ્રવ્યની એક સમયની પર્યાયના અસ્તિત્વથી બીજા - સન્મુખ છે એમ લેવામાં આવ્યું છે. તીરની તે દ્રવ્યની તે સમયની પર્યાયનું અસ્તિત્વ ભિન્ન છે. ખેંચાયેલી સ્થિતિને ભાવરૂપે લક્ષમાં લેવાનું છે અને એક દ્રવ્ય એક સમયમાં જે પરિણામરૂપે ' તે પ્રકારની સ્થિતિ તે તેનો સ્વકાળ છે. દૃષ્ટાંતમાં પોતાનું અસ્તિત્વ લઈને રહેલ છે તે અન્ય દ્રવ્ય તે : લક્ષ્યને વીંધવાનું કાર્ય બીજા સમયે થશે અને ત્યારે સમયે જે રૂપ લઈને રહેલ છે તે રૂપના અસ્તિત્વથી : તીરનો કામઠા સાથે કોઈ સંબંધ નહીં હોય. આ ભિન્ન છે. ખ્યાલમાં રહે કે અસ્તિત્વ અને સ્વભાવ : રીતે દૃષ્ટાંત સર્વ પ્રકારે લાગુ ન પડે તે ખ્યાલમાં બે અવિનાભાવપણે સાથે જ છે. ': આવે છે. એક પરમાણુ એક સમયમાં ચૌદ રાજા : લોક જાય છે એ દૃષ્ટાંત બધી રીતે યોગ્ય હોવા અસ્તિત્વનય સમજાવવા માટે આચાર્યદેવ : • છતાં તે ઈન્દ્રિય ગ્રાહ્ય ન હોવાથી આપવામાં ન આવે. તીરનો દૃષ્ટાંત આપે છે. તીરનું કાર્ય લક્ષ્યને વીંધવાનું : છે. તીર એકલું એ કામ કરી શકે તેમ નથી તેથી : સિદ્ધાંત છ દ્રવ્યોને લાગુ પડે છે અને બધામાં આપણે તીર-કામઠું એવા શબ્દપ્રયોગ કરીએ છીએ. : તે સારી રીતે સમજી શકાય તેમ છે. સોનામાં અનેક એ જોડકું વિચારીએ ત્યારે પણ તીર અને કામઠું બે : ઘાટને પ્રાપ્ત થવાની યોગ્યતા છે. ત્યાં સોનુ એ દ્રવ્ય પદાર્થ પોતે કર્તા થઈને પરિણામને કરે છે. એવી : છે. તેની લગડી તેનો જથ્થો એ ક્ષેત્ર છે. વર્તમાનમાં ક્રિયાને ભેદથી સમજવી હોય ત્યારે તેને છ કારકના ' તેમાંથી હાર બન્યો તે ભાવ છે અને વર્તમાન સમય ભેદ વડે સમજવામાં સમજાવવામાં આવે છે. ખરેખર કે તે તેનો સ્વકાળ છે. છે કારકનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. અજ્ઞાની : આત્મા પોતે દ્રવ્ય છે. અસંખ્ય પ્રદેશો તે તેનું એ રીતે જ સમજી શકે છે. એકવાર ભિન્નકારકો : : સ્વક્ષેત્ર છે. સ્વાનુભવ તેનું પ્રયોજન છે. તે જ સમયે દ્વારા સંપ્રદાન, અપાદાન વગેરે શબ્દોનો ભાવ સારી : : સ્વાનુભવ કરે તે તેનો સ્વકાળ છે અને સ્વાનુભૂતિ રીતે સમજાય જાય ત્યારબાદ એ ષટકારકો ખરેખર * તેનો ભાવ છે. અહીં અસ્તિત્વ નય દ્વારા પદાર્થનું એક જ પદાર્થમાં લાગુ પડે છે એવો ખ્યાલ આપવામાં - સ્વરૂપ અસ્તિત્વ સમજાવવું છે. પદાર્થનું અખંડ એક આવે છે. કુંભાર ઘડાને કરે છે માટે કુંભાર કર્તા : સત્ છે તેની વાત કરવી છે. એ રીતે વિશ્વના સમસ્ત અને ઘડો કર્મ એ વાત ખ્યાલમાં આવે છે. પછી ; : પદાર્થો પોતાના સ્વતંત્ર સ્વરૂપ અસ્તિત્વ વડે ખરેખર તો માટી જ ઘડારૂપે થાય છે માટે માટી : : શોભાયમાન છે. દરેક પદાર્થ-સ્વરૂપ અસ્તિત્વરૂપે કર્તા છે અને ઘડો કર્મ છે એવી સમજણ આપવામાં : - એકબીજાથી અત્યંત ભિન્ન રહેલા છે. આવે છે. એ રીતે અહીં તીરના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- : ભાવ દર્શાવવા છે પરંતુ તે સમજાવવા માટે કામઠાની : આ નય દ્વારા વિશ્વ આખું સમય સાબિત વાત સાથે લઈને સમજાવવામાં આવ્યું છે. : થાય છે. વિશ્વમાં શૂન્યને કયાંય સ્થાન નથી. વિશ્વના ૧૬૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #165 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત પદાર્થો સમય લક્ષમાં લીધા બાદ એ દરેક : જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, પદાર્થનું જે એક સ્વતંત્ર સત્ છે. તે પદાર્થના બધા : કોઈ કોઈ પલટે નહિ છોડી આપ સ્વભાવ. ભેદોમાં વ્યાપેલું છે અર્થાત્ આત્માનું સત્ આત્માના : પરિગ્રહ કદિ મારો બને, તો હું અજીવ બનું ખરે, દ્રવ્યને, આત્માના અનંત ગુણોને અને આત્માની : હું તો ખરે જ્ઞાતા જ તેથી નહિ પરિગ્રહ મુજ બને. બધી પર્યાયોને લાગુ પડે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ : સમયસાર ગા. ૨૦૮ બધાને એ જ સત્ લાગુ પડે છે. પદાર્થમાં જેટલા : - જિનાગમ આ પ્રમાણે બે પદાર્થોના અત્યંત કોઈ અતદભાવરૂપ ભેદો છે. તેમાંથી કોઈને જુદુ : ભિન્નપણાને તો દર્શાવે જ છે પરંતુ તે ઉપરાંત તે બે સત્ મળતું નથી. જાદુ સત્ ન હોવાથી તેમને જુદા : • પદાર્થો કયારેય એક ન થાય એવું પણ દર્શાવે છે. ક્ષેત્રો પણ હોતા નથી. : એકના અસ્તિત્વનો બીજાના અસ્તિત્વમાં અભાવ નાનિતત્વનય. : છે. નાસ્તિત્વનય આ સ્વરૂપ સમજાવે છે. અસ્તિત્વના : પ્રતિપક્ષમાં શૂન્ય અને નાસ્તિત્વ એવા બે શબ્દો આપણે વચનગોચર ભેદોમાં અસ્તિરૂપ ધર્મો : : વિચારવામાં આવે છે. ત્યાં શૂન્ય તો માત્ર દલીલમાં અને નાસ્તિરૂપ ધર્મોનું સ્વરૂપ સમજયા. ત્યાં જે : ' . જ લાગુ પડે છે. વિશ્વમાં શૂન્યને કયાંય સ્થાન નથી. નાસ્તિરૂપ ધર્મોની વાત લીધી હતી તે બધા અન્ય : શૂન્યની દલીલ માત્ર સત્ની મજબૂતિ માટે જ છે. દ્રવ્યોના અસાધારણ ધર્મોના પ્રતિપક્ષી ધર્મો હતા. : તા. : શૂન્ય અભાવરૂપ રહીને વિશ્વને સમય સ્થાપે છે. જેમ કે જીવમાં અરસ-અગંધ-અરૂપી એવા નાસ્તિરૂપ : એવું નાસ્તિત્વનું નથી. જીવમાં પુદ્ગલનું નાસ્તિપણું ધર્મોનું સ્વરૂપ રસ-ગંધ-રૂપ વગેરે જે પુદ્ગલના : છે પરંતુ પુદગલ પોતારૂપે વિશ્વમાં અવશ્ય સ્થાન અસાધારણ ગુણો છે તેના પ્રતિપક્ષી છે. ત્યાં તેમનું : પામે છે. જીવના અસ્તિત્વમાં પુદ્ગલના અસ્તિત્વનો પ્રતિપક્ષપણું મર્યાદિત છે. અર્થાત્ તેઓ માત્ર : અભાવ અને પુગલના અસ્તિત્વમાં જીવના અસાધારણ ધર્મોના જ પ્રતિપક્ષરૂપે છે. નાસ્તિત્વનય : અસ્તિત્વનો અભાવ છે એવું નાસ્તિત્વનયનું સ્વરૂપ માત્ર એવા વચનગોચર નાસ્તિરૂપ, ધર્મોને જ દર્શાવે : છે. છે એમ નથી. બે પદાર્થોને ભિન્ન દર્શાવવા હોય ત્યારે સ્વને પદાર્થમાં અનંત ગુણો છે. પદાર્થના વર્ણનમાં ' સત કહીએ અને પરને અસત્ કહીએ. આ રીતે અનંતના બધાના નામ લઈને કથન ન આવે તેથી સત વિશેષણ એક પદાર્થને લાગુ પાડીએ છીએ કોઈને એમ થાય કે આત્મામાં જ્ઞાન, દર્શન વગેરે ; અને અસતુ વિશેષણ અન્ય પદાર્થ માટે વાપરીએ ગુણો છે તેમ તેમાં સ્પર્શ, રસ વગેરે પણ હશે તેમ : છીએ. કારણકે એક પદાર્થના સત્નો બીજામાં તો નથી. અનેકાંત વસ્તુ સ્વરૂપ છે. તેનાં નિત્ય- : અભાવ છે. આ રીતે એકવાર લક્ષમાં લઈને પછી અનિત્ય એવા પરસ્પર વિરોધી દેખાતા ધર્મો • બીજા દ્રવ્યને સરૂપે જ્યારે લક્ષમાં લઈએ ત્યારે તે અવિરોધપણે રહે છે અને વસ્તુને નિપજાવે છે એ : પદાર્થના અસ્તિત્વનો મારા અસ્તિત્વમાં અભાવ છે વાત સાચી છે. પરંતુ ચેતન-જડ એવા વિરોધી ધર્મો : માટે હવે અસત્ લક્ષણ મને પણ લાગુ પડશે. છે કે જે એક પદાર્થમાં કયારેય સાથે રહી ન શકે. આ રીતે વિચારતા દરેક પદાર્થમાં સત્ય-અસત્ એવા ચેતન સ્વભાવી આત્મામાં જો જડ સ્વભાવનો પ્રવેશ * બન્ને લક્ષણો લાગુ પડશે. દરેક પદાર્થ પોતાના થાય તો ચેતન સ્વભાવી આત્માનો નાશ થાય. : અસ્તિત્વથી સમય છે અને પરના અસ્તિત્વથી પ્રવચનસાર - પીયૂષ ૧૬૫ Page #166 -------------------------------------------------------------------------- ________________ અસમય છે. આ અસભયપણાને જનાસ્તિત્વનય : વિચારવામાં આવે છે તેનું વર્ણન શાસ્ત્રમાં જોવા વિષય કરે છે. : મળે છે. આ રીતે હું એક જીવ નામનો પદાર્થ મારા બધા તીર લોહમય જ હોય છે. પરંતુ અસ્તિત્વને લઈને રહેલો છું અને મારાથી ભિન્ન એવા : લક્ષ્યોન્મુખ તીરને લોહમય કહીએ ત્યારે અન્ય તીરને અનંત પરદ્રવ્યોની મારામાં નાસ્તિ છે. આ રીતે હું : અલોહમય કહે છે અર્થાત્ તે (ભાથામાં રહેલું) તીર. અનંત પરદ્રવ્યોના અનંત નાસ્તિમયપણારૂપ છું. આ : લક્ષ્યોનુખ તીરથી જુદુ છે માટે તેને અલોહમય રીતે માત્ર અન્ય દ્રવ્યનો અસાધારણ ધર્મ જ નહીં : કહ્યું છે. મારા આત્માની અપેક્ષાએ અન્ય અચેતન પરંતુ એ પરદ્રવ્ય અને એવા અનંત પરદ્રવ્યો બધાના ' પદાર્થો તો અચેતન સ્વરૂપ છે જ પરંતુ મારા અભાવરૂપ મારી સત્તા છે. નાસ્તિત્વનયનું સ્વરૂપ • આત્માની અપેક્ષાએ અન્ય જીવોને પણ અચેતન આ પ્રકારે લક્ષમાં લેવાથી પર સાથે એકત્વબુદ્ધિ, ' કહેવામાં આવે છે. કારણકે તે અન્ય જીવોનો ચૈતન્ય કર્તુત્વબુદ્ધિ અને ભોકર્તુત્વભાવરૂપ જે મિથ્યાત્વ તેનો : સ્વભાવ મારા ચૈતન્ય સ્વભાવથી ભિન્ન છે માટે તેને નાશ અવશ્ય થાય. પરદ્રવ્યોને મેળવવા અને ; અચેતન કહ્યા છે. સિદ્ધ ભગવાન ચૈતન્ય સ્વરૂપ જ ભોગવવાના ભાવમાં ઓટ આવે. મારું જે કાંઈ છે : છે. પર્યાયે પણ સંપૂર્ણ ચૈતન્યમય બની ગયા છે તે મારામાં જ છે અને ત્યાંથી જ મને પ્રાપ્ત થાય . પરંતુ મારા આત્માની અપેક્ષાએ સિદ્ધ પરમાત્મા પણ એમ છે એવો નિશ્ચય થતાં પોતાના અજ્ઞાનમય : અચેતન કહેવામાં આવે છે. પરિણામો અવશ્ય શિથિલ થઈને નાશ પામે. આ : લક્ષ્યોન્મુખ તીર કામઠા અને દોરીના ક્ષેત્રની બન્ને નયનું સ્વરૂપ સમજવાનું આ ફળ છે. : વચ્ચે છે પરંતુ અન્ય તીર ભાથામાં જ છે તે કામઠાના સ્વદ્રવ્ય પદ્રવ્ય : ક્ષેત્રમાં નથી માટે તેને ક્ષેત્ર અપેક્ષાએ નાસ્તિરૂપ સન્મય > અસરૂપ : ગણવામાં આવે છે. અસત્ – સત્ પહેલું તીર દોરી વડે ખેંચાયેલું અને લક્ષ્ય મારા અસ્તિત્વનો પરમાં અભાવ છે અને સન્મુખ છે. જ્યારે અન્ય તીર ભાથામાં પડયું છે પરદ્રવ્યના અસ્તિત્વનો મારામાં અભાવ છે. અહીં : માટે તેને કાળ અને ભાવનું નાસ્તિપણું છે. આ સત્ શબ્દથી માત્ર અસ્તિત્વ ગુણની વાત નથી પરંતુ : રીતે એ લક્ષ્યાનુખ અને અન્ય ભાથામાં રહેલ તીર આખું સ્વરૂપ અસ્તિત્વ સમજવાનું છે. એ રીતે : વચ્ચે અસ્તિ-નાસ્તિ આ પ્રકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ નાસ્તિત્વનય વડે પણ પરદ્રવ્યના સ્વરૂપ અસ્તિત્વનો અને ભાવના ભેદથી સમજાવવામાં આવી છે. મારામાં અભાવ છે એમ સમજવાનું છે. સિદ્ધાંત : આ રીતે સહેલાઈથી સમજાય જાય છે પરંતુ તીરનો : -IIતવાણ દૃષ્ટાંત સમજવામાં થોડી મુશ્કેલી પડે છે. તેથી એ : અસ્તિત્વ અને નાસ્તિત્વ બે વિરોધાભાસી દૃષ્ટાંત કઈ રીતે છે તે જોઈએ. કોઈ સૈનિક લડાઈ : ધર્મો છે. પરંતુ બેનો અલગરૂપે વિચાર કરતા આપણે કરે છે. તેના ભાથામાં ઘણા તીર પડયા છે તેમાંથી : જોયુ કે એ બે ધર્મો એક પદાર્થમાં એકી સાથે અવશ્ય તે એક તીર લઈને લક્ષને વીંધવાની તૈયારી કરે છે . રહે છે. દરેક પદાર્થ સ્વથી અતિરૂપ અને પરથી તે સમયે તે તીરને કેન્દ્રમાં રાખીને અન્ય તીર જે નાસ્તિરૂપ છે તેથી કોઈ વિરોધ આવતો નથી. આ ભાથામાં પડયું છે તેને કઈ રીતે નાસ્તિત્વનયે : રીતે સ્વથી અસ્તિપણું અને પરથી નાસ્તિપણું ૧૬૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #167 -------------------------------------------------------------------------- ________________ પદાર્થમાં એકી સાથે રહેલા છે. પ્રમાણજ્ઞાન પણ : વસ્તુ પદ્રવ્યથી ભિન્ન છે. આ બન્નેને સારી રીતે અને વસ્તુને એ પ્રમાણે જાણી લે છે. : : : સાચા અર્થમાં સમજીએ ત્યારે વસ્તુનું અનેકાંત સ્વરૂપ સમજી શકાય એમ છે. આપણે વસ્તુના અનંત ધર્મોમાં અસ્તિરૂપ અને નાસ્તિરૂપ એવી બે પ્રકારના વચન ગોચ૨ ધર્મો અને તેના સિવાયના અનંત વચન અગોચ૨ ધર્મો એનો ખ્યાલ કર્યો છે અને એવા ધર્મો વસ્તુમાં અવશ્ય હોય છે. એટલા જ માત્રનો વિચાર કરીએ તો તે માત્ર એક જ પદાર્થમાં હોય છે. ત્યાં અન્ય પદાર્થની કોઈ વાત જ નથી. પરંતુ એ ધર્મોમાં નાસ્તિરૂપ ધર્મોનો અભ્યાસ કરતાં આપણને ખ્યાલ આવે છે કે વસ્તુમાં આવા નાસ્તિરૂપ ધર્મોનું પ્રયોજન તો એ છે કે વિશ્વમાં ભિન્ન ભિન્ન સત્તાએ રહેલા અનંત પદાર્થો કયારેય મળીને એકરૂપ થતા નથી. બે પદાર્થ મળીને એક થાય તો પદાર્થોની સંખ્યા સ્વથી અસ્તિત્વ અને પરથી નાસ્તિત્વ એવા : ઘટતી જાય. વળી બે મળીને એક થાય એ પદાર્થ બે ધર્મો ક્રમથી કહી શકાય છે. પહેલા નાનો હતો અને પછી મોટો થયો વગેરે અનેક પ્રકારના દોષ આવે. પદાર્થો પોતાના અસલ સ્વભાવને કયારેય છોડતા નથી. પોતાના સ્વભાવમાંથી કાંઈ ઓછું ન થાય અને કાંઈ વધે નહીં તેથી વસ્તુનું અંતરંગ બંધારણ જ બે પદાર્થોના કાયમી જુદાપણાને દર્શાવે છે માટે અભ્યાસમાં એ વાત પણ લેવી અનિવાર્ય છે. માટે તો અનેકાંતમાં અસ્તિ-નાસ્તિ અનેકાંત પણ સાથે લેવામાં આવે છે. વસ્તુમાં સ્વથી અસ્તિપણું અને પરથી નાસ્તિપણું યુગપદ છે. પ્રમાણજ્ઞાનમાં સ્વથી અસ્તિપણું અને ૫૨થી નાસ્તિપણું જણાય છે. પરંતુ એ સ્વરૂપ અન્યને સમજાવવું હોય તો બન્ને ધર્મોના કથન એક પછી એક ક૨વા પડે. બન્ને ધર્મો એકી સાથે કરી ન શકાય માટે ક્રમપૂર્વક કહેવા પડે. અનેકાંત વસ્તુ સ્વરૂપ છે. સ્યાદ્વાદ એ વસ્તુના અનેકાંત સ્વરૂપને દર્શાવનારી કથન શૈલી છે. આ રીતે પહેલા સ્વથી અસ્તિ અને ક્રમશઃ પરથી નાસ્તિ એ પ્રમાણે કથન ક૨વાથી અસ્તિત્વ-નાસ્તિત્વનય થાય છે. સ્વથી અસ્તિત્વ અને ૫૨થી નાસ્તિત્વ એવા બે ધર્મો નયજ્ઞાન વડે ક્રમથી જાણી શકાય છે. આ રીતે વસ્તુમાં અને પ્રમાણ જ્ઞાનમાં બન્ને સાથે છે પરંતુ તેમનું કથન કરવું હોય તો ક્રમ દાખલ થાય છે અને એવું જ નય જ્ઞાનનું છે અર્થાત્ નયજ્ઞાન પણ ક્રમપૂર્વક થાય છે. પ્રશ્ન : અસ્તિત્વ-નાસ્તિત્વ નય કહેવામાં આવ્યો છે તો એ નયના વિષયરૂપ વસ્તુમાં ક્યો ધર્મ છે ? ઉત્તર : વસ્તુમાં એવો કોઈ એક ધર્મ નથી. આપણે પ્રથમથી જ એ વાત લક્ષમાં લીધી છે કે : : વસ્તુના અનેકાંત સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે (૧) વસ્તુ અનંત ધર્માત્મક છે અને (૨) એવી પ્રવચનસાર - પીયૂષ : આ સાત નયો સાથે લેવાના છે. તેમ કરવાથી જ સંપૂર્ણ ચિત્ર આપણા ખ્યાલમાં આવી શકે તેમ છે. : હવે જ્યારે બે પદાર્થો વચ્ચેના સંબંધની વાત આવે છે ત્યારે તેની પ્રરૂપણા પણ એ રીતે થવી જરૂરી છે. અસ્તિત્વ નય માત્ર વસ્તુના વચનગોચર અસ્તિરૂપ ધર્મો જ નથી દર્શાવતા. વચન અગોચર ધર્મો અને નાસ્તિરૂપ ધર્મો પણ અસ્તિરૂપ જ છે. અર્થાત્ અસ્તિત્વનય હવે આખા પદાર્થને અસ્તિત્વરૂપે લક્ષમાં લે છે. આપણને ખ્યાલ છે કે સત્ અને તત્ એવા બે શબ્દોનો પ્રયોગ થાય છે. ત્યાં સત્ હયાતી દર્શાવે છે અને તત્ તેનો સ્વભાવ દર્શાવે છે. સમયસાર પરિશિષ્ટ અધિકારમાં પણ · : ૧૬૭ Page #168 -------------------------------------------------------------------------- ________________ સત્ અસત્ અને તત્-અતના બોલ એ પ્રમાણે જ : લક્ષમાં રાખીને જુદી રીતે વિચારીએ. સ્વરૂપ લીધા છે. તે પ્રમાણે અહીં પણ સમજવું રહ્યું. ' અસ્તિત્વ એ પદાર્થની અખંડ સત્તા છે. તેમાં દ્રવ્યઅસ્તિત્વનય આખા પદાર્થના અસ્તિત્વને જ વિષય - ગુણ-પર્યાય તથા ઉત્પાદ-વ્યય-ધ્રુવ એવા જ વિષયો કરે છે એમ લીધા બાદ તે પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ- : આવે છે એવું આપણે જોયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારમાં ભાવ એવા ભેદ વિચારીને તેના પણ અસ્તિત્વનો : લક્ષમાં લીધું. શરૂઆતની ગાથામાં આ ભૂમિકા ભેદરૂપ વિચાર કરવામાં આવે છે. લક્ષમાં રહે કે : રાખીને પછીની ગાથાઓમાં તેમની વચ્ચેના પદાર્થમાં અનંત ગુણો છે તેમાં એક અસ્તિત્વ ગુણ : સંબંધોની વાત પણ લીધી. ત્યાં માત્ર છ ને અલગ છે. તેને વિષય કરનાર જ્ઞાનને અહીં અસ્તિત્વનય : લક્ષમાં લેવા અને બીજે છેડે સ્વરૂપ અસ્તિત્વ લેવું નામ નથી આપ્યું. અહીં તો આખા પદાર્થના : એમ નથી. ત્યાં દ્રવ્ય અને ગુણ વચ્ચેના સંબંધો, અસ્તિત્વની વાત લેવામાં આવી છે. જ્ઞાન એવો ભેદ : દ્રવ્ય-પર્યાય, ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય, ઉત્પાદપાડે છે પરંતુ આને અસ્તિત્વનયનો વિષય કહેવાય : ધ્રુવ, ઉત્પાદ-વ્યય-ધ્રુવ વગેરે અનેક પ્રકારના એવો કોઈ અંશ વસ્તુમાં નથી. : સંબંધોની વાત પણ લીધી છે. ભલે તે બધા વચ્ચેના • સંબંધને આપણે તાદાત્મ સંબંધ શબ્દ દ્વારા કહીએ એ જ પ્રકારે જેને આપણે નાસ્તિકરૂપ ધર્મો : પરંતુ ત્યાં કેટલા બધા પ્રકારના નાના મોટા સંબંધો કહ્યા એ તો અન્ય દ્રવ્યના અસાધારણ ધર્મોના : પ્રતિપક્ષી ધર્મો છે અને તે નાસ્તિરૂપ ધર્મનું મર્યાદિત : : છે એ બધું પણ આપણે ખ્યાલમાં લેવું જરૂરી છે. : તેથી તો સપ્તભંગીમાં ત્રણને અલગ, બે વચ્ચેના પ્રયોજન છે. જેમકે આત્મામાં અરસ નામનો : સંબંધો અને ત્રણેની સાથે વાત એમ બધું લેવામાં નાસ્તિરૂપ ધર્મ છે તેનું પ્રયોજન એ છે કે રસ, જે : • આવે છે. પુગલનો અસાધારણ ગુણ છે તેનો જીવમાં પ્રવેશ ન થવા દે. કારણકે જો તે જીવમાં પ્રવેશ કરી શકે ; અવનવ્યનાય તો જીવના નાશનો પ્રસંગ આવે. પરંતુ નાસ્તિત્વનય : આચાર્યદેવે પહેલા અસ્તિત્વ નાસ્તિત્વ નય તો પરદ્રવ્યના અસ્તિત્વનો સ્વમાં અભાવ દર્શાવે છે. : : અને પછી અવક્તવ્યનનું સ્વરૂપ દર્શાવે છે. ત્યાં માત્ર અસાધારણ ધર્મના નિષેધની વાત નથી. ' * : અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને નયો, બન્ને અપેક્ષાઓ, આ રીતે વિચારતા માત્ર નાસ્તિત્વરૂપ ધર્મો જ . નાસ્તિત્વરૂપ ધમો જ : પદાર્થમાં સાથે જ રહેલી છે. તેમનું વર્ણન ક્રમથી નાસ્તિત્વનય દ્વારા નથી સમજાવવા. તેથી કયારે એક : જાણી શકાય અને કહી શકાય એ વાત અસ્તિત્વ દ્રવ્યની વાત છે અને ક્યારે બે પદાર્થ વચ્ચેના : : નાસ્તિત્વનયમાં લેવામાં આવી છે. અહીં કહે છે કે સંબંધની વાત છે એનો ખ્યાલ શ્રોતાને રહેવો જરૂરી : એ બન્ને અપેક્ષાઓ સાથે કહી ન શકાય માટે તેને છે. વળી તે બે વચ્ચે કઈ રીતે સંબંધ સમજાવવા બા : અવક્તવ્ય કહ્યું છે. આ રીતે અવક્તવ્યનો ચોથો માગે છે તે પણ જાણવું જરૂરી થઈ જાય છે. આ : • ભેદ સમજાવ્યો છે. આ રીતે વિચારતા અસ્તિ અને રીતે વિચારતા વસ્તુમાં નાસ્તિનયના વિષયરૂપ પણ : નાસ્તિ બે જ અપેક્ષાઓ આવી. તેના સાત ભેદ ન કોઈ અંશ નથી. જો આવું જ વસ્તુનું સ્વરૂપ છે તો : થઈ શકે. બને કથન ક્રમપૂર્વક કરી શકાય. અને પછી અસ્તિત્વ નાસ્તિત્વ નયનો વિષય વસ્તુમાં કયા : એકી સાથે ન કહી શકાય એમ કરીને ચાર ભેદ ખતવવો? • લીધા પરંતુ પછીના ત્રણ ભેદને આ રીતે સમજાવી હવે આ જ પ્રશ્નનો જવાબ એક પદાર્થને જ : નશકાય. તેથી અવક્તવ્યમાં સર્વથા વચન અગોચર ૧૬૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #169 -------------------------------------------------------------------------- ________________ · આવે છે. ધર્મો લેવાથી જ સપ્તભંગી સારી રીતે સમજી શકાય. : સમજાવવામાં આવ્યું છે. દ્રવ્ય સામાન્યમાં ત્રણ આ ધર્મો વિદ્યમાન હોવા છતાં કોઈ અપેક્ષાએ · કાળની પર્યાયોને પ્રગટ કરવાનું સામર્થ્ય લેવામાં અર્થાત્ ક્રમપૂર્વક પણ તેનું વર્ણન ન થઈ શકે એ વાત લક્ષમાં રાખીને બાકીના ત્રણ નયો સમજવા જોઈએ. આ રીતે આપણે આ વિષયનો શરૂઆતમાં અભ્યાસ કરી લીધો છે તેથી અસ્તિ અવક્તવ્ય - નાસ્તિ અવક્તવ્ય અને અસ્તિનાસ્તિ અવક્તવ્યના બોલનો વિસ્તાર અહીં નથી લેતા. નામ નથ આત્મા અરૂપી જ્ઞાયક દ્રવ્ય છે. એને ઓળખાવવા માટે પુદ્ગલનું, શબ્દનું, અવલંબન લેવામાં આવે છે. ‘આત્મા’ અથવા ‘જીવ’ એ શબ્દો છે. તે વાચકરૂપે વાચ્યને દર્શાવે છે. આત્માના અનંતગુણો પણ અરૂપી છે. તે બધાને શબ્દો દ્વારા સમજાવવામાં આવે છે. શબ્દના માધ્યમ વિના વિકલ્પનય શબ્દ દ્વારા ભેદ અને અવિકલ્પનય શબ્દ દ્વારા અભેદને સમજાવવા માગે છે. પદાર્થના : સમજાવવું અને સમજવું શક્ય નથી તેથી શબ્દની અનિવાર્યતા છે. તીર્થંક૨ પ૨માત્માની કોઈ વાત વિકલ્પનય - અવિકલ્પનય અંતરંગ બંધારણમાં દ્રવ્ય સામાન્યને અભેદ ગણવામાં આવે છે. તેમાં ગુણ ભેદ અને પર્યાય ભેદ એમ બે પ્રકારના ભેદ લેવામાં આવે છે. અસ્તિકાયરૂપ પદાર્થોમાં ક્ષેત્ર અપેક્ષાએ પણ ભેદની વાત લેવામાં આવે છે. ત્યાં ક્ષેત્રનું અખંડપણું કાયમ રાખીને અશંકલ્પનાને પણ સ્થાન છે. જો અસ્તિકાયમાં ભેદકલ્પના ન લેવામાં આવે તો પદાર્થના નાના મોટાનો ખ્યાલ ન આવે. જિનાગમ એક પ્રદેશ અખંડ દ્રવ્ય અને અનેક દેશ અખંડ પદાર્થને માન્ય કરે છે પરંતુ ખંડ ખંડ અનેક દેશ વસ્તુને માન્ય નથી કરતું. જિનાગમમાં પ્રદેશમાં અશંકલ્પનાની વાત વિશેષરૂપે લેવામાં આવતી નથી. ગુણ ભેદ અને પર્યાય ભેદ જ મુખ્ય છે. : રૂપી અને અરૂપીની જાત તદ્દન ભિન્ન જ છે. ખરેખર આત્મા રૂપી નથી પરંતુ તેના દ્વારા ઓળખાવવામાં આવે છે. જો શબ્દનો પ્રયોગ ન જ કરવામાં આવે તો અરૂપી પદાર્થોનો ખ્યાલ આપી ન શકાય. જ્ઞાનની પ્રાપ્તિના ઉપાયોમાં નય, નિક્ષેપ અને પ્રમાણ ત્રણની વાત આવે છે. નય એ શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. જ્યારે નિક્ષેપને શેયના ભેદ ગણવામાં આવે છે. તે નિક્ષેપના નામસ્થાપના વગેરે ચાર ભેદ લેવામાં આવે છે. ત્યાં કોઈનું નામ ‘મહાવીર' રાખવામાં આવે ત્યારે તે નામ માત્ર મહાવીર છે. તે સાચો મહાવીર નથી. એવી અપેક્ષા લેવામાં આવે છે. અર્થાત્ મહાવીર નામ આપવાથી તેનામાં મહાવીરના ગુણો આવી જતાં નથી. અહીં તો અરૂપી આત્માને પુદ્ગલ સાથે આ પ્રકારે સંબંધ છે એટલું દર્શાવવું છે. : : ગા. ૯૩માં વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક અને આયત સામાન્ય સમુદાયાત્મક એ દ્રવ્ય છે. એની સ્પષ્ટતા કરવામાં આવી છે. તેથી આ બે નય દ્વા૨ા વસ્તુનું એ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે. શરૂઆતની બે નયો દ્રવ્ય નય અને પર્યાયનયમાં દ્રવ્ય અને ગુણના ભેદની વાત લીધી છે. અહીં દૃષ્ટાંતમાં એક પુરુષને બાળક-યુવાન અને વૃદ્ધરૂપે જોઈ શકાય છે એમ લીધું છે. ત્યાં ક્રમપૂર્વક થતી પર્યાયોના ભેદ દ્વારા પ્રવચનસાર - પીયૂષ : · ૧૬૯ કરવા માગે ત્યારે ક્યા તીર્થંકરની વાત છે એ પ્રશ્ન : સ્ટેજે થાય અને ત્યારે તેના નામનો નિર્દેશ કરવો અનિવાર્ય છે. અરિહંત પદ શું છે તે પણ શબ્દો દ્વા૨ા અને કોઈ તીર્થંક૨ વિશેષની વાત પણ શબ્દો દ્વારા કહી શકાય છે માટે આત્મા શબ્દ બ્રહ્મને સ્પર્શનારો છે એમ આ નયમાં કહ્યું છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્થાપના નય પૂર્ણ થયા બાદ એ સ્થાપનનાનું વિસર્જન પણ અવશ્ય અહીં માત્ર નામ આપવું જ પર્યાપ્ત નથી પરંતુ : Sત કરવું જોઈએ. જ્યારે સ્થાપના કરીએ છીએ ત્યારે તે પ્રમાણેની સ્થાપના કરવાની વાત છે. આત્મા : તેમાં પૂજનીયપણું પણ સાથે સ્થાપીએ છીએ તેથી અરૂપી હોવા છતાં તેની પુદ્ગલમાં આ આત્મા છે. તેનું વિસર્જન પણ અવશ્ય કરવું જરૂરી છે. એ પ્રકારની સ્થાપના કરવાની વાત છે. સ્થાપનાની : આ પ્રકારે આત્મ દ્રવ્ય પુગલમાં સ્થાપી સાથે પૂજ્યપણાની વાત સાંકળી લેવામાં આવે છે. : શકાય છે. નામ નયમાં પૂજનીયપણાનો ભાવ નથી જ્યારે સાક્ષાત્ તીર્થંકર પરમાત્મા વિદ્યમાન ન હોય : જ્યારે સ્થાપનામાં છે. આ બે નયો વડે આત્માનો ત્યારે આરસ-પથ્થર કે અન્ય ધાતુઓની પુરુષાકાર : પુગલ દ્રવ્ય સાથેનો સંબંધ દર્શાવવામાં આવ્યો પ્રતિમા બનાવવામાં આવે છે અને તેની તીર્થકરરૂપે ' છે. ખ્યાલમાં રહે કે જીવને દ્રવ્યકર્મ-શરીર-સંયોગો સ્થાપના કરવામાં આવે છે. એ પ્રકારે સ્થાપના : વગેરે અનેક પુદગલ દ્રવ્યો સાથે સંબંધો છે તે વાત કરવાથી તેના વંદન-પૂજન ભક્તિ વગેરે કરવામાં : અહીં નથી લીધી. આવે છે. વર્તમાનમાં ભરત ક્ષેત્રોમાં તીર્થકર : પરમાત્માનો વિરહ છે માટે અરિહંત ભક્તિ કરવા તીર્થંકર પાસેથી આપણને તત્ત્વ સમજવા મળે માટે ગામમાં મંદિર બનાવીને ત્યાં તીર્થકર : આ છે તેની મુખ્યતા છે. મંદિરમાં તીર્થકરની પ્રતિમા પરમાત્માની સ્થાપના કરવામાં આવે છે. તે પ્રતિષ્ઠા : : સ્થાપવાનો ઉદ્દેશ માત્ર દર્શન-પૂજન અને ભક્તિ મહોત્સવ દરમ્યાન દરેક પ્રતિમા ઉપર અંકન્યાસ : પુરતો મર્યાદિત નથી. તેમની પાસેથી ઉપદેશ પણ વિધિ કરવામાં આવે છે. તે વિધિ સાચા અર્થમાં : મા જ : પ્રાપ્ત કરવાનો છે. ખરેખર તો તત્ત્વ ઉપદેશની પ્રતિષ્ઠા છે. માતૃકા મંત્ર દ્વારા પ્રતિમા ઉપર : મુખ્યતા છે તેથી મંદિરમાં શાસ્ત્ર સ્વાધ્યાય અવશ્ય બારાખડી-કક્કો વગેરે અક્ષરો લખવામાં આવે છે. ' * થવો જોઈએ. તત્કાળ બોધક વાણી પ્રાપ્ત ન થાય આ વિધિ થયા બાદ તે આરસની પ્રતિમા ન રહેતા : : ત્યાં નિત્યબોધક શાસ્ત્રો તેની ગરજ સારે છે. “જિન તે તીર્થકરની પ્રતિમા બની જાય છે. તે પૂજનીય : છે : પ્રતિમા જિન સારખી'' પરમાત્મા પોતે વીતરાગ બની જાય છે અને હરરોજ તેની પૂજા કરવી : 0 . છે માટે તેની પ્રતિમા પણ વીતરાગ ભાવ ભરેલી આવશ્યક બની જાય છે. આ પ્રકારની પ્રતિમાને : 5 ' હોવી આવશ્યક છે. ઈતિહાસમાં એકલવ્યની કથા તદાકાર સ્થાપના કહેવામાં આવે છે. : પ્રચલિત છે. દ્રોણાચાર્યે જ્યારે તેને ધનુષ્ય વિદ્યા : શીખવવાનો ઈન્કાર કર્યો ત્યારે તેણે જંગલમાં એ ઉપરાંત પરમાત્માની અદાકાર સ્થાપના : દ્રોણાચાર્યનું માટીનું પુતળુ બનાવીને તેની સામે પણ કરવામાં આવે છે. જિન મંદિરમાં આદિનાથ : રહીને તે ધનુષ્ય વિદ્યા શીખ્યો હતો. તેમ આપણે ભગવાનની પ્રતિમા હોય અને આપણે મહાવીર : ભગવાનની પ્રતિમા સામે રહીને તેમના ઉપદેશને ભગવાનની પૂજા કરવી હોય તો પૂજા શરૂ કરીએ : ગ્રહણ કરવો જોઈએ. ત્યારે ભગવાન મહાવીરની લવીંગ-પુષ્પ વગેરે રૂપે સ્થાપના કરીએ છીએ. આશ્વાનન, સ્થાપન વગેરે : દાણ-ભાષણ શબ્દોચ્ચાર દ્વારા એ સ્થાપના કરીને પૂજા શરૂ કરીએ : જિનાગમ સયુક્ત સમસ્ત પદાર્થોને ઉત્પાદછીએ. ખ્યાલમાં રહે છે ત્યારે તે લવીંગ વગેરેમાં - વ્યય-ધ્રુવરૂપ લક્ષમાં લે છે. ટકીને બદલવું એવું જ આપણે મહાવીર ભગવાનની સ્થાપના કરી છે. પૂજા કે વસ્તુનું સ્વરૂપ છે. પદાર્થ સ્વયં પોતાના મૂળ ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૭૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવને ટકાવીને અનાદિથી અનંતકાળ સુધીની ... છીએ. તે દૃષ્ટિમાં તો તે અપરિણામી જ છે તે દૃષ્ટિમાં અનંત પર્યાયોને પ્રાપ્ત થાય છે. પોતાના મૂળભૂત · પરિણામ જોવા જઈએ તો વ્યભિચાર દાખલ થાય. ત્રૈકાલિક સામર્થ્ય અને પર્યાયને સર્વથા અલગ માનીએ તો વસ્તુ ઘંટીના બે પડ જેવી બની જાય તે તો શક્ય જ નથી. સ્વભાવથી જ તે અનેક પ્રકારની રચનાઓ કરી શકે છે. પોતાની તે દરેક પર્યાયમાં પોતે જ અંતર્ધ્યાપક : છે. દરેક પર્યાયમાં આદિ-મધ્ય-અંતમાં સ્વભાવ જ વ્યાપેલો છે. અર્થાત્ પર્યાયના સ્વરૂપનો વિચાર કરીએ ત્યારે તે પર્યાય સંપૂર્ણપણે પોતાના સ્વભાવથી જ રચાયેલી છે. પર્યાયમાં પોતાના સ્વભાવ સિવાય અન્ય કોઈ નથી. તેથી તો દ્રવ્ય પર્યાયની એક સત્તા માન્ય રાખી છે. આ પ્રકારનું વ્યાપ્ય-વ્યાપકપણું બે દ્રવ્યો વચ્ચે કયારેય સંભવી શકતું નથી. અર્થાત્ એક દ્રવ્યની પર્યાયમાં અન્ય દ્રવ્યના સ્વભાવનું કાંઈ જ હોય શકે નહીં. દ્રવ્ય ↓ વ્યાપક → ભૂતકાળની પર્યાય → વર્તમાનની પર્યાય ભવિષ્યની પર્યાય વ્યાપ્ય સમયસાર શાસ્ત્રમાં જ્યાં શક્તિનું વર્ણન કર્યું છે ત્યાં ભાવ શક્તિ અને ક્રિયા શક્તિ સાથે લીધા છે. દ્રવ્ય સ્વભાવને આ બે અપેક્ષાએ દર્શાવવામાં આવ્યો છે. કા૨કો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભાવમાત્રમયી (હોવા માત્રમયી) ભાવ શક્તિ કાકો અનુસાર થવાપણારૂપ જે ભાવ તે-મયી ક્રિયા શક્તિ. દ્રવ્ય સામાન્ય સ્વભાવ અન્વય વ્યતિરેક આ રીતે જેને આપણે દ્રવ્ય સામાન્ય સ્વભાવ કહીએ છીએ, જેને આપણે ત્રિકાલિક સામર્થ્ય ધરનારૂપે લક્ષમાં લઈએ છીએ, તે પોતે જ પરિણામ અપેક્ષાએ વ્યાપક થઈને દરેક પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્યસામાન્ય સ્વભાવને અપરિણામી દૃષ્ટિથી જોઈએ ત્યારે તે દૃષ્ટિમાં તે અપરિણામી જ છે. એ જ દ્રવ્ય સામાન્યને પરિણમતા દ્રવ્યરૂપે જોતા એ જ વ્યાપક થઈને પર્યાયરૂપે થતું જોવામાં આવે છે. સામર્થ્ય કાયમ સામર્થ્યરૂપે જ રહે તેની વ્યક્તિ કયારેય થાય જ નહીં તો તે સામર્થ્યની કોઈ કિંમત જ ન રહે. વળી જેનામાં સામર્થ્ય હોય જ નહીં તેમાંથી પર્યાયની રચના શક્ય જ નથી. એક વાત સાચી કે જે દૃષ્ટિમાં આપણે સ્વભાવને અપરિણામીરૂપ લક્ષમાં લઈએ પ્રવચનસાર - પીયૂષ : : અપરિણામી દૃષ્ટિ પરિણામી દૃષ્ટિ (અને પરિણામ) ક્રિયા શક્તિ ભાવ શક્તિ : ષકારક અનુસા૨ થતી ક્રિયાનો વિચાર કરીએ ત્યારે દ્રવ્ય પર્યાયરૂપ વસ્તુ જ લક્ષમાં લેવાની રહે છે. દ્રવ્યકર્તા કા૨ક છે અને પર્યાય કર્મકારક છે. આ રીતે પરિણમતા દ્રવ્યને અને પર્યાયને સાથે લેવાથી ક્રિયા શક્તિનો ખ્યાલ આવે છે. અહીં આ બે નયનું સ્વરૂપ જ્યાં લેવામાં આવ્યું ત્યાં એવા પરિણમતા દ્રવ્યની વાત કરે છે. તે દ્રવ્ય ભૂત વર્તમાન અને ભવિષ્યની પર્યાયરૂપે થાય છે એમ ત્રણ પ્રકા૨ : ન લેતા માત્ર બે અપેક્ષા લઈને અહીં નય વિભાગ દર્શાવવામાં આવ્યો છે. જીવ વર્તમાનમાં વ્યાપક થઈને વર્તમાન પર્યાયરૂપે થાય છે તેને અહીં ભાવનય શબ્દથી ઓળખાવવામાં આવે છે. અહીં વર્તમાન પર્યાયની વાત નથી કરવી પરંતુ આત્મદ્રવ્ય વર્તમાન પર્યાયરૂપે થાય છે તે આત્મદ્રવ્યને તે વર્તમાન ૧૭૧ Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુણ દ્રવ્ય પર્યાયરૂપે લક્ષમાં લેવાથી એ પર્યાય મારફત : પર્યાયરૂપે લક્ષગત કરે છે. ખ્યાલમાં રહે કે ભાવનય આત્મદ્રવ્ય લક્ષગત કરીને ભાવનયનું સ્વરૂપ છે અને દ્રવ્યનય બન્ને વર્તમાનમાં જ લાગુ પાડવામાં સમજાવ્યું છે. • આવે તો જ અનેકાંત સ્વરૂપ સાબિત થાય. ભાવનય : વર્તમાનમાં જ લાગુ પડે અને દ્રવ્યનય ભૂત-ભાવિમાં સમયસારમાં ભાવશક્તિ અને અભાવશક્તિ : એ રીતે બે શક્તિઓ લીધી છે. ત્યાં પર્યાયની વાત : * : લાગુ પડે એમ ન લેવાય. કરવી છે. પદાર્થ દરેક સમયે કોઈ એક પર્યાયરૂપે : સામાન્યનય અને વિશેષણ અવશ્ય વિદ્યમાન હોય છે તે ભાવ શક્તિનું કાર્ય : આ બન્ને શબ્દો પરિચિત છે એટલે એનો અર્થ છે. તે સમયે ભૂત અને ભાવિની સમસ્ત પર્યાયો : ' : કરવો સુગમ પડે અભાવરૂપ - અવિદ્યમાન હોય છે એ અભાવ શક્તિ : સામાન્ય વિશેષ દ્વારા દર્શાવે છે. આ રીતે દરેક પદાર્થમાં એક સમયે એક જ પર્યાય ભાવરૂપ હોય છે અને અન્ય અનંત દ્રવ્ય પર્યાયો અભાવરૂપ છે એમ લીધું છે. પર્યાય અભેદ ભેદ અહીં દ્રવ્યનયમાં પણ ભૂત અને ભવિષ્યની પર્યાયની વાત આવે છે પરંતુ અહીં અપેક્ષા અલગ ; પરંતુ આ વિષયમાં એવી ઉતાવળ કરવા જેવી છે. અહીં પર્યાયની વાત છે પરંતુ જોવું છે દ્રવ્યને. : નથી કારણકે પોતે કઈ રીતે આ નયનો વિષય લીધો વળી અભાવ શક્તિમાં ભૂત ભાવિની પર્યાયનો : છે તેની ચોખવટ આચાર્યદેવ પોતે જ કરે છે અને નિષેધ હતો અહીં એમ નથી. અહીં તો જે દ્રવ્ય . વળી તે માટે દૃષ્ટાંત પણ આપે છે તેથી તેને લક્ષમાં વર્તમાન પર્યાયરૂપે જોવા મળે છે તેને ભાવનય કહે : રાખીને આપણે વિચારણા કરવી જરૂરી છે. છે અને તે જ આત્મદ્રવ્ય તે જ સમયે ભૂત અને : આચાર્યદેવ ઝૂલતા હારનો દૃષ્ટાંત આપે છે ભવિષ્યની પર્યાયરૂપે વર્તમાનમાં જ લક્ષગત થાય : : તેથી પ્રથમ તે દૃષ્ટાંત સમજીએ. ખીલી ઉપર લટકતો છે તેમ દ્રવ્યનય દર્શાવે છે. ખ્યાલમાં રહે કે ભૂત કે : ભાવિની પર્યાયો વર્તમાનમાં વિદ્યમાન ન જ હોય . - મોતીનો હાર. પરંતુ અહીં તો દ્રવ્યનું સામર્થ્ય દર્શાવવું છે. દ્રવ્યમાં ' 7 – દોરો - બધા મોતીમાં વ્યાપે છે. વ્યાપક થઈને વર્તમાન પર્યાયમાં વ્યાપવાનું કાર્ય : # # #– મોતી - આખી માળામાં વ્યાપતું નથી. થાય છે એવું જ વ્યાપકરૂપનું સામર્થ્ય (વર્તમાનમાં) : ૨ ભૂત અને ભાવિની પર્યાય માટે પણ દ્રવ્યમાં અવશ્ય ' અહીં હાર છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. છે એમ દ્રવ્યનય દર્શાવે છે. દૃષ્ટાંતરૂપે જે ભગવાન : દોરા વડે બધા મોતીઓ પરોવવામાં આવ્યા છે. મહાવીરના જીવને વર્તમાનમાં તીર્થકરરૂપે લક્ષમાં ; તેથી દોરો બધા મોતીઓમાં અને હારમાં બધે લેવામાં આવે છે તે ભાવનય છે અને તે જ જીવ : વિદ્યમાન છે માટે તેને સર્વ વ્યાપક ગણવામાં આવે ભૂતકાળમાં મરીચિ તથા સિંહના પરિણામરૂપે અને ' છે. અહીં મોતીને ગુણ ભેદના સ્થાને નથી લીધા ભવિષ્યમાં સિદ્ધદશારૂપે થશે એમ દ્રવ્યનય સુચવે . પરંતુ પર્યાય ભેદના સ્થાને લીધા છે. કોઈ માળા છે. અર્થાત્ ભાવનય જીવને વર્તમાન પર્યાયની ; ફેરવતા હોય છે ત્યારે એક પછી એક મોતીને ગણતા યોગ્યતારૂપે અને દ્રવ્યનય ભૂત અને ભવિષ્યની : જાય છે અને અરિહંત ભગવાન વગેરે જેની માળા ૧૭૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #173 -------------------------------------------------------------------------- ________________ ફેરવતા હોય તેના નામ એક પછી એક લેતા જાય છે અને બંધનું સ્વલક્ષણ રાગ છે તે જીવની સર્વ છે અને એક-એક મોતીની ઉપર આંગળી ફરતી : અવસ્થામાં વ્યાપતું નથી એ પ્રકારે ત્યાં લક્ષણ ભેદ જાય છે. માળામાં જેટલા મોતી હોય એટલા નામ દર્શાવવામાં આવ્યો છે. ત્યાં તો અશુદ્ધ પર્યાય જીવથી લેતા જાય છે. આ રીતે દૃષ્ટાંતમાં મોતીની વાત : કાયમ માટે જુદી પડી જાય છે માટે મારું સ્વરૂપ પર્યાયરૂપે લીધી છે. પર્યાય એક પછી એક થાય છે. ; નથી એમ સમજાવવાનો આશય છે. આપણે સિદ્ધાંત પર્યાય ક્ષણિક છે. દોરાને સર્વ વ્યાપક ગણવામાં : તો એ રીતે સમજવો છે કે દ્રવ્ય સ્વભાવ પોતાની આવે છે તે કાળ અપેક્ષાએ છે. પર્યાય સ્થાનિય છે : બધી પર્યાયમાં વ્યાપે છે એ અપેક્ષાએ એને સર્વ મોતી છે તે એ અપેક્ષાએ અર્થાત્ કાળ અપેક્ષાએ : વ્યાપક ગણ્યો છે. તેની અપેક્ષાએ પર્યાયનો કાળ સર્વ વ્યાપક નથી માટે તેને અવ્યાપક ગણવામાં ... એક સમયનો જ હોવાથી તેને અવ્યાપક અર્થાત્ આવે છે. એક સમય પૂરતું જ વ્યાપકપણું લેવામાં આવ્યું છે. : અહીં “અ” દ્વારા એક અલ્પ ગણવામાં આવે છે. સિદ્ધાંતમાં પદાર્થનું અખંડપણું લેવામાં આવ્યું : માસ : વ્યાપકપણું છે જ નહીં એ સંદર્ભમાં “અ” નો પ્રયોગ છે. એ અખંડપણું પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે. : નથી કરવામાં આવ્યો. અહીં વિશેષ નયમાં ગુણ એ પદાર્થને નય વિભાગથી જોઈએ ત્યારે સામાન્ય : ભેદ નથી લેવા કારણકે ગુણો ક્ષેત્ર અને કાળ બન્ને નયનો વિષય દ્રવ્ય સામાન્ય તત્ત્વ છે. તે દ્રવ્ય સામાન્ય • અપેક્ષાએ દ્રવ્યની જેમ સર્વ વ્યાપક જ છે અર્થાત્ સ્વભાવ અનાદિથી અનંતકાળ સુધીની અનંત : દ્રવ્ય અને ગુણનું ક્ષેત્ર સમાન છે. જીવના અસંખ્ય પર્યાયમાં વ્યાપે છે. દ્રવ્યનય અને ભાવ નયમાં એ : પ્રદેશોમાં જીવ દ્રવ્ય અને તેના ગુણો રહેલા છે. દ્રવ્ય વાત આપણે લક્ષમાં લીધી છે. ત્યાં દ્રવ્ય સામાન્ય : જેમ પોતાની પર્યાયોમાં વ્યાપીને અનાદિથી સ્વભાવ દરેક પર્યાયમાં વ્યાપે છે એટલું જ લેવા : અનંતકાળ રહે છે તેમ ગુણો પણ એ જ રીતે પોતાની માગતા હતા અને એ વર્તમાન પર્યાયમાં વ્યાપે એટલું : બધી પર્યાયોમાં વ્યાપે છે. તેથી કાળ અપેક્ષાએ પણ લક્ષમાં લેતા જ્યારે પર્યાયના વ્યતિરેકપણાને ગૌણ : શાશ્વત છે. કરીને દ્રવ્ય સામાન્યને મુખ્ય કરીને જોવા જઈએ : ત્યારે એ દ્રવ્ય સ્વભાવમાં ભૂત અને ભવિષ્યની : દષ્ટાંત અને સિદ્ધાંત બધી રીતે લાગુ ન પડે પર્યાયરૂપે પરિણમવાની યોગ્યતા ખ્યાલમાં આવતા એ વાત આ પ્રકારના દૃષ્ટાંતમાં સમજી શકાય છે. તે સ્વભાવ એવી પર્યાયરૂપે લક્ષગત થાય છે એમ કે દૃષ્ટાંતમાં દોરા અને મોતી બે અલગ પદાર્થો જ છે લીધું હતું. આ નયનો અહીં વિચાર કરતા સમયે : પરંતુ સિદ્ધાંતમાં એ ન બની શકે. દ્રવ્ય અને પર્યાયની પર્યાયની વિશેષતાને ખ્યાલમાં નથી લેવી. અહીં માત્ર : એક જ જાત અને એક જ સત્તા જરૂરી છે. તેથી કાળ અપેક્ષાએ વ્યાપકપણાની વાત લેવી છે. દ્રવ્ય : મોતીના હારના સ્થાને સોનાનો ચેઈન અથવા સામાન્ય સ્વભાવ પરિણમતા દ્રવ્યરૂપે પોતાની અનંત : લોઢાની સાંકળનો દૃષ્ટાંત એ રીતે યોગ્ય લાગે. એ પર્યાયોમાં વ્યાપે છે એવું સર્વ વ્યાપકપણે દર્શાવવું . દષ્ટાંતમાં પર્યાયોને એકબીજા સાથે જોડવા માટે • અન્ય અવલંબનની જરૂર નથી કારણકે લોઢાની કડી ' જ એકબીજા સાથે ગુંથાયેલી છે અને કડી તથા ત્રિકાળ સ્વભાવ અને બંધ પર્યાય વચ્ચે ભેદ : લોઢાની એક જ જાત છે. સિદ્ધાંતમાં પર્યાયના જ્ઞાનનો પ્રયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે જીવનું : પ્રવાહને સૂક્ષ્મરૂપે લક્ષમાં લેતા ત્યાં દરેક દ્રવ્ય સ્વલક્ષણ ચૈતન્ય છે તે જીવની સર્વ અવસ્થામાં વ્યાપે : પોતાના સ્વભાવથી થતી નવી નવી રચના સમયે પ્રવચનસાર - પીયૂષ ૧૭૩ Page #174 -------------------------------------------------------------------------- ________________ વ્યયપૂર્વક ઉત્પાદને પ્રાપ્ત થાય છે. સ્વભાવનો એક : જોઈ શકાય છે. એક દૃષ્ટિમાં તે અપરિણામી લક્ષમાં અંશ એક રચનામાંથી છૂટો પડે છે તે જ સમયે તે : આવે છે. જ્યારે અન્ય દૃષ્ટિથી એ જ પરિણમતા અન્ય રચનામાં લાગી જાય છે. • દ્રવ્યરૂપે પણ લક્ષગત થાય છે. જ્યારે આપણે અહીં દ્રવ્ય સર્વ વ્યાપક છે અને પર્યાય : : સ્વભાવને પરિણમતા દ્રવ્યરૂપે લક્ષમાં લઈએ છીએ : ત્યારે તે સ્વભાવ અન્વયરૂપે વ્યાપક થઈને દરેક અવ્યાપક છે એમ ન લેતાં પદાર્થ અન્વયરૂપ દ્રવ્ય : : વ્યતિરેકરૂપ પર્યાયમાં વ્યાપતો ખ્યાલમાં આવે છે. અપેક્ષાએ સર્વ વ્યાપક છે અને એ જ પદાર્થ પોતાની : : તે પર્યાયમાં પણ પોતાનો મૂળભૂત સ્વભાવ તો વર્તમાન પર્યાયરૂપે ક્ષણિક હોવાથી કાળ અપેક્ષાએ : : “એવો ને એવો” રહે છે. આમ હોવાથી જ્યારે અવ્યાપક છે એમ લક્ષમાં લેવાથી પદાર્થનું અનેકાંત - . આપણે નાટક-સીનેમાં કે ટીવીની સીરીયલો જોઈએ સ્વરૂપ લક્ષગત થાય છે. સામાન્ય નય અને વિશેષ : • છીએ ત્યારે અલગ સ્વાંગ ધારણ કરેલા હોવા છતાં નયને અલગરૂપે લક્ષમાં લેવા જઈએ તો વસ્તુના : - તે કોણ નટ છે તેનો ખ્યાલ કરી શકીએ છીએ. તેને અનેકાંત સ્વરૂપનો ખ્યાલ ન આવે. : નટરૂપે ઓળખી શકીએ છીએ. બદલતા સ્વાંગ છતાં નિત્યનાથ-અભિનય : જો એકરૂપ નટને ઓળખી શકાય છે તો બદલતા સમયસાર શાસ્ત્રની રચના નાટકરૂપે થયેલી : થળ : પરિણામમાં પણ પોતાના સ્વભાવની એકરૂપતા છે. ત્યાં જેમ એક જ નટ ભિન્ન ભિન્ન નાટકમાં ભાગ • લક્ષમાં લઈ શકાય છે. આ રીતે જે સ્વભાવ લક્ષગત લે છે અને ત્યાં દરેક નાટકમાં પોતાનો અલગ સ્વાંગ : • થાય છે તે પરિણમતા દ્રવ્યરૂપે લક્ષગત થાય છે. • અહીં તે સ્વાંગને અનિત્ય અને તે સ્વભાવને નિત્ય ધારણ કરે છે. અર્થાત્ તે કયારેક રાજારૂપે કે શેઠરૂપે કે ભિખારીરૂપે નાટકમાં ભાગ ભજવે છે. એમ જીવ : કહેવો છે. સ્વભાવ અનિત્ય પર્યાયમાં પસાર થઈને : નિત્ય રહે છે, એકરૂપ રહે છે. દ્રવ્ય પુણ્ય-પાપ, આ સ્રવ, સંવર, નિ મોક્ષ એવા સાત પ્રકારના સ્વાંગને ધારણ કરે છે. સમયસાર શાસ્ત્ર કળશ ૭ માં આવે છે કે સ્વાંગ બદલતા રહે છે એ અપેક્ષાએ તો અનિત્ય : નવતત્ત્વરૂપે થયો હોવા છતાં જે એકરૂપ સ્વભાવને છે. પરંતુ સ્વાંગનો ધરનાર તો એ જ છે તેથી સ્વાંગને ' છોડતો નથી. સમયસાર શાસ્ત્રનું પ્રયોજન પણ એ ધરનાર નટને નિત્ય ગણવામાં આવે છે. કે છે કે જીવના બદલતા પરિણામોમાંથી તેના એકરૂપ : સ્વભાવને ઓળખી લેવો. સ્વાંગને ગૌણ કરીને પર્યાયનું-સ્વાંગનું ક્ષણિકપણું અનિત્યપણું તો : : સ્વભાવનો ખ્યાલ કરી લેવો. નવ તત્ત્વમાં જીવ અને સહેલાઈથી સમજી શકાય એમ છે પરંતુ નટનું : અજીવ એ દ્રવ્યરૂપ છે અને એ બન્નેના સાત પ્રકારના નિત્યપણું કઈ રીતે દર્શાવવામાં આવે છે તે થોડો • પરિણામો છે. તેથી જીવની પર્યાયને ગૌણ કરીને વિચાર માગે છે. નિત્ય શબ્દની સાથે પદાર્થનું : “જીવ' સુધી પહોંચી શકાય છે. એ જીવ” પરિણમતો ટકવાપણું લક્ષગત થાય છે એટલે હેજે પદાર્થનો : જીવ છે. એને “એવો ને એવો” સ્વભાવ ટકી રહે અપરિણામી સ્વભાવ લક્ષમાં આવે. તે સ્વભાવને : છે એમ પણ લક્ષમાં લઈ શકાય છે. નવતત્ત્વમાં ટંકાત્કિ પણ કહેવામાં આવે છે. : છૂપાયેલી આત્મજ્યોતિ તે અપરિણામી સ્વભાવ છે. અપરિણામી સ્વભાવને સમજાવવા માટે જે અપરિણામી દૃષ્ટિ છે તેમાં સ્વભાવ “એનો એ'' સ્વભાવ “એનો એ” છે એમ કહેવામાં આવે. દ્રવ્ય : લક્ષગત થાય છે. આ રીતે અહીં નિત્યનય દ્વારા સામાન્ય સ્વભાવ એકરૂપ હોવા છતાં તેને બે દૃષ્ટિથી : આત્માનો અપરિણામી સ્વભાવ નથી લેવો પરંતુ ૧૭૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા બંધ અને Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિણમતા દ્રવ્ય તરીકે તેને નિત્ય દર્શાવવો છે. અર્થાત્ દ્રવ્યપર્યાયરૂપ જે પ્રમાણનું દ્રવ્ય છે તેમાં દ્રવ્યનું નિત્યપણું અને પર્યાયનું અનિત્યપણું લક્ષમાં લેવું છે. અખંડ પદાર્થને નિત્ય અને અનિત્ય એવી બે અપેક્ષાઓથી બે નયોથી લક્ષમાં લેવાની વાત : છે. સર્વગતનય-અસર્વગતનય જ્ઞાનની પર્યાયના ક્ષેત્રના અનુસંધાનમાં આ નયનું સ્વરૂપ લેવામાં આવ્યું છે. આત્મા પોતાના અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્રમાં રહેલો છે. જ્ઞાન ગુણ અને જ્ઞાનની પર્યાયનું પણ એ જ ક્ષેત્ર છે. આ રીતે જીવ પોતાના અસંખ્ય પ્રદેશમાં રહીને જાણવાનું કામ કરે છે. હવે જ્ઞાનની પર્યાયનો વિષય શું છે ? સર્વજ્ઞ આખા વિશ્વને જાણે છે માટે જ્ઞાનની પર્યાયનો વિષય આખું વિશ્વ છે. અહીં ક્ષેત્ર અપેક્ષાએ વિચાર કરીએ તો વિશ્વનું ક્ષેત્ર અમર્યાદ છે. જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે તેની સ્પષ્ટતા કરવામાં આવે ત્યારે “જ્ઞેયે પ્રવિષ્ટ ન અણુપ્રવિષ્ટ ન – જાણતો જગ સર્વને’’ એમ કહેવામાં આવે છે. એનો ભાવ એવો છે કે જ્ઞાન જ્ઞેયથી ભિન્ન રહીને ૫૨જ્ઞેયને જાણે છે એટલે કે જ્ઞાન ૫૨જ્ઞેયમાં પ્રવેશતું નથી. જ્ઞેય જ્ઞાયક સંબંધ ત૨ફથી જોઈએ ત્યારે જાણે કે જ્ઞાન શેયમાં આવી ગયું હોય, શેયના ક્ષેત્રમાં પહોંચીને શેયને જાણતું હોય એવું કાર્ય થાય છે. ખરેખર જ્ઞાન જ્ઞેયમાં જતું નથી પરંતુ જાણે કે જ્ઞાન શેયના આંગણામાં પેસી ગયું હોય એવું લાગે છે. લૌકિકમાં આપણે કહીએ છીએ કે મારી નજર બધે ફરી વળે છે. : આવે છે. આ વાત ગા.૨૩ અને ૨૬માં વિસ્તારથી આવી ગઈ છે. જ્ઞાનનું પોતાનું અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર છે તે તેનું નિશ્ચય ક્ષેત્ર છે. એની મુખ્યતાથી જ્ઞાનની પર્યાયનો વિચાર કરીએ ત્યારે ત્યાં અસર્વગતનય લાગુ પડે છે. જ્ઞાનની પર્યાયને સર્વગતરૂપ લક્ષમાં લઈએ ત્યારે ત્યાં સર્વગતનય લાગુ પડે છે. આ રીતે એક જ જ્ઞાનની પર્યાય કેવળજ્ઞાનની પર્યાયને સર્વગત અને અસર્વગત એમ બે નયો વડે જાણી શકાય છે. આચાર્યદેવે આ માટે ખુલ્લી રાખેલી આંખ દ્વારા સર્વગતનય અને મીંચેલી આંખમાં અસર્વગત નય સમજવાનો પ્રયત્ન કર્યો છે. ખુલ્લી રાખેલી આંખ બધું જોઈ શકે છે. આંખ બધે ફરી વળે છે જ્યારે મીંચેલી આંખ સામે જોતા ત્યાં માત્ર આંખ જ જણાય છે. આ રીતે સમજવું સહેલું પડે છે, પરંતુ ત્યાં સિદ્ધાંત સાચા અર્થમાં ન સમજાય. માટે તે પ્રયત્ન આપણને ક૨વાનો રહે. ખરેખર તો ખુલ્લી રાખેલી આંખમાં જ સર્વગત અને અસર્વગત બન્ને અપેક્ષાએ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટાંચણીને જોતા સમયે આંખ નાની થતી નથી અને દરિયાને જોતા સમયે આંખ મોટી થતી નથી. આંખ તો એવડી જ રહે છે. આ રીતે જ્ઞાનનું અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર એકરૂપ જ રહે છે. તેનું વ્યવહારક્ષેત્ર નાનું મોટું થાય છે. : : : પરમાત્માના જ્ઞાનનો વિષય આખું વિશ્વ છે એટલે ૫૨માત્માના જ્ઞાનને સર્વગત કહેવામાં આવે છે. પરમાત્માનું જ્ઞાન વિશ્વવ્યાપી ક્ષેત્રમાં વ્યાપી ગયું છે એમ માનીને ૫૨માત્માને પણ સર્વગત કહેવામાં : પ્રવચનસાર - પીયૂષ : અહીં સમુદ્દાત સમયે જીવના પ્રદેશો લોક વ્યાપી થાય છે એને સર્વગત કહેવું નથી કારણકે એ અવસ્થા લાંબો સમય ટકતી નથી અને તે સમયે અસર્વગતનય લાગુ પાડી શકાતી નથી. વળી કેવળ સમુદ્દાત સમયે આત્માના પ્રદેશો લોક વ્યાપી થાય છે. તે અલોકમાં જતા નથી કારણકે જીવ લોકનું દ્રવ્ય હોવાથી તેનું સ્થાન લોકમાં જ રહે છે. જ્યારે જ્ઞાનનું સર્વગતપણું વિશ્વવ્યાપી છે. અર્થાત્ ત્યાં લોક અને અલોક બધું આવી જાય છે. આ રીતે કેવળ ૧૭૫ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે. જ્ઞાનની પર્યાયમાં આ બન્ને નયો લાગુ પાડવા. : જેવું ગુરુનું જ્ઞાન છે એવું જ જ્ઞાન પોતે પોતાનામાં ત્યારબાદ અલ્પજ્ઞ દશામાં પણ જે પર શેયને જ્ઞાન : પ્રગટ કરે છે ત્યારે ગુરુએ જ્ઞાન આપ્યું અને શિષ્ય જાણે છે ત્યારે તે જ્ઞાનની પર્યાય તે પરશેયના ક્ષેત્ર • જ્ઞાન ગ્રહણ કર્યું એમ કહેવાય છે પરંતુ ત્યાં પણ વ્યાપી ગણવામાં આવે છે. લેતી દેતી નથી. શવ્યાય-શિષ્યનણ આ વાત અહીં શૂન્ય અને અશૂન્યનયમાં લીધી દરેક પદાર્થ પોતાના સ્વભાવને સાચવીને : 05 : છે. આત્મામાં પરદ્રવ્યોના સ્વભાવનો અભાવ છે તે રહેલ છે. પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધું આવી : : શૂન્યનય દ્વારા સમજાવવામાં આવે છે. આત્મા જાય છે. એક પદાર્થનું આ અંતરંગ બંધારણ - પોતાના સ્વભાવને ધારણ કરીને રહેલ છે તે સિલબદ્ધ છે. અર્થાત્ એ પદાર્થનું જે કાંઈ સર્વસ્વ છે • અશૂન્યનય દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ રીતે તે એમ જ રહે છે. તેમાં કાંઈ વધતું નથી અને તેમાંથી • બન્ને નયો એક જ આત્મપદાર્થમાં લાગુ પાડવામાં કાંઈ ઓછું થતું નથી. એક પદાર્થની જેમ અન્ય ' : આવે છે. સ્વભાવ માટે “તત્' શબ્દનો પ્રયોગ પદાર્થો પણ પોતાનું સર્વસ્વ સાંચવીને જ રહેલા : [; કરીએ ત્યારે તત્-અતર્ બન્ને લક્ષણ એકમાં જ લાગુ : પડે છે. પોતે પોતાના સ્વભાવથી તત્ સ્વરૂપ છે અને પરદ્રવ્યના સ્વભાવથી પોતે અતરૂપ રહેલ સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવી જ ' છે. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિ અને તત્-અતત્ એ પદાર્થોની વ્યવસ્થા જિનાગમ સમજાવવા માગે છે. • પ્રકારે શબ્દ પ્રયોગ દ્વારા શૂન્યનય અને અશૂન્યનય તેને જૈન દર્શનની અસ્તિ-નાસ્તિ પણ કહેવામાં આવે કે સારી રીતે સમજી શકાય છે. સમયસાર ગા.૩માં છે. દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ એવો સામાન્ય ગુણ : એ જ વાત લીધી છે કે વિશ્વના સમસ્ત પદાર્થો આ રહેલો છે. અગુરુ કહેતા વસ્તુમાં કાંઈ વધતું નથી : રીતે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ વિશ્વની સુંદર અને અલઘુ કહેતા તેમાંથી કાંઈ ઘટવાનું નથી. વળી : વ્યવસ્થા ટકી રહી છે. જો પદાર્થો પોતાના સ્વભાવ ૪૭ શક્તિમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ પણ બદલાવી નાખે અથવા બે પદાર્થોના સ્વભાવ લેવામાં આવે છે ત્યાં પોતાનું કાંઈ છે તેનો ત્યાગ • ભેળસેળ થઈ જાય તો વિશ્વની કોઈ વ્યવસ્થા જ ન થઈ શકતો નથી. વળી અન્યનું જે કાંઈ છે તે ' રહે. (ઉપાદાન) મેળવી શકાતું નથી. ત્યાં પણ આ ભાવ : જ સમજાવવામાં આવે છે. વળી અલિંગ ગ્રહણના રથ યાતણ-કાનોય વિનય ૮ માં બોલમાં લીધું છે કે ઉપયોગને બહારથી લાવી : સર્વગત અને અસર્વગત નયના સ્વરૂપનો શકાતો નથી. ૯ માં બોલમાં લીધું છે કે ઉપયોગનું . અભ્યાસ કર્યો ત્યારે જોય જ્ઞાયક સંબંધ કઈ રીતે કોઈ હરણ કરી શકતું નથી. આ રીતે જ્ઞાન બહારથી થાય છે તે વાત વિચારી લીધી છે. જે રીતે જ્ઞાનને આવતું નથી અને પોતાના જ્ઞાનનો નાશ થઈ શકતો : સર્વગત માનવામાં આવે છે એ જ રીતે જોયો જ્ઞાનમાં નથી. અન્ય તેને લઈ જઈ શકતું નથી. શ્રીગુરુ જ્યારે કે આવી ગયા એવું પણ માન્ય કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમજાવે ત્યારે ગુરુનું જ્ઞાન શિષ્યમાં : અર્થાત્ ખરેખર તો પરદ્રવ્યો પોતાના ભિન્ન સ્વક્ષેત્રમાં જાય એમ બનતું નથી. શ્રીગુરુનું જ્ઞાન ગુરુ પાસે . જ રહે છે પરંતુ તે પદાર્થો પોતાના સ્વભાવથી જેવું જ રહે છે. અન્યને જ્ઞાન દાન આપવાથી જ્ઞાન ઘટતું કે રૂપ ધારણ કરે છે એવું જ રૂપ, આબેહુબ એવું જ નથી. વળી શિષ્ય પોતાનું જ્ઞાન પોતે પ્રગટ કરે છે. : રૂપ, જ્ઞાનની પર્યાયમાં જોવા મળે છે. બિંબ અને ચરણાનુયોગસૂચક ચૂલિકા ૧૭૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબિંબ શબ્દો અને તેના ભાવથી આપણે પરિચિત : કરી શકે છે પરંતુ જોયનું રૂપ ધારણ કરવાની તેનામાં છીએ. બન્નેનું વર્ણન એકસરખું જ છે. અરીસામાં : કોઈ શક્તિ નથી. વિશ્વના પદાર્થો પોતાના જોવા મળતા પ્રતિબિંબની માફક જ્ઞાનની પર્યાય પણ * સ્વભાવથી જે કાર્ય પોતાનામાં કરી શકે એવું કોઈ શેયાકારરૂપે લક્ષગત થાય છે. એ જોયાકાર જ્ઞાનની કાર્ય જ્ઞાન પોતાનામાં કરી ન શકે. પર્યાયને લક્ષમાં રાખીને અહીં બે નયોનું સ્વરૂપ અહીં : સમજાવવા માગે છે. અદ્વૈતનય દ્વારા વૈતનો અભાવ અર્થાત્ ત્યાં બેપણું નથી પરંતુ એકપણું જ છે એમ દર્શાવવા અરીસામાં જે પ્રતિબિંબ જોવા મળે છે તેને તે માગે છે અને દૈતનય વડે આત્મા અને શેયાકાર એ સમયે અરીસામાંથી ભિન્ન કરી શકાતું નથી. ; બન્નેનું જુદાપણું બેપણું દર્શાવવામાં આવે છે. અરીસાને ઘસીને સાફ કરવાથી તેના ઉપરની ધૂળ : જ્ઞાનનો વિષય એક પદાર્થ પણ હોય શકે અને જ્ઞાન સાફ થાય પરંતુ પ્રતિબિંબ ત્યાંથી દૂર ન થાય. આ : એક સમયે અનેક પદાર્થોને પણ જાણી શકે છે. પરંતુ રીતે અરીસો અને તેના જણાતું પ્રતિબિંબ બે જુદા : ત્યાં વૈતમાં તો સ્વ અને પર એવા વૈતની જ વાત પડે શકે તેમ નથી એ રીતે જ્ઞાનની પર્યાયમાંથી લેવી અને ત્યાર બાદ અનેક જોયોને જ્ઞાન જાણે છે જોયાકારને દૂર કરી શકાતા નથી. તેને અહીં જ્ઞાન , માટે તેનું અનેકપણું પણ છે એમ વિચારવું. શેય અદ્વૈતનય દ્વારા સમજાવવામાં આવે છે. અર્થાત્ : જ્ઞાન અને શેયાકાર વચ્ચે દૈત અર્થાત્ ભિન્નપણું શક્ય : અજ્ઞાની જીવ પણ પરથી ભિન્ન રહીને જ પરને : જાણે છે ત્યારે પણ તે પરથી પોતાનું જુદાપણું નથી. • ન માનતા પર સાથે પોતાનું એકાકારપણું માનીને આમ હોવા છતાં પણ જેમ અરીસાને જોનારા : શેય જ્ઞાયક સંકર દોષ કરે છે તેને અહીં જ્ઞાન અરીસાની સ્વચ્છતા અને તેમાં જે પ્રતિબિંબ પડે છે : શેય અદ્વૈતનય નથી કહેવું કારણકે અજ્ઞાની જે તે બન્નેને પોતાના જ્ઞાનમાં જાદા લક્ષગત કરી શકે : સંકરદોષ કરે છે તે તો તેની ભૂલ છે જે ખરેખર છે. તે રીતે પોતે જ્યારે જોયાકાર જ્ઞાનને લક્ષમાં લે • દૂર કરવા જેવી છે. જ્યારે અહીં જે જ્ઞાન ત્યારે મારું તો જ્ઞાનત્વ જ છે અને અન્ય જે કાંઈ ! શેય અદ્વૈતનય લેવામાં આવે છે તે તો વસ્તુની શેયનું વર્ણન મારામાં જોવા મળે છે તે ખરેખર મારું : વાસ્તવિકતા વ્યવસ્થા છે. પરદ્રવ્ય સાથે અસ્તિ કાર્ય નથી. એ રીતે વિવેકી જ્ઞાન છે તે પોતાની : નાસ્તિને સલામત રાખીને જ્ઞાન પરદ્રવ્યોને કેવી જ્ઞાનની પર્યાયને જોયાકારથી ભિન્ન લક્ષમાં લઈ શકે : રીતે જાણે છે એ દર્શાવવું છે. શેયો જ્ઞાનમાં આવી છે. તેને જ્ઞાન ય ઢેતનય વડે સમજાવવા માગે છે. . ગયા, દટાય ગયા, ખોડાય ગયા, ચિત્રાય ગયા • વગેરે અનેક શબ્દ પ્રયોગો ગા.૨૦૦માં કરવામાં આ રીતે શેયાકાર જ્ઞાનની પર્યાયને લક્ષમાં આવ્યા છે. પરશેયો તો ભિન્ન ક્ષેત્રે જ રહે છે. લેતા ત્યાં જ્ઞાનની પર્યાય અને જોયાકારરૂપનું વર્ણન ; પરંતુ જોયાકારપણું જે જ્ઞાનની પર્યાયમાં જોવા જાદા નથી પડી શકતા એ પણ ખ્યાલમાં આવે છે : મળે છે તે પ્રતિબિંબના સ્થાનરૂપ છે અને તેનું અને સાથોસાથ બન્નેના ભિન્નપણાનો સ્વીકાર : સ્થાન તો જ્ઞાનની પર્યાયમાં એ રીતે છે કે જ્યાંથી જ્ઞાનમાં આવી પણ શકે છે. એમ બે અપેક્ષાએ . તેને બેને જુદા પાડી જ ન શકાય એ અદ્વૈતપણું છે. આપણે શેયાકાર જ્ઞાનને સમજી શકીએ છીએ. તે જ સમયે વિવેકી જ્ઞાન, સ્વ અને શેયાકારનું લક્ષમાં રહે કે જીવ પોતાની અરૂપી જ્ઞાનની પર્યાયને : ભિન્નપણું લક્ષમાં લઈ શકે છે. પ્રવચનસાર - પીયૂષા ૧૭૭ Page #178 -------------------------------------------------------------------------- ________________ : દર્શાવે છે. આચાર્યદેવે ઈધન સમૂહને બાળનાર : વિરુદ્ધ પરિણામરૂપે પરિણમવાની જીવની યોગ્યતા અગ્નિનો દૃષ્ટાંત અદ્વૈતનય સમજાવવા માટે લીધો છે. ગા.૪૮માં પણ એ વાત લીધી છે ત્યાં જે સર્વને જાણે છે તે એકને જાણે છે એ વાત સિદ્ધ ક૨વી છે. કેવળજ્ઞાનની પર્યાયનું સામર્થ્ય દર્શાવવા એ દષ્ટાંત લીધો છે. સમસ્ત બળવા લાયક પદાર્થોને એકી સાથે બાળી નાખે એવડી એક અગ્નિની પર્યાય દર્શાવી છે. તે વાત અહીં લેવામાં આવી છે. અગ્નિને હંમેશા બળવા લાયક પદાર્થના સંગમાં જ જોઈ શકાય છે. તે અગ્નિ જે પદાર્થને બાળે છે તેના આકારે તે અગ્નિની પર્યાય થાય છે. અનેક પદાર્થોને બાળતા તે અગ્નિ અનેકાકારરૂપ થાય છે. તે અગ્નિની પર્યાય એકરૂપ પણ કહેવાય છે અને અનેકરૂપ પણ કહેવાય છે. તે રીતે અહીં સિદ્ધાંતમાં સમસ્ત જ્ઞેયોને જાણનારી એક કેવળજ્ઞાનની પર્યાય એક છે. તે જ પર્યાય અનેક શેયોને એકી સાથે જાણતા અનેક શેયાકારરૂપ પણ કહેવામાં આવે છે. આ રીતે એક જ જ્ઞેયાકા૨ જ્ઞાનને એકરૂપ અદ્વૈતરૂપ લક્ષમાં લઈ શકાય છે. તેને જ જ્ઞાન અને જ્ઞેય એવા બે ભાવરૂપે જોઈ શકાય છે. શેયો અનેક હોય તો સ્વ અને ૫૨ એવા અનેકરૂપે પણ જોઈ શકાય છે. આ રીતે જ્ઞેયાકાર જ્ઞાનમાં દ્વૈત અને અદ્ભુત બન્ને લાગુ પડે છે. આચાર્યદેવે દ્વૈતનયમાં : : જીવની અશુદ્ધતાને સમજવા માટે ષટદર્શને પ્રયત્નો કર્યા છે. માત્ર જિનાગમ જ તેનો બુદ્ધિગમ્ય અને ન્યાયયુક્ત ખુલાસો કરી શકે છે. જીવમાં એક વૈભાવિક શક્તિ છે અર્થાત્ અશુદ્ધતારૂપે : અરીસામાં અનેક પદાર્થો પ્રતિબિંબિત થાય છે એ દૃષ્ટાંત લીધો છે. અગ્નિ અને ઈધનસમૂહની જેમ અરીસાના દૃષ્ટાંતમાં પણ દ્વૈત અને અદ્ભુત બન્ને લાગુ પડે છે. પરિણમવાની એક ક્ષણિક યોગ્યતા છે. અશુદ્ધતારૂપનું પરિણમન એ જીવનું નૈમિત્તિક પરિણમન છે. તેમાં દ્રવ્યકર્મના ઉદયરૂપ અશુદ્ધ પર્યાયનું નિમિત્તપણું નિયમરૂપ હોય છે. જીવ સ્વભાવે શુદ્ધ છે તેથી શુદ્ધ પર્યાયની પ્રગટતા સહજપણે થાય એવી જીવની અંતરંગ વ્યવસ્થા છે. જીવમાં એક એવી સ્વતંત્રતા છે કે તે શુદ્ધતારૂપે પરિણમવું કે અનાદિથી ચાલતી અશુદ્ધ પર્યાયરૂપે પરિણમન ચાલુ રાખવું તે પોતે નક્કી કરી શકે છે. એક વાત સ્પષ્ટ છે કે જો તે અશુદ્ધ પરિણમન છોડીને શુદ્ધ પર્યાયરૂપે, સ્વભાવરૂપે પરિણમવાનું નક્કી કરે તો પછી અલ્પ કાળમાં અશુદ્ધ પરિણમનને સર્વથા : ચરણાનુયોગસૂચક ચૂલિકા નિયતિનય - અનિયતિનય B : અહીં આચાર્યદેવ જીવના સ્વાભાવિક પરિણામ અને નૈમિત્તિક પરિણામને કેન્દ્રમાં રાખીને એવા પરિણામરૂપે પરિણમવાની જીવમાં યોગ્યતાઓ છે એમ દર્શાવવા માગે છે. નિયતિનય સ્વભાવ અને સ્વાભાવિક પરિણામ દર્શાવે છે. જ્યારે અનિયતિનય વડે જીવની સ્વભાવથી ભિન્ન પરમાર્થે ૧૭૮ જીવના બે પ્રકારના પરિણામોની વાત શાસ્ત્રોમાં આવે છે. સમયસાર બીજી ગાથામાં સ્વસમય અને પરસમય પ્રવૃત્તિ દર્શાવે છે. એ જ વાત પ્રવચનસાર શાસ્ત્રમાં ગા.૯૪માં લીધી છે. જીવ સ્વભાવે શુદ્ધ હોવા છતાં તે શુદ્ધ અને અશુદ્ધ એવા બે પ્રકારના પરિણામોને કરી શકે છે. ધર્માદિ ચા૨ અરૂપી દ્રવ્યોમાં દ્રવ્ય અને ગુણો શુદ્ધ છે અને પર્યાયો પણ શુદ્ધ જ હોય છે. જીવની પર્યાયમાં અનાદિ કાળથી ધારાપ્રવાહરૂપ અશુદ્ધ પરિણામો થાય છે. સ્વભાવ શુદ્ધ હોવા છતાં પર્યાય અશુદ્ધ શા માટે થાય એ એક પ્રશ્ન એવો છે કે જેનો કાંઈ જવાબ મળે તેમ નથી. બધા જીવો અનાદિ કાળથી અશુદ્ધતારૂપે પરિણમી રહ્યા છે એવી એક અણ્ણકૃત વ્યવસ્થા છે જેના કા૨ણે જીવમાં સંસાર અને સિદ્ધ, બંધ અને મોક્ષ એવી વ્યવસ્થા જોવા મળે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ છોડીને પરિપૂર્ણ શુદ્ધ પર્યાયરૂપે પરિણમશે અને : પર્યાયમાં થવા યોગ્ય હોય તે જ થશે એવો ભાવ એવી શુદ્ધ પર્યાયની પ્રગટતા પછી સાદિ અનંતકાળ : નિયતિ શબ્દમાંથી લેવાનો નથી. સુધી ચાલુ રહેશે. જીવમાં વિભાવ અનાદિકાળથી થતો હોવા છતાં એવા વિભાવરૂપે પરિણમન કરે : ભાણ-વભાવનય એવો કોઈ ત્રિકાળ સ્વભાવ નથી. જો વિભાવને કરે : અહીં આચાર્યદેવ ઉપાદાન અને નિમિત્તની એવો જીવનો ત્રિકાળ સ્વભાવ હોય તો તેનો કયારેય : વાત કરવા માગે છે. સિદ્ધાંત એમ છે કે દરેક કાયમ માટે અભાવ ન થઈ શકે. : પદાર્થમાં જે કાંઈ કાર્ય થાય છે તે પોતાના ઉપાદાન આટલી ભૂમિકા લક્ષમાં રાખીને હવે આ બે : : અનુસાર જ થાય છે. દરેક પદાર્થ સ્વથી એકત્વ અને : પરથી વિભક્ત એ રીતે અસ્તિ-નાસ્તિ ટકાવીને જ નય દ્વારા આચાર્યદેવ શું સમજાવવા માગે છે તેનો : રહેલ છે. દરેક પદાર્થ પોતાથી પરિપૂર્ણ જ છે. અભ્યાસ કરીએ. દરેક પદાર્થને તેનો નિશ્ચિત સ્વભાવ : હોય છે અને તેને અનુરૂપ તેની સ્વાભાવિક ક્રિયા : • પોતાના સ્વભાવને કાયમ ટકાવીને સ્વભાવ અંતર્ગત હોય છે. અહીં દૃષ્ટાંતરૂપે અગ્નિનો ઉષ્ણ સ્વભાવ : જેટલી પોતાની ખુબીઓ છે, તેને અનંત પર્યાયોને લીધો છે. તેથી અગ્નિની પર્યાય ઉષ્ણ જ જોવા મળે : : એક પછી એક પ્રગટ કરે છે. ત્રાણ કાળના છે. એ રીતે જીવનો ત્રિકાળ સ્વભાવ ચેતન છે જે : સ : પરિણામોને પહોંચી વળવાનું સામર્થ્ય, સૈકાલિક ચેતનમય પરિણામ જીવની સર્વ પર્યાયોમાં જોવા : : સામર્થ્ય સ્વભાવમાં રહેલું છે. દ્રવ્ય સામાન્ય સ્વભાવ મળે છે. અહીં જીવના સ્વભાવને શુદ્ધરૂપે દર્શાવવા : : વ્યાપક થઈને પોતાની દરેક સમયની પર્યાયમાં વ્યાપે માગે છે અને શુદ્ધ પર્યાયની પ્રગટતાને જીવની : : • છે. તેથી દ્રવ્ય કર્તા છે અને પર્યાય કર્મ છે. આવી સ્વાભાવિક ક્રિયા કહે છે. અનિયતિનય દ્વારા ' • વ્યવસ્થા એક જ પદાર્થમાં સંભવે છે. બે પદાર્થ વચ્ચે સ્વાભાવિક પરિણમનના સ્થાને તેનાથી વિરુદ્ધ એવી : કતકર્મપણું બની શકતું નથી. દ્રવ્યને ઉપાદાન કારણ અશુદ્ધ પર્યાયરૂપે, નૈમિત્તિક પરિણામરૂપે . કહેવામાં આવે છે અને પ્રગટ પર્યાયને ઉપાદેય પરિણમવાની જીવની યોગ્યતા દર્શાવવા માગે છે. ' કહેવામાં આવે છે. એક ઉપાદાનને ત્રણ અપેક્ષાથી ત્યાં પાણીનો દૃષ્ટાંત આપ્યો છે. તેનો સ્વભાવ શીતળ ઓળખાવી શકાય છે. ત્રિકાળ ઉપાદાન, ક્ષણિક હોવા છતાં તેમાં ઉષ્ણતારૂપે પરિણમવાની યોગ્યતા : ઉપાદાન અને અનંતર પૂર્વેક્ષણ પર્યાય પરિણત દ્રવ્ય. લેવામાં આવી છે. એ યોગ્યતા એવા પ્રકારની છે કે : વિશ્વના સમસ્ત પદાર્થો એ રીતે સમયે સમયે જેથી. જેવા નિમિત્ત મળે તે પ્રમાણે પરિણામ થાય. : સ્વતંત્રરૂપે પરિણમી રહ્યા છે. વિશ્વનું પરિણમન પાણી અગ્નિના સંગે ઉષ્ણ થાય પરંતુ કાદવના સંગે : એક નાટકરૂપે છે અને વિશ્વના સમસ્ત પદાથો એ મલિન થાય. • નાટકમાં ભાગ લેનારા નટ છે. નાટકમાં ભાગ આ રીતે જીવ પોતે સ્વાભાવિક અને નૈમિત્તિક : લેનારા બધા એક બીજા સાથે કોઈને કોઈ પ્રકારના બન્ને પ્રકારના પરિણામને પ્રાપ્ત કરવા માટે સક્ષમ : સંબંધથી જોડાયેલા અવશ્ય હોય છે. તેથી એક છે. અનાદિની અશુદ્ધતા છોડીને શુદ્ધતા પ્રગટ કરવા : પદાર્થનું સ્વતંત્ર પરિણમન લક્ષમાં લીધા બાદ તે માગે તો અવશ્ય કરી શકે. તેણે સ્વભાવ સન્મુખનો : પદાર્થને વિશ્વના સભ્યરૂપે જોઈએ તો તે વિશ્વના પુરુષાર્થ કરવો રહ્યો. અહીં નિયતિ શબ્દથી જે કે અન્ય સમસ્ત પદાર્થો સાથે સંબંધમાં અવશ્ય હોય પરિણામ થવાના હશે તે જ થશે એમ ન લેવું. : છે. આ રીતે દરેક પદાર્થને વિશ્વવ્યાપી સંબંધો સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રકારે પરિણામ તેની ક્રમબદ્ધ : હોય છે. પ્રવચનસાર - પીયૂષ ૧૭૯ Page #180 -------------------------------------------------------------------------- ________________ પદાર્થની સ્વતંત્રતા અને અસ્તિ-નાસ્તિ : પર્યાયરૂપે સ્વતંત્રપણે પરિણમે છે અને તે અનુસાર અન્ય દ્રવ્યો સાથેના સંબંધનો પ્રકાર પણ અલગ પ્રકારનો લક્ષગત થાય છે. ટકાવીને પદાર્થો વચ્ચે જે વિશ્વવ્યાપી સંબંધો જોવા મળે છે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. એક પદાર્થનું જે એક અખંડ સત્ છે તેમાં દ્રવ્યગુણ-પર્યાય બધું તાદાત્મ્યસિદ્ધ સંબંધરૂપ છે. એક પદાર્થ અંતર્ગત જે તાદાત્મ્ય છે એવું તાદાત્મ્ય અર્થાત્ એવા સંબંધો અન્ય પદાર્થ સાથે નથી હોતા. બે પદાર્થો વચ્ચેના સંબંધો તાદાત્મ્યરૂપ નથી પરંતુ નિમિત્ત નૈમિત્તિકરૂપ છે. નિત્ય એવા દ્રવ્ય સામાન્ય સ્વભાવો અને ગુણો પરપદાર્થના દ્રવ્ય કે ગુણ સાથે સંબંધમાં નથી આવતા. નિમિત્ત નૈમિત્તિક સંબંધ માત્ર બે પદાર્થોની સમયવર્તી પર્યાયો વચ્ચે જ હોય છે. આવી વિશ્વની નિર્દોષ વ્યવસ્થા છે. તેથી નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ નિર્દોષ છે પણ એક વિશિષ્ટતા છે. જીવનો જ્યારે વિચાર કરીએ ત્યારે અર્થાત્ જે બે પદાર્થો વચ્ચેના સંબંધનો વિચાર કરીએ છીએ : ત્યારે જો જીવ એક સભ્ય હોય તો જીવને પરદ્રવ્ય સાથેના સંબંધના બે પ્રકા૨ જોવા મળે છે. જીવ અશુદ્ધ અને શુદ્ધ એવી બે પ્રકારની પર્યાયરૂપે પરિણમે છે માટે ૫૨ સાથેના સંબંધના પણ બે પ્રકાર લીધા છે. જીવ વિભાવરૂપે પરિણમે છે ત્યારે ત્યાં ભાવકર્મ, સ્વભાવનય અને અસ્વભાવનય બન્નેમાં પુરુષાર્થની જ વાત કરવી છે તે મુખ્ય છે. અસ્વભાવનયમાં પુરુષાર્થને અનુરૂપ નિમિત્ત કેવા પ્રકારનું હોય છે તેનું જ્ઞાન કરાવવું છે. જીવ સ્વભાવ સન્મુખના પુરુષાર્થ દ્વારા સમ્યગ્દર્શન, મુનિદા અને પરમાત્મપદની પ્રાપ્તિ સ્વયં કરે છે. ૧૬મી ગાથામાં સર્વજ્ઞ પ૨માત્માને આ અપેક્ષાએ જ ‘‘સ્વયંભૂ’’ કહ્યા છે. આ સ્વભાવનયની વાત છે. હવે જીવ જ્યારે આ પ્રકારે શુદ્ધતા પ્રગટ કરવાનો દ્રવ્યકર્મ અને નોકર્મ એ પ્રકારના નિમિત્ત નૈમિત્તિક : પુરુષાર્થ કરે છે ત્યારે તેને સાચા દેવ શાસ્ત્ર ગુરુનો સંબંધો હોય છે અને તે દોષિત છે. માટે અજ્ઞાની જીવને પદ્રવ્ય સાથે જે સંબંધો છે તેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે અને તે દોષિત છે. યોગ પ્રાપ્ત થાય છે. એવા યોગ્ય નિમિત્તો એને મળી રહે છે તે અસ્વભાવનય છે. જિનાગમમાં સ્વયંબુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ એમ બે પ્રકારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દર્શાવવામાં આવે છે. જીવ પોતાના ઉપાદાન અનુસાર પુરુષાર્થ પ્રમાણે જ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે પરંતુ ત્યાં દેશનાલબ્ધિનો નિયમ પણ છે. અર્થાત્ અનાદિ મિથ્યાદૃષ્ટિ જીવ જ્ઞાની ગુરુના પ્રત્યક્ષ સમાગમમાં આવીને તેની : પાસેથી શુદ્ધત્મા અને તેની પ્રાપ્તિના ઉપાયનો છે અને તેને જ્ઞેય જ્ઞાયક સંબંધ કહેવામાં આવે છે. • ઉપદેશ મેળવે છે. જ્ઞાનીનો ઉપદેશ એ દેશના છે આ રીતે વિચારતા જીવ પોતાની બે પ્રકા૨ની : અને શિષ્ય એ ઉપદેશને ગ્રહણ કરીને પોતાનું અશુદ્ધરૂપના પરિણમને કરોતિ ક્રિયા કહેવામાં આવે છે. તે જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે કરોતિ ક્રિયાના સ્થાને તે જ્ઞપ્તિ ક્રિયા કરે છે. તે શુદ્ધ પર્યાય છે. જ્ઞાનીને પરદ્રવ્ય સાથેના જે સંબંધો છે તે શુદ્ધ ૧૮૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા : અનિયતિનયનું સ્વરૂપ લક્ષમાં લીધું ત્યારે જીવ એ વાત ખ્યાલમાં લીધી છે. હવે અહીં જીવની શુદ્ધ અશુદ્ધ પર્યાયરૂપે પરિણમવાની યોગ્યતા ધરાવે છે પર્યાયની પ્રગટતાની વાત કરવી છે. નિયતિનયમાં જીવના શુદ્ધ સ્વભાવ અને શુદ્ધ પરિણામની વાત હતી પરંતુ ત્યાં બે નયનું સ્વરૂપ સાથે વિચારતા જીવમાં શુદ્ધ અને અશુદ્ધ બન્ને પ્રકારના પરિણામોને કરવાની યોગ્યતાની વાત હતી. અહીં ઉપાદાન અને નિમિત્ત એ પ્રકારે વાત લેવી છે. : Page #181 -------------------------------------------------------------------------- ________________ ઉપાદાન જાગૃત કરે ત્યારે તેને દેશનાલબ્ધિ કહે : અને યથાર્થ પુરુષાર્થ કરવાની પ્રેરણા કરે છે. એમ છે. અહીં દેશનાલબ્ધિનો નિયમ જીવની પરાધીનતા : થવાથી પાત્ર જીવમાં તે પ્રકારના સંસ્કાર પડે છે દર્શાવવા માટે નથી પરંતુ વસ્તુની એવી જ સહજ . અને દૃઢ થાય છે. તે અનુસાર તે જીવ પુરુષાર્થ વ્યવસ્થા છે. જીવ પોતાના પુરુષાર્થ અનુસાર શુદ્ધ : ઉપાડીને નિજ કલ્યાણ કરી શકે છે. પર્યાય પ્રગટ કરવા તૈયાર થાય ત્યારે શુદ્ધાત્માનું : આ ભવમાં ભવના અભાવનું કાર્ય ન થયું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય દર્શાવનારનો યોગ : : તો સંસ્કાર તો લઈને જજે એવી વાત પણ સહજપણે પ્રાપ્ત થાય છે. તીર્થંકરનું દ્રવ્ય જ્યારે : * જિનાગમમાં આવે છે. તે પાત્ર જીવ નાસી પાસ ન મુનિદશા અંગીકાર કરવા તૈયાર થાય ત્યારે તેના • થાય અને આત્મ કલ્યાણ માટેના પ્રયત્નો ચાલુ રાખે વૈરાગ્યની અનુમોદના આપવા માટે લોકાંતિક દેવો ; કે તે માટે કહેવામાં આવે છે. તપેલા માટીના ઘડા અવશ્ય આવી જાય છે. ઉપાદાન અને નિમિત્તનો : : ઉપર બે ચાર પાણીના ટીપા નાખવાથી ઘડો ભીનો એવો જ સુમેળ હોય છે અને એ વાસ્તવિકતા આ : : ન દેખાય પરંતુ તે ટીપાએ કાર્ય જરૂરી કર્યું છે એમ બે નયો દ્વારા આચાર્યદેવ સમજાવવા માગે છે. - પાત્ર જીવને આત્મ કલ્યાણની જે ભાવના જાગી છે જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માગે ત્યારે ... અને તે અનુસાર તે કાર્ય કરે છે તેના ફળ સ્વરૂપે જ્ઞાની ગુરુનો પ્રત્યક્ષ યોગ હોય અને તેના ઉપદેશ : અન્ય ભવમાં પણ તેને ફરીવાર સાચા દેવ-શાસ્ત્રઅનુસાર જીવ પુરુષાર્થ ઉપાડીને સમકિત ગ્રહણ : ગુરુનો યોગ પ્રાપ્ત થાય કે જેથી તે પૂર્વ ભવનું કરે તેને બોધિત બુદ્ધત્વ કહેવાય છે. જો તે વખતે : અનુસંધાન લઈને, સંસ્કારને તાજા કરીને પોતાનો પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ ન હોય તો તે જીવ પૂર્વે જ્ઞાની : પુરુષાર્થ આગળ વધારી શકે. પરંતુ આ સંસ્કારની ગુરુ પાસેથી મેળવેલ દેશનાને યાદ કરીને સમ્યકત્વ · મુખ્યતા કરવા જાય તો પ્રમાદ થઈ જાય જે જીવનું પ્રાપ્ત કરે છે તો તેવા જીવોને સ્વયં બુદ્ધત્વ કહેવાય : અહિત કરનાર છે તે વિદ્યાર્થીને ૭૫ ટકા માર્ક લઈને છે. લક્ષમાં રહે કે બન્નેમાં દેશનાલબ્ધિનો નિયમ : પાસ થવાની તૈયારી કરવાનું જ કહેવાય. તેને ૩૩ જળવાય છે. એક વાત એ પણ ખ્યાલમાં રહે કે : ટકાનું લક્ષ્યાંક ન અપાય. પૂ.બહેનશ્રી દૃષ્ટાંત ઉપદેશ એટલે માત્ર શબ્દોનું ગ્રહણ નથી. ઉપદેશના : આપતા કે માખણ બનાવતા સમયે માખણ છૂટું શબ્દો વાચક થઈને અરૂપી વાચ્યને દર્શાવે છે એ : પડે ત્યાં સુધી એકધારું વલોણું ફેરવવું પડે, વચ્ચે બહિરંગ નિમિત્ત છે. જ્ઞાનીની જે સ્વરૂપ સાધના : છોડી દે તો માખણ રેલાય જાય, છૂટુ ન પડે અને અંદરમાં ચાલે છે તે પાત્ર જીવ માટે અંતરંગ નિમિત્ત : નવેસરથી મહેનત કરવી પડે. આપણું જ્ઞાન ભવ થાય છે માટે માત્ર ઉપદેશ નહીં પરંતુ પ્રત્યક્ષ જ્ઞાનીના : આધીન છે તેથી જો આ ભવમાં કાર્ય ન કર્યું તો યોગની વાત નિમિત્તરૂપે લેવામાં આવે છે. - મહેનત નકામી જાય તેથી પ્રમાદ કર્તવ્ય નથી, ઉગ્ર આ બન્ને નયોમાં “સંસ્કાર' શબ્દનો પ્રયોગ : : પુરુષાર્થ કરવા યોગ્ય છે. આવે છે. સિદ્ધાંતમાં વિચાર કરીએ ત્યારે પાત્ર જીવને : જીવની પાત્રતા કેવી હોય છે તેની વાત પણ જ્ઞાની ગુરુનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. શ્રીગુરુ : શાસ્ત્રમાં આવે છે. હજા તો ઉપદેશની શાહી સુકાણી શુદ્ધાત્માનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય દર્શાવે કે નથી એટલી વારમાં તો એ જીવે સમ્યગ્દર્શન પ્રગટ છે. તેની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવે : કરી લીધું. સમોસરણમાં મુનિઓ ભગવાનની વાણી છે અને પાત્ર જીવને એની પ્રાપ્તિ માટેનો યોગ્ય : સાંભળતા હોય અને કોઈ મુનિ એ સમયે ઉગ્ર પ્રવચનસાર - પીયૂષ ૧૮૧ Page #182 -------------------------------------------------------------------------- ________________ અસ્વભાવનય દ્વારા સમજાવવામાં આવે છે. પુરુષાર્થ ઉપાડીને કેવળજ્ઞાન પણ પ્રગટ કરી લે. ... ટકા અનુસાર કાર્ય થાય છે ત્યારે નિમિત્તના પણ દેહ જમીનથી અદ્ભુ૨ થઈ જાય. ચોથા કાળમાં આવું : નિમિત્ત અપેક્ષાએ સો ટકા ત્યાં અવશ્ય છે એ ઘણું જોવા મળે. આ રીતે કઠો૨ પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. જ્ઞાનીને પુરુષાર્થની જ મુખ્યતા છે. આ મુખ્ય રાખીને આપણે સંસ્કારની વાત પણ જેમ છે તેમ માન્ય રાખવાની છે. દેશનાલબ્ધિની અગત્યતા તો આપણે વિચારી જ છે. ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધો અનાદિકાળથી ચાલ્યા આવે છે. પોતે જે માર્ગે આવીને સુખી થયા છે એ મોક્ષમાર્ગમાં બધા જીવો આવે એવી વીતરાગી કરુણા જ્ઞાનીઓને હોય છે. પર્યાયની શુદ્ધતાની સાથે આ પ્રકારના શુભભાવો પણ સવિકલ્પ દશામાં જોવા મળે છે અને એ અનુસાર ઉપદેશ, શાસ્ત્રની રચના, સાધર્મી સાથે તત્ત્વચર્ચા વગેરે સહજપણે હોય છે. આ પ્રકારનો ઉપાદાન અને નિમિત્તનો સુમેળ આ બે નય દ્વારા આચાર્યદેવ આપણને સમજાવવા માગે છે. નિયતિનય અને સ્વભાવનય બન્નેના ભાવ સાપેક્ષતાથી વિચારીએ ત્યારે બન્ને વચ્ચેનો તફાવત એક સરખા છે એવું માગે પરંતુ અન્ય નયની : જીવ પોતે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરીને સમકિત, મુનિપણું કે સિદ્ધદશા પ્રગટ કરે છે ત્યારે તે પોતાના ઉપાદાન અનુસાર કાર્ય કરે છે. તે પોતાનું સ્વતંત્ર નિરપેક્ષ કાર્ય છે અને તે સ્વભાવનય છે. તે સમયે કૂદરત તેને અનુકૂળ છે. અર્થાત્ તેને ૫૨ સાપેક્ષતાથી વિચારીએ ત્યારે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરેનો યોગ આ શુદ્ધ પર્યાયની પ્રગટતાને અનુરૂપ એવા નિમિત્તો પણ ત્યાં હોય છે. ઉપાદાનના સો ૧૮૨ ખ્યાલમાં આવે. નિયતિનય અને અનિયતિનયમાં જીવમાં શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકા૨ના પરિણામોને પ્રગટ કરવાનું સામર્થ્ય છે એમ દર્શાવવું છે. જ્યારે સ્વભાવ અને અસ્વભાવનયમાં જીવ પોતાના પુરુષાર્થ અનુસાર ઉપાદાનરૂપે શુદ્ધ પર્યાયની પ્રગટતા કરે છે ત્યારે ત્યાં સ્વભાવનય લાગુ પડે છે. તે જ સમયે ૫૨ની સાપેક્ષતા લેવામાં આવે ત્યારે નિમિત્તરૂપે સંસ્કાર પણ ત્યાં લાગુ પડે છે. કાળનચ અને અકાળનય દૃષ્ટાંતમાં લુહાર લોખંડના સળીયામાંથી તીર બનાવે છે તેને સંસ્કાર કહ્યા છે. તે ખરેખર તો કોઈપણ કાર્ય થાય ત્યારે ત્યાં પાંચ સમવાય અવશ્ય હોય છે. સ્વભાવ, પુરુષાર્થ, કર્મનો સળીયા ઉપરની વિધિ છે. સિદ્ધાંતમાં એવી કોઈ : ક્ષોપશમ, કાળલબ્ધિ, અને ભવિતવ્યતા. અહીં જરૂરિયાત નથી. દૃષ્ટાંતમાં બાવળની શૂળ અને તીરની વાત લીધી છે તે તદ્દન ભિન્ન પ્રકારના દૃષ્ટાંતો છે. બાવળની શૂળ સહજરૂપે જ તીક્ષ્ણ હોય છે. જ્યારે તીર તો અવશ્ય બનાવવું પડે છે. પરંતુ સિદ્ધાંતમાં બન્ને નયો સાથે જ લાગુ પાડવાથી અનેકાંત સારી રીતે સમજી શકાય છે. સ્વભાવ શબ્દથી આત્માનો ત્રિકાળ સ્વભાવ લક્ષમાં આવે છે. પર્યાયની વાત કરીએ ત્યારે ત્યાં કાળલબ્ધિ અને ભવિતવ્યતા લેવામાં આવે છે. આપણે પદાર્થને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એમ ચાર અપેક્ષાએ જોઈએ ત્યારે કાળ અને ભાવ શબ્દનો જે ભાવ છે તે જ કાળલબ્ધિ અને ભવિતવ્યતાને લાગુ પડે છે. જે સમયે પરિણામ થયા તે કાળ લબ્ધિ અને જે ભાવ પ્રગટ થયો તે ભવિતવ્યતા. અહીં જીવ ચા૨ સમયમાં ક્રોધ-માન-માયા અને લોભના ભાવો કરે છે ત્યારે ત્યાં ૧-૨-૩-૪ એવા સમયોની વાત કાળમાં લેવામાં આવે અને ક્રોધાદિને ભાવમાં લેવામાં આવે છે. ત્રિકાળ સ્વભાવ તો સદા એકરૂપ છે. તેનું હોવું અનિવાર્ય છે એ સત્ તો સહજરૂપે ખ્યાલમાં આવે છે. હવે જ્યાં નયવિભાગની અથડામણોની શક્યતા ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #183 -------------------------------------------------------------------------- ________________ · છે તેનો વિચાર કરીએ તેના કરતા તમે કોઈ એકની : કર્યું. આ રીતે આ ચા૨ નયો વડે ત્રિકાળ સ્વભાવનો મુખ્યતાથી વિચારો ત્યારે તે અનુસા૨ જ બધું મહિમા કર્યો. તે સ્વભાવ નિરપેક્ષપણે શુદ્ધ છે અને થતું દેખાય છે એવું લાગે છે તેના કા૨ણે જ ત્રૈકાલિક સામર્થ્યને લઈને રહેલો છે તેથી તેની આપણે જ્ઞાનમાં અથડામણ કરીએ છીએ અને પર્યાયમાં તે રૂપે પ્રગટપણું જોવા મળે છે. વાસ્તવિકતાનો સ્પષ્ટ ખ્યાલ નથી કરી શકતા એવું સમજી શકાય તેમ છે. એકવા૨ પાંચ સમવાય સાથે જ હોય છે એ રીતે લક્ષ કરીએ તો પછી સમજવું સુગમ થાય છે. આ બધા સમવાય અગત્યના એટલા માટે છે કે કોઈ એકાંત દૃષ્ટિ ક૨ના૨ને વસ્તુ સ્વરૂપ એમ જ છે એવું લાગ્યા વિના રહે નહીં. તેને અન્યનો નિષેધ જ જ્ઞાનમાં આવે એટલે સુધી એ વાસ્તવિક લાગે. ભૂલ થવાનું કારણ એ છે કે તે જે દૃષ્ટિને મુખ્ય કરે છે તે પણ સત્યનો અંશ છે એટલે તેને તેનો આગ્રહ છૂટતો નથી. હવે આચાર્યદેવ કાળલબ્ધિને મુખ્ય કરીને રજૂઆત કરે છે. લક્ષમાં રહે કે આપણે કાળલબ્ધિ અને ભવિતવ્યતાને અલગ પાડીને વિચાર નથી કરતા. સત્ હંમેશા ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વરૂપ જ છે. દ્રવ્ય અને તેની પર્યાય અવિનાભાવરૂપે ગૂંથાયેલા છે. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ અનાદિ અન્ ઉત્પન્ન અવિનાશી છે. તે પ્રમાણે પર્યાયનો પ્રવાહ પણ અતૂટકરૂપે અનાદિથી અનંતકાળ સુધી ટકે છે. અલબત્ત પર્યાયનો કાળ એક સમયનો છે તેથી ઉત્પાદ-વ્યયરૂપે થઈને અનાદિથી અનંતકાળ પરિણમે છે. પર્યાયની પ્રગટતાનો વિચાર કરીએ ત્યારે ષટકારકો યાદ આવે ત્યાંકર્તા અંશ અને કર્મ અંશ બન્ને હોય છે. અહીં જે પર્યાય પ્રગટ થાય છે તેને મુખ્ય ક૨ીને વાત કરીએ છીએ તેથી કર્મઅંશની વાત લીધી. હવે તે કર્તા અંશ વિના હોય જ નહીં તેથી કાળનયની સાથે પુરુષાર્થ વગેરે ચાર : સમવાયોની વાત અવશ્ય આવે છે તેને અકાળનય લાગુ પાડવાનો રહે છે. : કાળલબ્ધિ અને ભવિતવ્યતાને સાથે એકરૂપ લઈએ તો આપણી પાસે વિચા૨ ક૨વા માટે ચા૨ રહે છે. ત્રિકાળ સ્વભાવ, કાળલબ્ધિ, પુરુષાર્થ અને કર્મનો ક્ષયોપશમ. હવે આપણે એક પછી એક બધાનો વિચાર કરીએ. આપણે ત્રિકાળ સ્વભાવનો વિચાર કરી લીધો છે. નિયતિનય અને સ્વભાવનય બન્નેમાં આપણે સ્વભાવને મુખ્ય રાખીને પરિણામનો પણ વિચાર કર્યો છે. સ્વભાવ શુદ્ધ હોવાથી શુદ્ધ પર્યાયની પ્રગટતા થાય એ આપણે નિયતિનય વડે નક્કી કર્યું અને જો વૈભાવિક શક્તિને અનુસરે, સ્વભાવને ન અનુસરે, તો વિભાવ પર્યાયની પ્રગટતા થાય. એ વિભાવ પર્યાય અશુદ્ધ છે અને કયારેક જ થાય છે માટે તેને અનિયતિનય લાગુ પાડવામાં આવી. · દરેક પદાર્થ સ્વતંત્રપણે પરિણમે છે તેથી પરિણામ માટે અન્ય દ્રવ્યની અપેક્ષા લેવામાં આવતી નથી. એ અપેક્ષાએ પર્યાય ૫૨ નિરપેક્ષ છે માટે વ્યવસ્થિત છે. તે નિમિત્તની અપેક્ષા રાખતી નથી. અનાદિથી અનંતકાળ સુધીના બધા પરિણામો ધા૨ા પ્રવાહરૂપે વ્યવસ્થિત રીતે થતાં જોવા મળે છે. કર્તા : અને કર્મનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે કર્તા અંશ અનુસાર કાર્ય થાય છે. જે પરિણામ થાય છે તેમાં પરની અપેક્ષા થતી નથી પરંતુ પોતાના કર્તા અંશની સાપેક્ષતા અવશ્ય હોય છે. આ રીતે પરિણામને અનુરૂપ નિમિત્ત કેવા હોય છે તેનું જ્ઞાન : કાળનય અને અકાળનય બન્નેની વાત સાથે જ લેવી પ્રવચનસાર - પીયૂષ ૧૮૩ એ રીતે સ્વભાવનયમાં જીવ પોતાના પુરુષાર્થ ગુણને તેના શક્તિરૂપ સામર્થ્યને મુખ્ય કરીને ઉગ્ર પુરુષાર્થ ઉપાડે છે અને તે અનુસા૨ આત્મહિત કરી લે છે એ વાત લીધી. જ્યારે અસ્વભાવનય વડે તે Page #184 -------------------------------------------------------------------------- ________________ જરૂરી છે. આચાર્યદેવે ઉનાળામાં સ્વયં પક્વ થતી કેરીનું દૃષ્ટાંત લીધું છે. ગરમીની ઋતુના કારણે કેરી પાકે છે. અકાળનયમાં કૃત્રિમ ગરમીથી કે૨ીને વહેલી પકવવામાં આવે છે તેમ લીધું છે. હવે વિચારો કે શું ખરેખર કેરી મોડી પાકવાની હતી અને વહેલી પાકી છે કે તે કેરી એ રીતે વહેલી જ પાકવાની હતી? અકસ્માત મરણને આપણે અકાળે મૃત્યુ કહીએ છીએ ત્યાં શું ખરેખર લાંબુ આયુષ્ય હતું અને અકસ્માતના કારણે વહેલું મૃત્યુ થયું છે ? આવા અનેક દૃષ્ટાંતો આપણે લઈ શકીએ. ત્યાં સાચો જવાબ એ છે કે વિશ્વમાં કોઈ અકસ્માત છે જ નહીં જે થવાનું હોય તે અવશ્ય થાય જ છે અને જે નથી થવાનું એ કયારેય કોઈ પ્રકારે બનતું જ નથી. એટલે અકાળનય શબ્દથી એમ ન માનવું કે ન થવાનું થાય છે. અથવા પરિણામ વહેલા મોડા થઈ શકે છે એમ નથી. : સર્વજ્ઞના જ્ઞાનમાં દરેક પદાર્થ તેના ત્રણ કાળના સળંગ ઈતિહાસરૂપે જણાય છે. જે જીવને સંસારની રુચિ છે તે આત્મકલ્યાણની વાતો કદાચ કરે તો પણ તે માટે યોગ્ય પુરુષાર્થ કરતો નથી. સ્વાશ્રયનો માર્ગ અજાણ્યો છે. ખરેખર તો અજ્ઞાની જીવ પોતે પોતાને જરૂરી પુરુષાર્થ કરતો નથી અને ‘સર્વજ્ઞના જ્ઞાનમાં જણાયું હશે તે પ્રમાણે થશે’’ વગેરે પ્રકારના કથન કરીને પ્રમાદ સેવે છે. તેથી વાસ્તવિકતા શું છે તે સમજવું અત્યંત જરૂરી છે. પુરુષકારનય અને દેવનથ : આપણા પરિણામો ફેરવી શકીએ છીએ એમ માનીએ છીએ પરંતુ પરિણામને ફે૨વવા એવું પુરુષાર્થ કોઈ કાર્ય જ નથી. દરેક પદાર્થ ત્રણ કાળના પરિણામને પહોંચી વળવાનું સામર્થ્ય રાખે છે અને તે પ્રમાણે તે કર્તા થઈને સમય સમયની પર્યાયોને કરે છે. આ કર્તા અંશ જ પુરુષાર્થ છે. આ સિદ્ધાંત બધા દ્રવ્યોને લાગુ પડે છે. પરંતુ અહીં આપણે જીવના પુરુષાર્થની વાત કરીએ છીએ. જીવની બધી પર્યાયો એ રીતે જ થાય છે પરંતુ આપણે અહીં જીવની શુદ્ધ પર્યાયની પ્રગટતા તેને જ પુરુષાર્થ શબ્દથી ઓળખશું. લૌકિકમાં જે પુરુષાર્થ ક૨વાની વાત છે તે ધર્મ, અર્થ અને કામ માટેનો છે જ્યારે અહીં તો મોક્ષની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થની વાત છે. અહીંઆચાર્યદેવ પુરુષાર્થની મુખ્યતા રાખીને કથન કરે છે. પુરુષાર્થ ગુણની વ્યાખ્યા આ પ્રમાણે છે ‘“સ્વરૂપની રચનાના સામર્થ્ય સ્વરૂપ વીર્ય શક્તિ’’ એટલે કે પોતાના ત્રિકાળ સ્વભાવથી સમયે સમયે નવી ૨ચના ક૨વામાં આવે છે. પુરુષાર્થથી આપણે ૧૮૪ : દરેક પદાર્થ પોતાના ષટકારક અનુસાર પરિણમે છે. તે વાત આપણે કાળનયના અભ્યાસ સમયે લક્ષમાં લીધી છે. તેથી પર્યાયનો કર્તા અંશ અર્થાત્ દ્રવ્ય પોતે કર્તા થઈને જે કરે તે અનુસાર જે થાય છે તે કર્મ અંશ છે. હવે ષટકારકમાં કર્તાઅપાદાન-કર્મ અને સંપ્રદાન એવા ચાર કારકોની વાત આવે છે. તેમનું સ્વરૂપ અને તે વચ્ચેના સંબંધો બધું શાંતિથી સમજવું જરૂરી છે. દરેક પદાર્થ પોતાના સામર્થ્યને ટકાવીને દરેક સમયે નવી પર્યાયને કરે છે. તે પર્યાયની રચના પોતાના માટે જ છે અન્ય માટે નહીં. અર્થાત્ જીવ દરેક સમયે પોતાના પરિણામોને કરે છે અને તેને ભોગવે છે. અન્ય પદાર્થો સાથેના સંબંધ મારફત જે ભિન્ન કારકો લીધા છે તે તો સમજાવવા માટે છે. આ ભૂમિકા લક્ષમાં રાખીને આપણે આ ચાર કારકોને વિગતવા૨ સમજીએ. : ધ્રુવ અપાદાન → એ ત્રિકાળ સ્વભાવ છે, ત્રિકાળ ઉપાદાન છે. કર્તા કારક → એ ક્ષણિક ઉપાદાન છે તેને ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #185 -------------------------------------------------------------------------- ________________ કર્તા અંશ કહેવામાં આવે છે. અને તે પોતાના : ઉભયબંધને પ્રાપ્ત થાય છે. સ્થિતિબંધ અનુસાર પુરુષાર્થ અનુસા૨ થાય છે. અજ્ઞાન દશામાં એ ઊંધો પુરુષાર્થ ગણાય છે. એટલી મુદ્દત પુરતું એ કર્મ જીવની સાથે બંધાયેલું રહે છે. તેટલા સમયમાં એ કર્મના અનેક ફેરફારો પણ થાય છે જે ખરેખર તો તે જીવના ત્યાર પછીના પરિણામને અનુસરે છે. તેની સ્થિતિ પુરી થાય છે ત્યારે તે દ્રવ્યકર્મ જીવથી જાદુ પડે છે તેને કર્મનો ઉદય કહેવાય છે અને તે સમયે તે કર્મ પોતાનું ફળ આપે છે. કર્મકારક → જે પર્યાય પ્રગટ થાય છે તે કર્મ અંશ છે. ધ્યેયલક્ષી ક્રિયા અનુસાર જે ક્રિયાનું ઈષ્ટ છે તે કર્મ છે. તે પરિણામ જે સમયે પ્રગટયા એ કાળલબ્ધિ છે અને તેનું જે રૂપ છે જેને અહીં કર્મકારકરૂપે લક્ષમાં લઈએ છીએ તે ભવિતવ્યતા છે. આ રીતે વર્તમાનમાં જીવ જે પ્રકારના શુભાશુભ ભાવો કરે છે તે પ્રમાણે દ્રવ્યકર્મ બંધાય છે. અબાધાકાળ દરમ્યાન તેમાં ઉત્કર્ષણ વગેરે ફે૨ફા૨ થાય છે અને મુદ્દત પુરી થયે તે જીવને ફળ આપે છે. પુણ્ય અને પાપ પ્રકૃતિ અનુસાર જીવને અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય છે. જેને જીવ ભોગવે છે. જે ઘાતિ કર્મ બંધાયું છે તે અનુસા૨ જીવ વિભાવ કરીને તે વિભાવ પર્યાય દ્વારા તે કાળનયની વિચારણા સમયે આપણે પુરુષાર્થને યાદ કર્યો હતો તેમ અહીં પુરુષાર્થની વાત કરીએ ત્યારે તે અનુસાર જે પરિણામ થાય તેને યાદ કરીએ. અર્થાત્ પુરુષકારનય જ્યારે પુરુષાર્થની મુખ્યતા કરે છે ત્યારે દેવનય અન્ય ચા૨ ... સંયોગોને ભોગવે છે. આ પ્રમાણે જીવને જે સંયોગો તેના ભોગવવા માટે આવે છે તે દૈવનય અનુસાર છે. તે સમયે જીવનો પોતાનો જે પુરુષાર્થ છે તેની કોઈ અસર આ દૈવનય અનુસાર થતાં ફળ ઉ૫૨ : : સમવાયનો તેની સાથેનો મેળ દર્શાવે છે. નથી. સંપ્રદાન કારક → જે પર્યાય પ્રગટ થઈ છે તે પોતાના માટે જ છે. દૃષ્ટાંતઃએકલી રહેતી બહેન પોતે રસોઈ બનાવીને જમી લે છે તેમ આ રીતે સંપ્રદાન દ્વારા જે પર્યાય પોતે પ્રગટ કરી છે તેને પોતે જ ભોગવે છે. દૈવનય પુરુષાર્થ સિવાયના અન્ય સમવાયની વાત કરે છે તેમ લીધા બાદ હજી તેને બીજી રીતે વિચારી શકાય છે. કર્તાપણું અને ભોક્તાપણું એક જ સમયમાં હોય છે. તેથી જીવ પોતાના જે પરિણામોને કરે છે તેને તે સમયે જ ભોગવે છે એ સિદ્ધાંત છે. પરંતુ સંસારી જીવમાં એટલું પર્યાપ્ત નથી. સંસાર અવસ્થામાં જીવ મોહ-રાગ-દ્વેષ એવા વિભાવ પરિણામને કરે છે અને તેના ફળ સ્વરૂપે આકુળતાને ભોગવે છે. તે ઉપરાંત જીવના વિભાવને અનુસરનારુ એક કર્મતંત્ર પણ છે. જીવ જે સમયે વિભાવ કરે છે તે સમયે તે આકાશના ક્ષેત્રે રહેલી કાર્યણવર્ગણા દ્રવ્યકર્મરૂપે પરિણમીને જીવની સાથે પ્રવચનસાર - પીયૂષ પુરુષકા૨નય અને દૈવનયનો બન્નેનો આ રીતે · સાથે વિચાર કરીએ ત્યારે જીવ પોતાના સ્વભાવ સન્મુખના પુરુષાર્થ અનુસા૨ પોતાની પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરતો જાય છે તે સમયે તે જીવે પૂર્વે કરેલા પોતાના વિભાવ અનુસાર જે કાંઈ કર્મો બંધાણા છે તે ઉદયમાં આવીને દેવનય. અનુસાર તેને સંયોગો પણ આપે છે. જે જીવ સ્વભાવ : સન્મુખનો પુરુષાર્થ કરતો હોય તેને સામાન્ય રીતે અનેક પ્રકા૨ના શુભભાવો પણ થતાં હોય છે તેથી તેને દૈવનય અનુસાર અનેક પ્રકારની સંયોગરૂપ સામગ્રી પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને કયારેક અશુભભાવો પણ થાય છે અને તે અનુસા૨ પાપ પ્રકૃતિના ફળરૂપે : : ૧૮૫ : : Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકૂળ સંયોગો પણ તેને દેવનયે ભોગવવાના : ત્રિકાળ સ્વભાવ પણ સર્વજ્ઞરૂપ છે. વળી મેં મારું આવે છે. : સામર્થ્ય ગુમાવ્યું નથી એવો ખ્યાલ આવતા હું પણ - જો પુરુષાર્થ કરું તો હું પણ અવશ્ય પરમાત્મા થાઉં જે વાત જ્ઞાની માટે કરી છે તે અજ્ઞાનીને પણ ; ; એવો તેને અંતરંગમાંથી વિશ્વાસ આવે અને એ લાગુ પડે છે. અજ્ઞાનીને પર્યાયની શુદ્ધતા નથી. તે : વિશ્વાસના જોરમાં તે ઉગ્ર પુરુષાર્થ કરે છે. પોતે કદાચ વર્તમાનમાં ઈન્દ્રિય સુખ મેળવવા માટે પ્રયત્ન : વર્તમાનમાં જાણવાનું કાર્ય કરી રહ્યા છે માટે કરે તો પણ જો તેને પાપનો ઉદય હોય તો કોઈ ' : પોતાનો જ્ઞાન સ્વભાવ છે. એ પરિપૂર્ણ શક્તિરૂપ પ્રાપ્ત ન થાય એમ પણ બને. અર્થાત્ તેના વર્તમાન : સામર્થ્ય લઈને રહેલ છે તેથી હું અવશ્ય સર્વજ્ઞ થઈશ પ્રયત્ન અનુસાર તેને સંયોગો મળતા નથી. ત્યાં : . . . નથી. લા : એવું એને નક્કી થાય છે. આ રીતે પોતે જ્ઞાન નિયમ ટકતો નથી પરંતુ પોતાના પ્રારબ્ધ અનુસાર ... સ્વભાવી છે ત્યાંથી શરૂઆત કરીને સર્વજ્ઞદેવ કેવી સંયોગો પ્રાપ્ત થાય છે ત્યાં નિયમ ટકે છે. ; રીતે પરમાત્મા થયા ત્યાં ઉપયોગ લગાવે તો પોતાને આ રીતે જીવને પોતાના વર્તમાન પુરુષાર્થ : મુક્તિનો માર્ગ મળે. અનુસાર પ્રાપ્ત થતું ફળ અને પૂર્વના બંધાયેલા કર્મો : સર્વજ્ઞ પરમાત્મા પોતાની વર્તમાન એક અનુસાર પ્રાપ્ત થતું ફળ એમ બન્ને એક જ સમયે ' સમયની પર્યાયમાં વિશ્વના તે સમસ્ત પદાર્થો તેના હોય છે. તે રીતે પુરુષાકાર નય અને દેવનય વચ્ચે કે ત્રણ કાળના પરિણામોના સળંગ ઈતિહાસ સહિત વિરોધાભાસ નથી બન્ને સાથે જ છે. : યુગપદ જાણે છે. તેથી આપણને ખ્યાલ આવે છે કે : બધા પદાર્થો સ્વતંત્રપણે કર્તા થઈને (પુરુષાર્થપૂર્વક) આગળની નયોનો અભ્યાસ કરતા પહેલા, . - પોતાની પર્યાયોને વ્યવસ્થિતરૂપે કરે છે. સ્વભાવ છેલ્લી ચાર નયોમાં કાળલબ્ધિ અને પુરુષાર્થની છે : વાત લેવામાં આવી છે તેની વિશેષ સ્પષ્ટતા જરૂરી : : અને પુરુષાર્થને મુખ્ય કરવાથી આપણને મુક્તિનો છે. જેણે યોગ્ય ચોખવટપૂર્વક અભ્યાસ નથી કર્યો : માર્ગ મળે છે. પરંતુ જો ક્રમબદ્ધ પર્યાયને મુખ્ય કરીએ તેને આ બે વચ્ચે અથડામણ લાગે છે. પ્રમાદી જીવો તો આપણે શું કરવું તેનું કોઈ માર્ગદર્શન જ ન ક્રમબદ્ધપર્યાયને મહત્વ આપીને પુરુષાર્થને (ગૌણ : મળે. સર્વજ્ઞના જ્ઞાનમાં હશે તેમ થશે એવું એકાંત કરીને) ઉડાડે છે. પુરુષાર્થને જ મુખ્ય માનનાર : : માનવાથી જીવને કાંઈ કરવાપણું ન રહે. પુરુષાર્થ ક્રમબદ્ધપર્યાયને માનવા તૈયાર થતાં નથી “સર્વ . પણ થવાનો હશે ત્યારે થશે વગેરે પ્રકારે માનીને તે : જીવ પ્રમાદ સેવે છે. જેથી ખરેખર તેનું અહિત જ દીઠું હશે તેમ થશે” એવું કહેનારાને પૂ.ગુરુદેવ : ગુલામમાર્ગી કહેતા હતા. આ જીવે પરમાત્માના : • થાય છે. જ્ઞાનનો સ્વીકાર નથી કર્યો. તે જ્ઞાનમાં વિશ્વ તેના ' વિશ્વના સમસ્ત પદાર્થો સ્વતંત્રપણે પરિણમે ત્રણ કાળના પરિણામ સહિત જણાય છે તેની : છે. તે પરિણમનમાં અન્ય દ્રવ્યની કોઈ સહાયતા મુખ્યતા કરે છે. જો તેને સર્વજ્ઞ દશાનો મહિમા આવે : નથી. તેથી પોતાના બધા પરિણમનની જવાબદારી તો તેને સર્વજ્ઞ સ્વભાવનો મહિમા આવે. પરમાત્મા : માત્ર પોતાની જ છે. અચેતન પદાર્થો પણ એ રીતે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરીને સર્વજ્ઞ થયા છે સ્વતંત્રરૂપે જ પરિણમે છે. એવું લક્ષમાં લઈને પાત્ર જીવ પોતે પણ પુરુષાર્થ : કરવા તૈયાર થાય છે અને તે સાચી રીત છે. પોતાનો : ૧) વિશ્વના પદાર્થોનું પરિણમન વ્યવસ્થિત છે કે ૧૮૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #187 -------------------------------------------------------------------------- ________________ : અવ્યવસ્થિત ? તે પરિણમન વ્યવસ્થિત છે. સર્વજ્ઞના જ્ઞાનમાં આ બધું જણાય છે માટે પરિણમન વ્યવસ્થિત હોવાનો તો સબળ પુરાવો છે. વળી અલ્પજ્ઞના જ્ઞાનમાં પણ પાંચ વર્ષ બાદ ક્યારે સૂર્ય ગ્રહણ શરૂ થશે અને પુરું થશે તે જાણી શકાય છે એવો પણ પુરાવો વિદ્યમાન છે. સર્વજ્ઞનું જ્ઞાન સ્વતંત્રપણે છે અને અન્ય પદાર્થોનું પરિણમન પણ સ્વતંત્ર છે. પદાર્થો પરિણમે છે માટે જ્ઞાન છે એમ નથી અને સર્વજ્ઞના જ્ઞાનમાં જે પ્રકારે જણાયું છે એ પ્રકારે જ પરિણમવું પડે એવી પરાધીનતા અન્ય દ્રવ્યોમાં નથી. બન્ને વચ્ચે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. ૨) પદાર્થ સ્વતંત્રપણે પરિણમે છે તે વાત સિદ્ધાંતરૂપે માન્ય કરીએ છીએ. અર્થાત્ ક્યા સમયે કેવા પરિણામ કરવા એમાં તે પદાર્થ સ્વતંત્ર છે કે નહીં? સર્વજ્ઞના જ્ઞાનનો આધાર લઈએ તો સમયવર્તી પરિણામની સ્વતંત્રતા રહેતી નથી એનો ખુલાસો શું હોય શકે ? તેના સમાધાનમાં સર્વ પ્રથમ તો એ માન્ય રાખો કે પદાર્થનું પરિણમન જેમ અન્ય નિમિત્તની અપેક્ષા નથી રાખતું તેમ ત્યાં સર્વજ્ઞના જ્ઞાનની પણ અપેક્ષા લેવાની નથી. સ્વતંત્ર પરિણમન માન્ય રાખીને જ અન્ય દ્રવ્યોના પરિણમન સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને સર્વજ્ઞના જ્ઞાન સાથેના મેળવિશેષનો વિચા૨ ક૨વાનો રહે. : નથી કરતું. અનાદિથી અનંતકાળના બધા પરિણામો વ્યવસ્થિત થાય એવું આયોજન કરે છે. એ પ્રકારનું પદાર્થનું આયોજન છે અને તે સર્વજ્ઞ જાણે છે. વળી ભવિષ્યમાં કેવા પરિણામ થાય તેનો નિર્ણય : ભવિષ્યમાં થાય એવી વિચારણામાં પણ વ્યક્ત કે : અવ્યક્તપણે નિમિત્તાધીન દૃષ્ટિ છે. જો પોતાનું પરિણમન ખરેખર સ્વતંત્ર છે એ વાત માન્ય થાય તો નિમિત્તનો પ્રશ્ન જ ન રહે અને તેમ થતાં ભવિષ્યમાં કેવા પરિણામ કરવા તેની આગોતરી વ્યવસ્થા અવશ્ય થઈ શકે. : પદાર્થ પોતાના બધા પરિણામરૂપે પરિણમવામાં સ્વતંત્ર છે એમ નક્કી કરીએ તેમાં એક સમયના પરિણામની વાત અવશ્ય આવી જાય છે. પરંતુ તમારા પ્રશ્ન પાછળનું પ્રયોજન એ છે કે ભવિષ્યમાં કેવા પરિણામ થાય એ જો પહેલેથી જ નક્કી હોય તો ત્યાં સ્વતંત્રતા ન રહી. પરંતુ તમારી ગણતરી ખોટી છે. પદાર્થ માત્ર એક જ પર્યાયની ગણતરી પ્રવચનસાર - પીયૂષ ૩) અચેતન પદાર્થો તે રીતે પરિણમન કરી રહ્યા છે અને ત્યાં ત્રણ કાળની પર્યાયો વ્યવસ્થિત હોય તે પણ માન્ય કરવા માટે જે યુક્તિ આપી અને સર્વજ્ઞના જ્ઞાનનો આધાર અને આપણા અનુભવનો પણ ત્યાં ટેકો મળે છે તેથી હા પાડવાનું મન તો થાય છે પરંતુ એટલી જોરદાર હા કેમ નહીં આવતી હોય? તેનું સમાધાન સહેલું છે. તમે શોધવાનો પ્રયત્ન કરશો તો અવશ્ય તમને ખ્યાલ આવી જશે તેથી આગળ વાંચતા પહેલા તેનો વિચાર કરી લો. સાચો જવાબ એ છે કે આપણે અનાદિકાળથી અચેતન પદાર્થની સ્વતંત્ર પરિણમન શક્તિ સ્વીકારી જ નથી. કુંભાર જે ઘડાનો જ કર્તા છે એ જ ઘૂંટયું છે. માટી અંતર્ધ્યાપક થઈને ઘડારૂપે પરિણમે છે. તેવો સિદ્ધાંત ખ્યાલમાં આવતા ઘડાનો કર્તા માટી છે પરંતુ કુંભાર તેમાં નિમિત્ત છે એ વાત સ્વીકારીએ ત્યારે પણ કુંભાર પોતાની ઈચ્છા મુજબ માટીને ઘાટ આપે છે તેથી કુંભાર નિમિત્ત છે એ વાત સ્વીકાર્યા બાદ પણ કર્તૃત્વબુદ્ધિનું જો૨ એવુંને એવું રહે છે. તેથી તમો કર્તૃત્વબુદ્ધિના જો૨ના કા૨ણે જ આ વાસ્તવિકતાને સહજપણે સ્વીકારી નથી શકતા. એ કર્તૃત્વબુદ્ધિના જો૨ના કા૨ણે જ આપણો ૧૮૭ Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ માત્ર બાહ્ય વિષયોમાં જ લાગ્યો રહે : ઘરમાં હડકાયું કૂતરુ આવે તો લાકડી મારીને કાઢવું છે. આમ હોવાથી પોતા માટે જે કાર્ય કરવાનું . જોઈએ. એવું માનીને તે પ્રમાણે કરે છે. વાસ્તવિકતા છે તેનો અવકાશ તેને રહેતો નથી. એ છે કે સંયોગો તો પરદ્રવ્ય છે. તે જીવને હિતનું કે ૪) અચેતન પદાર્થો સ્વતંત્રપણે પરિણમે છે અને ; : અહિતનું કારણ છે જ નહીં. અજ્ઞાની જીવ પોતાના તેના બધા પરિણામો વ્યવસ્થિત રીતે : : મિથ્યાત્વના કારણે આ પ્રમાણે વર્તે છે. ધારાપ્રવાહરૂપ ચાલે છે તે વાત માન્ય રાખીએ : મોહ-રાગ-દ્વેષના પરિણામ જીવમાં કાયમ છીએ અને ત્યાં પરિણામની સ્વતંત્રતા અને ક્યા • રહેતા નથી કારણકે તે જીવનો સ્વભાવ નથી. સમયે કેવા પરિણામ થશે તે વચ્ચે કોઈ • વિભાવને કરે એવો કોઈ ત્રિકાળ સ્વભાવ નથી તેના વિરોધાભાસ હવે રહેતો નથી. આ વાત યોગ્ય : જોરમાં તે વિભાવનો અભાવ કરીને પરમાત્મા થાય વિચારણા, યુક્તિ અને સ્વાનુભવ અનુસાર પણ ; છે. જ્ઞાન જીવનો સ્વભાવ છે. સર્વજ્ઞપણું એ જીવનો માન્ય કરીએ તો કર્તુત્વબુદ્ધિનું જોર અવશ્ય તૂટી : સ્વભાવ છે. વર્તમાનમાં અજ્ઞાન દશામાં પણ જીવ જાય. એકવાર એ જોર ન રહે તો ભલે થોડો : પરદ્રવ્યથી ભિન્ન રહીને જ પરને જાણે છે. જો પરમાર્થે સમય બાહ્ય પ્રવૃતિઓ ચાલુ રહે તોપણ છેવટ : જીવને પરદ્રવ્ય સાથે શેય જ્ઞાયક સંબંધ સિવાય અન્ય તેનો અભાવ થઈને જીવ સાક્ષાત્ અકર્તા થઈ કે કોઈ સંબંધ નથી તો પછી સંયોગને અનુરૂપ પોતાના જાય. સમ્યગ્દર્શનની શરૂઆતથી આખી સાધક : ભાવ પરિણામ કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. દશામાં જીવ આ પ્રમાણે કરતો આવે છે અને : બીજી વાત એ પણ ખ્યાલમાં રાખવી કે ક્રમશ: બાહ્ય પદાર્થોના પરિણમનમાં સાક્ષીભાવ : : સંયોગના લક્ષે આપણે સંયોગી ભાવ કરીએ છીએ પ્રગટ કરતો જાય છે એવી સાધકદશાનું સ્વરૂપ : • એવી આપણી માન્યતા છે પરંતુ તે ખોટી છે. જીવ પણ સારી રીતે સમજી શકાય છે. હવે એક બીજો : : મોહનીય કર્મના ઉદયમાં જોડાયને રાગ દ્વેષ કરે છે પ્રશ્ન કરું છું. તે જીવના પરિણામ વિશે છે. : અને તે ભાવ અનુસાર તે સંયોગોમાં જોડાય છે. લજ્જામણિ છોડને અડવાથી તેના પાંદડા : સંયોગાધીન દૃષ્ટિના કારણે અજ્ઞાની સંયોગોને સંકોચાય જાય છે એ ઘટનાને લક્ષમાં લઈને ' ફેરવવા અને ગોઠવવાની મહેનત કરે છે. પાત્ર જીવ વૈજ્ઞાનિકોએ વૃક્ષમાં પણ જીવ છે એમ જાહેર કરેલું. ' જાણે છે કે મિથ્યાત્વનો અભાવ થાય પછી જ રાગ ત્યાં લાગણીનો અવિર્ભાવ એ જીવનું લક્ષણ છે. વળી : ષ છૂટે છે. લાગણી સંયોગોના લક્ષે છે. તેથી જીવ ત્રણ કાળનું : : ૫) લાગણી એ જીવનું લક્ષણ નથી તેથી જીવના આયોજન અગાઉથી કેવી રીતે શકે? ભાઈ લાગણી પરિણામો પણ વ્યવસ્થિત હોવા જોઈએ. આ એ જીવનું લક્ષણ નથી પરંતુ લક્ષણાભાસ છે. લાગણી રીતે જ્ઞાનીના પરિણામો વ્યવસ્થિત હોય પરંતુ એટલે રાગ અને દ્વેષ. એ તો અજ્ઞાની જીવના લક્ષણ અજ્ઞાનીના પરિણામો તો સંયોગને અનુસરીને છે. સંયોગોને જીવ જાણે છે ત્યારે તે માત્ર જાણે છે અવ્યવસ્થિત હોય છે ને! એમ નથી પરંતુ તેમાં આ અનુકૂળ અને આ પ્રતિકૂળ એવા બે ભેદ પાડે છે. જે અનુકૂળ લાગે ત્યાં રાગ " ના ભાઈ અજ્ઞાની કે જ્ઞાની બધાના પરિણામો કરે છે જે પ્રતિકૂળ લાગે છે ત્યાં દ્વેષ કરે છે. બન્ને કે વ્યવસ્થિત છે. પર સાથેના સંબંધમાં એવા જાતના પરિણામોને તે કરવા જેવા માનીને કરે છે. : આશ્ચર્યકારી મેળવિશેષ હોય છે કે જીવને એ પ્રકારે ૧૮૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #189 -------------------------------------------------------------------------- ________________ ભ્રમણા થાય છે. વળી જીવના વિભાવને અને : તો ઉપદેશને શું સ્થાન છે? સારો પ્રશ્ન કર્યો. દ્રવ્યકર્મને નિયમભૂત નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે : રુચિ અનુયાયી વીર્ય. દરેક જીવ પોતાની રુચિ અને દ્રવ્યકર્મને સંયોગો સાથે પણ એ પ્રકારે નિમિત્ત : પ્રમાણે જ પોતાના પરિણામને કરે છે. જ્ઞાનીઓ નૈમિત્તિક મેળવિશેષો છે તેથી જીવનો વિભાવ : પાત્ર જીવને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ સંયોગો અને કર્મને આધીન થાય છે એવું લાગ્યા કરવાનો ઉપદેશ આપે છે. પોતે જે પ્રકારનો વિના રહેલું નથી. જીવનું અશુદ્ધતારૂપનું પરિણમન : પુરુષાર્થ કરીને ભવના અભાવનું કામ કરી પણ જીવ સ્વતંત્રપણે જ કરે છે. તેને વિભાવ કરવો : ગયા. એ રીતે બધા જીવો પોતાનું અજ્ઞાન દૂર છે માટે કરે છે ત્યારે બાહ્યના મેળવિશેષ પણ એ : કરીને જ્ઞાની થાય એવી ભાવનાપૂર્વક ઉપદેશ પ્રમાણે જ હોય છે. આપે છે. ઉપદેશ સાંભળીને અન્ય પાત્ર જીવને ૬) જીવના પણ બધા પરિણામોને વ્યવસ્થિત : નિજ કલ્યાણની રુચિ જાગે તો તે આત્મકલ્યાણ કરી લે. માનીએ તો પુરુષાર્થનું શું સ્થાન છે? : પુરુષાર્થનો અર્થ પરિણામમાં ફેરફાર કરવો : જ્ઞાનીના ઉપદેશમાં ખરેખર શું હોય છે. અજ્ઞાની એવું આપણે માનીએ છીએ. તેમ કરવાથી જે : જીવે અનાદિકાળથી પરસમય પ્રવૃતિ કરી છે અને પરિણામ થવાના હતા તેના સ્થાને પોતાની . તેનું ફળ ભોગવ્યું છે તેણે સ્વસમય પ્રવૃતિ કરી નથી ઈચ્છા મુજબ અને પુરુષાર્થપૂર્વક તદન જાદા અને તેનું ફળ તેણે ચાખ્યું નથી. તેથી જ્ઞાનીઓ તેને પરિણામને કરવા એવો આપણો ખ્યાલ છે. ; સાધક દશાનું વર્ણન કરે છે જેથી તે પસંદગી કરી વાસ્તવિકતા જાદી છે. પુરુષાર્થ એટલે : શકે. જો તે પાત્ર જીવને સંસારના પરિભ્રમણનો પોતાના ત્રિકાળ સ્વભાવમાંથી સમયે સમયે : ખરેખર થાક લાગ્યો હશે તો તે જ્ઞાનનો ઉપદેશ નવા પરિણામને કરવા એટલો જ તેનો ભાવ . ગ્રહણ કરીને સ્વસમય પ્રવૃતિ તરફ વળશે. આ રીતે છે. આ રીતે જીવ પોતાના ત્રિકાળ સ્વભાવથી • જ્ઞાનનો ઉપદેશ નિમિત્ત માત્ર જ છે. રુચિ તો પાત્ર પોતાના પુરુષાર્થ અનુસાર અનાદિથી : જીવે પોતે જ કરવાની છે. જ્ઞાનીને જે કરુણાનો અનંતકાળ સુધીના પરિણામને કરે છે. અહીં : ભાવ આવ્યો છે તે તેની ભૂમિકાને યોગ્ય છે અને બધા પરિણામની વાત કરવી છે તેથી ત્યાં : તેનું ફળ તે ભોગવે છે. શુદ્ધ અને અશુદ્ધ બન્ને પરિણામો પોતાની ' ૮) મારા પ્રશ્નનું તો તમે સમાધાન કર્યું પરંતુ પ્રશ્ન વીર્ય શક્તિ અનુસાર થાય છે એમ લેવું છે. : પૂછવામાં મારી ભૂલ હતી મારે તો ખરેખર એ શુદ્ધ પર્યાયની પ્રગટતા માટે આપણે પુરુષાર્થ : જાણવું છે કે જે પર્યાય થવા યોગ્ય હોય તે જ શબ્દનો પ્રયોગ કરીએ છીએ એ અપેક્ષાએ ઊંધા પુરુષાર્થ અનુસાર અશુદ્ધ પર્યાય પ્રગટ : થાય છે તો ત્યાં પુરુષાર્થનું શું કામ છે? થાય એમ લેવું રહ્યું. જે પર્યાય થવા યોગ્ય કહી છે તે કર્મ અંશ છે આ રીતે પુરુષાર્થ એ કર્તા અંશ છે અને પર્યાયની : અને પુરુષાર્થ એ કર્તા અંશ છે. દ્રવ્ય પર્યાયરૂપ જે : ક્રિયા છે તેના જ આ બે ભિન્નકારકો છે. બન્ને પ્રગટતા એ કર્મ અંશ છે. તેથી પુરુષાર્થ અને અવિનાભાવરૂપ સાથે જ છે પરંતુ સિદ્ધાંત એમ છે કાળલબ્ધિને અથડામણ નથી. - કે તમે કરો તે પ્રમાણે થાય છે. માટે કર્તા અંશ મુખ્ય ૭) જો બધા પરિણામો ક્રમનિયમિતરૂપે જ થાય છે : ગણવો જોઈએ અને કર્મઅંશને ગૌણ કરવો જોઈએ. પ્રવચનસાર - પીયૂષ ૧૮૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ કોઈ સર્વજ્ઞના જ્ઞાનનું ઓઠું આપીને એમ દલીલ : ઘાત છે. તો તેની વાતને સાચી માનીને તે મરવા કરે કે જેમ સર્વજ્ઞના જ્ઞાનમાં આ સમયે આ પરિણામ : તૈયાર થઈ જાય કે પછી પાણીની નજીક પણ ન થશે એવી નોંધ છે તેથી તે પ્રમાણે જીવ કરે છે. • જવા માટેના પ્રયત્નો કરે છે? જીવને મોક્ષની પ્રાપ્તિ પરંતુ તેવી દલીલ કરનારો ભૂલી જાય છે કે સર્વજ્ઞના : માટે મુનિદશા અનિવાર્ય છે. પંચમકાળમાં જીવને જ્ઞાનમાં એમ છે કે જીવ આ પ્રકારનો પુરુષાર્થ કરીને : મોક્ષની પ્રાપ્તિ થતી નથી તેવું જાહેર છે. તેમ હોવાથી જ્ઞાની થશે, પરમાત્મા થશે. માટે સર્વજ્ઞના જ્ઞાનમાં : પંચમ કાળમાં કોઈ મુનિપણું શા માટે લે? આવા પુરુષાર્થને પણ યોગ્ય સ્થાન અવશ્ય છે. વળી તે . બધા દૃષ્ટાંતોનો વિચાર કરીએ ત્યારે છેવટે એ જ પુરુષાર્થ અનુસાર આ પ્રમાણે કાર્ય થશે એનું પણ ' સિદ્ધાંત ખ્યાલમાં આવે છે કે જીવ પોતાની રુચિ સર્વજ્ઞને જ્ઞાન છે. : પ્રમાણે કાર્ય કરે છે તેના ફળની તેને પડી નથી. ૯) જે પરિણામ થવાના હોય તે પ્રમાણે જીવ : : મોક્ષ નથી થવાનો માટે મુનિપણું ન લેવું? પોતાને : આત્મસાધના કરવી ગમે છે માટે કરે છે. વર્તમાનમાં પુરુષાર્થ કરે છે એમ હું કહું છું ત્યારે મને : : ઉગ્ર આરાધના અનુસાર જે અને જેટલું સુખ મળે ક્રમબદ્ધ પરિણામ (જ સર્વજ્ઞના જ્ઞાનમાં છે) તેની : • તે લઈ લે છે પછી ફરી ચોથું ગુણસ્થાન આવવાનું મુખ્યતા છે જ્યારે તમો વારંવાર પુરુષાર્થને જ * જ છે માટે વચ્ચે શા માટે વનના કષ્ટ વેઠવા એવો આગળ કરી છે, તેથી મારી દ્વિધાનો અંત નથી : આવતો. જે પરિણામ થવાના હોય અર્થાત્ જે : ૧ : કોઈ વિચાર ભાવલિંગધારી સંત નથી કરતા. ફળ આવવાનું હોય તે પ્રમાણે જ જીવ કરે છે કે પોતાના પરિણામનું શું ફળ આવશે તેનો એ મારી વાત તો સાચી છે ને! : ખ્યાલ હોય કે ન હોય પરંતુ જીવ પોતાની રુચિ : અનુસાર વર્તમાનમાં પુરુષાર્થ કરે જ છે માટે ના ભાઈ ના. જીવ પોતાની રુચિ પ્રમાણે જ ! - ક્રમબદ્ધપર્યાયનું ઓઠું લઈને પ્રમાદ જરા પણ કરવા કાર્ય કરે છે. તેને ફળની પડી પણ નથી. તે ફળને જેવો નથી. ઈચ્છે ભલે પરંતુ તેને તેની વિશેષતા નથી. આ વાત શાંતિથી વિચારશો ત્યારે તમારા ખ્યાલમાં આવશે. : ૧૦) પાંચ સમવાય સાથે જ હોય છે તે સિદ્ધાંતરૂપે નોકરી કરવી કે સ્વતંત્ર ધંધો કરવો એનો નિર્ણય માન્ય રાખીને જિનાગમમાં પુરુષાર્થની જ કરવાનું આપણા જીવનમાં બને છે ત્યારે જોશી પાસે * મુખ્યતા શા માટે કરવામાં આવે છે તેનું ચિત્ર જોષ જોવડાવીને તેનો નિર્ણય લઈએ છીએ? સવારે : સ્પષ્ટ થયું પરંતુ એક છેલ્લો પ્રશ્ન કરી લઉં. દુકાન ખોલતા પહેલા જોશી પાસે જઈને પૂછે છે : શાસ્ત્રમાં કયાંક ક્રમબદ્ધ પર્યાયની મુખ્યતાથી કે આજે ધરાક આવવાના હોય તો દુકાન ખોલુ ન : પણ કથન જોવા મળે છે તે કઈ રીતે હશે? આવવાના હોય તો ઘેર આરામ કરું? જવાબ નામાં : મૂળભૂત સિદ્ધાંતને બાધા ન આવે એ રીતે આવશે. રજાના દિવસે જ્યારે બધી બજારો બંધ : પ્રયોજનવશ મુખ્ય ગૌણ કેવી રીતે અને શા માટે હોય ત્યારે કોઈ પોતાની દુકાન ખોલે છે. ઘરે બેસવા : કરવામાં આવે છે તે તમો સારી રીતે સમજી ગયા કરતાં દુકાને બેસવું સારું એવા ભાવમાં શેની : છો તે આનંદની વાત છે. ત્રિકાળ સ્વભાવ કાયમ મુખ્યતા છે? ધરાક આવે કે ન આવે પોતાને પૈસા : છે માટે ત્યાં કાંઈ કરવાનું રહેતું નથી તેથી પુરુષાર્થ કમાવાની રુચિ છે માટે દુકાન ખોલીને બેસે છે. ' અને કાળલબ્ધિનો વિચાર કરીએ ત્યારે આત્મહિત કોઈને જોશી કહે છે આ મહિનામાં તમોને પાણીની ; માટે પુરુષાર્થ કરવો તે જ આપણા હાથની વાત ૧૯૦ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #191 -------------------------------------------------------------------------- ________________ રહે છે. શું પરિણામ આવશે અને ક્યારે આવશે : રાહ જુએ છે. તેમ ખોટી ઉતાવળ કરનારને તેનો આપણને ખ્યાલ નથી તેથી તેની ચિંતા છોડીને કાળલબ્ધિની વાત કરવી જોઈએ. તારે તો પુરુષાર્થ આપણા માટે તો પુરુષાર્થ એક જ રહે છે. કરવાનો છે. તને તારી કાળલબ્ધિ અનુસાર ફળ ત થશે. હવે તમારા પ્રશ્નનો જવાબ. શાસ્ત્રમાં સિદ્ધાંત :* બોધ ઉપરાંત અન્ય પ્રકારે ઉપદેશ બોધ પણ હોય : પ્રમાદી જીવને સર્પ અને નોળીયાની લડાઈનો છે. દૃષ્ટાંતરૂપે જેવો રોગ તેવી દવા. કોઈને ઠંડી : દૃષ્ટાંત આપવાનો રહે છે. નોરવેલની બાજુમાં જ ચડી ગઈ હોય તો ગરમ ઉપચાર અને ગરમી લાગી નોળીયો સર્પ સામે લડશે તે ઘાયલ થાય ત્યારે ગઈ હોય તો ઠંડા ઉપચાર કરવામાં આવે છે. તેમ ' નોરવેલ સૂંઘીને પાછો સર્પ સાથે લડવા માટે આવી સામાન્ય રીતે જીવો પ્રમાદી હોય છે. તેથી તેમના ; જાય છે. માટે પ્રમાદી જીવોને પુરુષાર્થની જ વાત માટે તો પુરુષાર્થ નો જ ઉપદેશ યોગ્ય છે. કોઈ : કરાય તેને ક્રમબદ્ધપર્યાય છે જ નહીં એવું પણ કહી એવા ઉતાવળીયા જીવો હોય છે કે એવા જીવો માટે : દેવાય. આ રીતે આ બન્ને પ્રકારના કથનો એ ઉપદેશ ધીરજ ધરવાનો ઉપદેશ પણ આપવો જરૂરી થાય : બોધરૂપ છે તેને સિદ્ધાંત બોધ ન સમજી લેવાય. ઈશ્વરના અને અભિનય બધા જીવો મોક્ષ પ્રાપ્ત કરી શકે એવી યોગ્યતા : પાંચ સમવાયમાં હવે દ્રવ્યકર્મથી વાત લેવામાં લઈને રહેલા છે તો અસંજ્ઞી જીવનો મોક્ષ કેમ ન : ૨ કમ ન : આવે છે. આપણને ખ્યાલ છે કે જીવમાં અશુદ્ધ અને થાય? તેને સમજાવવું પડે કે પોતાના સ્વભાવનો : : શુદ્ધ એમ બે જાતના પરિણામો થાય છે. સ્વભાવ અનાદર કરીને તે એ સ્થિતિમાં આવી ગયા છે જ્યાં : : શુદ્ધ છે માટે શુદ્ધ પર્યાય એ સ્વાભાવિક પર્યાય છે. તેનું જ્ઞાન હિતાહતનો વિવેક કરી શકે તેમ નથી. : - : અશુદ્ધ પર્યાય નૈમિત્તિક પર્યાય છે અને તેમાં નિમિત્ત આપણે આ ક્ષેત્રે આ ભવમાં મોક્ષ કેમ પ્રાપ્ત ન ; * દ્રવ્યકર્મનો ઉદય છે. આ રીતે જીવની અશુદ્ધ પર્યાય કરી શકીએ? મારે આ ભવમાં જ મોક્ષ મેળવવો : કર્મસાપેક્ષ છે એ આપણે જાણીએ છીએ. છે. તેને સમજાવવું પડે કે અહીં એવા જ જીવો જન્મ : વાસ્તવિકતા એ છે કે જીવના બધા પરિણામ છે જે આ ભવમાં મોક્ષની પ્રાપ્તિ ન કરી શકે. આપણે : કર્મસાપેક્ષ છે. એ અપેક્ષાએ જીવની શુદ્ધ પર્યાયમાં મોક્ષ માટેનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ પરંતુ : પણ દ્રવ્યકર્મનું નિમિત્તપણું અવશ્ય છે. અશુદ્ધ તેનું ફળ આપણે ઈચ્છીએ એવું કદાચ ન બને તો : : પર્યાયમાં દ્રવ્યકર્મના ઉદયનું નિમિત્તપણું છે અને ધીરજ રાખીને પુરુષાર્થ ચાલુ રાખવો જોઈએ. : : તેની શુદ્ધ પર્યાયમાં કર્મના ઉપશમ ક્ષયોપશમ અને આપણે કેરી પકવવા મૂકીએ પછી વારંવાર પેટી : : ક્ષયનું નિમિત્તપણું છે. ખોલીને જોતા નથી. ખેડૂત બી વાવે એટલે ઉગવાનું : છે પરંતુ વાવ્યા પછી પાછું ખેતર ખેડીને બીને ; જીવ વિભાવ કરે ત્યારે ત્યાં ઘાતકર્મનો ઉદય જોવાની જરૂર નહીં. કેરી એના સમયે પાકશે અને : અવશ્ય હોય છે. એ જીવ જ્યારે શુદ્ધતા પ્રગટ કરે બી પણ એવી રીતે ઉગીને બહાર આવશે. આપણે : ત્યારે કર્મનો ઉદય હોતો નથી. અહીં આગળ વિચાર જરૂર છે ધીરજ રાખવાની. આવા જીવો માટે દૃષ્ટાંત ' કરતા પહેલાં વિશ્વમાં દ્રવ્યકર્મનું શું સ્થાન છે તેનો છે ને મરઘી માત્ર ઈંડાનું સેવન કર્યા કરે છે અને ... અભ્યાસ કરી લેવો જરૂરી છે. દ્રવ્યકર્મ એ અજ્ઞાની ઈંડામાંથી બન્યું તેયાર થઈને બહાર આવે તેની : જીવે પોતાનો સંસાર ચાલુ રાખવા માટે કરેલી એક પ્રવચનસાર - પીયૂષ ૧૯૧ Page #192 -------------------------------------------------------------------------- ________________ વ્યવસ્થાનો જ ભાગ છે. ઘાતિકર્મ એ પુદ્દગલ દ્રવ્યની : પર્યાયને પણ ઔપમિક ક્ષાયોપશમિક અને ક્ષાયિકભાવ એવા નામ આપવામાં આવ્યા છે. આમ હોવાથી જીવની બધી પર્યાયોને કર્મ સાપેક્ષતારૂપની પરાધીનતા દર્શાવવામાં આવી છે. અશુદ્ધ પર્યાય છે. તેનું નિમિત્ત હોય તો જ જીવ વિભાવ કરી શકે છે. કર્મોદયના અભાવમાં જીવ વિભાવરૂપે પરિણમી શકતો નથી. હવે જે કર્મ ઉદયમાં આવ્યું તે તો જીવથી જાદું પડી જાય છે. દ્રવ્યકર્મો અનાદિકાળથી જીવ સાથે બંધાયેલો જ છે પરંતુ તે એક પછી એક જીવથી જુદા પડતા જાય તો કયારેક એવો સમય આવે કે જ્યારે કોઈ કર્મો જીવ સાથે બંધાયેલા ન હોય. જો એવો પ્રસંગ આવે તો જીવમાં વિભાવ થતો બંધ થઈ જાય તેથી જીવના વિભાવ સાથે નિમિત્ત નૈમિત્તિક રૂપે તે સ્થાનમાં રહેલી કાર્યણવર્ગણા દ્રવ્યકર્મરૂપે ઉદયમાં આવીને ખરી જાય ત્યારે તેના સ્થાને નવું કર્મ બંધાય જાય છે. તેથી કર્મ ઉદયમાં ન આવે એવો પ્રશ્ન બને જ નહીં. આ રીતે અનાદિકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. કઠપૂતળીના ખેલમાં જેમ ખેલ ક૨ના૨ો નચાવે એ પ્રમાણે કઠપૂતળી નાચે છે તેમ દ્રવ્યકર્મો જીવને નચાવે છે એવું પણ જોવા મળે છે. આ રીતે જીવના અશુદ્ધ અને શુદ્ધ બન્ને જાતના પરિણામોમાં દ્રવ્યકર્મની સાપેક્ષતા હોવાથી જીવના બધા પરિણામોમાં ઈશ્વરનય લાગુ પાડીને બધા પરિણામ પરાધીન છે એમ લક્ષગત કરી શકાય છે. ઈશ્વરનય દ્વારા જીવના પરિણમની સાપેક્ષતાના કારણે પરાધીનતા અને દ્રવ્યકર્મની મહાનતા, ઈશ્વરતા દર્શાવવામાં આવે છે. એકવા૨ એ રીતે વિચાર્યા બાદ જ્યારે અનિશ્વર નયે વિચારીએ ત્યારે જીવ વિભાવ પરિણામમાં પણ સ્વતંત્ર છે અને શુદ્ધ પર્યાયનીપ્રગટતામાં પણ સ્વતંત્ર છે એમ લક્ષમાં આવે છે. જીવને વિભાવ ચાલુ રાખવો હોય તો સાક્ષાત્ વીતરાગ પરમાત્માની દિવ્ય ધ્વનિ સાંભળીને પણ તે વિભાવ ચાલુ રાખશે. મરિચીનો દૃષ્ટાંત સમજાવવામાં આવે છે. અહીં ઈશ્વ૨૫ણું દ્રવ્યકર્મમાં : લઈએ તો પોતે ઋષભદેવ જેવા જ તીર્થંકર થવાના લેવામાં આવ્યું છે. સિદ્ધાંત એમ કહેવા માગે છે કે જીવને વિભાવરૂપે પરિણમવું હોય તો દ્રવ્યકર્મનો ઉદય અવશ્ય હોવો જોઈએ. આ રીતે જીવ વિભાવ કરવા માટે પરાધીન છે. જીવ સ્વતંત્રપણે ૫૨ નિરપેક્ષપણે વિભાવ ન કરી શકે એમ ઈશ્વવરનય દ્વારા છે. એ વાત સાંભળ્યા બાદ પણ તેને પ્રમોદ તો ન આપ્યો પરંતુ એણે અન્યમતની સ્થાપના કરી. અજ્ઞાની જીવને એટલા જ માટે વિભાવેશ્વર કહ્યો છે. હવે જીવની શુદ્ધ પર્યાય જે સંવ૨, નિર્જરા અને મોક્ષરૂપ છે તેનો વિચાર કરીએ. જીવનો સ્વભાવ શુદ્ધ છે અને પર્યાય પણ શુદ્ધ થાય તે સ્વાભાવિક પર્યાય છે. તેથી જીવ શુદ્ધતારૂપે તો સહજપણે પરિણમી શકે એમ આપણને ખ્યાલ આવે તેથી તે પરિણામ જીવ સ્વતંત્રપણે કર્તા થઈને કરે છે એ વાત સિદ્ધાંતરૂપે સાચી છે. આ પ્રકારે હોવા છતાં પણ જીવની શુદ્ધ પર્યાય પણ કર્મ સાપેક્ષ જ છે. અર્થાત્ ત્યાં કર્મના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયની અપેક્ષા અવશ્ય છે. ખરેખર તો જીવની શુદ્ધ આમ હોવા છતાં અજ્ઞાની જીવ જે વિભાવ કરે છે તે અમર્યાદ નથી. વળી તેનું ફળ પણ સુખથી વિપરીત એવું દુઃખ છે માટે વહેલા કે મોડા ભવ્ય જીવો વિભાવનો અભાવ કરીને મુક્તિને અવશ્ય પ્રાપ્ત થાય છે. જીવ જેમ વિભાવ ક૨વામાં સ્વતંત્ર છે. તેમ વિભાવને દૂ૨ ક૨વામાં પણ સ્વતંત્ર છે. જીવમાં વિભાવરૂપે પરિણમવાની એક યોગ્યતા છે ચરણાનુયોગસૂચક ચૂલિકા : ૧૯૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ : તે વૈભાવિક શક્તિ છે. તેની સામે વિભાવને ન કરે એવો ત્રિકાળ સ્વભાવ છે. વિભાવ ક૨વાની ક્ષણિક યોગ્યતાની સામે તે વિભાવનો નાશ ક૨વાનો એક ત્રિકાળ સ્વભાવ છે. જીવ વિભાવ પરિણામ : સ્વતંત્રપણે કરે છે ત્યારે કુદરતમાં તેને અનુકૂળ દ્રવ્યકર્મ વગેરે રચના થાય છે. એ જીવ જ્યારે શુદ્ધતા પ્રગટ કરે છે ત્યારે તે કર્મતંત્ર વિખરાય જાય છે. આ રીતે વિચારતા જીવ બધી પર્યાયો પોતે સ્વતંત્રપણે કરે છે એ વાસ્તવિક સિદ્ધાંત માન્ય રહે છે. જ્યાં કર્મની પરાધીનતા લાગે છે ત્યાં તે પરાધીનતા નથી પરંતુ માત્ર મેળવિશેષ છે. કર્મ ઉદયમાં આવે તો જ વિભાવ થાય એવું કહેનારે વિચારવું જોઈએ કે દ્રવ્યકર્મની રચના પણ જીવના વિભાવને કારણે જ છે. કર્મ મારગ આપે ત્યારે જીવ મુક્ત થાય એવું કહેનારા ભૂલી જાય છે કે જીવ શુદ્ધતા પ્રગટ કરે એટલે કર્યતંત્ર ખળભળી જાય છે અને વિચારવા લાગે છે અરે ! સમ્યગ્દર્શનરૂપ શુદ્ધ પર્યાયની પ્રથમ પ્રગટતા પહેલા પણ કરણ લબ્ધિના પરિણામ સમયે દર્શન મોહનીય કર્મની સ્થિતિ અને અનુભાગમાં ઘટાડો થવા લાગે છે. જે સમયે જીવ પોતાનું અનાદિથી ચાલ્યું આવતું અજ્ઞાન દૂ૨ ક૨ીને જ્ઞાની થાય છે ત્યારે દર્શન મોહનીય કર્મ આઘુંપાછું થઈ જાય છે. ભલે આસવ યોદ્ધો અનાદિથી અજેય રહ્યો હોય પરંતુ સંવર જાગે ત્યારે આસવનો અભાવ અવશ્ય થાય છે. આ રીતે અનિશ્વવરનયે વિચારતા જીવના બધા પરિણામ સ્વતંત્ર છે એમ નક્કી થાય છે. : સુખી થાય છે. બાહ્ય સંયોગો કર્મો વગેરે તો સ્હેજે નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપે લક્ષગત થાય છે. સુખદુઃખ માટે જીવ પોતે જ સંપૂર્ણરીતે જવાબદાર હોવા છતાં પોતાને ૫૨ દ્વારા જ સુખ દુ:ખ મળે છે એવું માને છે તે મોટું આશ્ચર્ય છે. માટે ઈશ્વરનય માત્ર જાણવાના વિષયરૂપે લક્ષમાં લઈને હું અનિશ્વરનયે · સ્વાધીન છું એની મુખ્યતા કરીને તેના જો૨માં વિભાવનો નાશ કરવો જોઈએ. સમવાયની વાત અહીં પુરી થાય છે. ગુણીનય - અગુણીનય : અન્ય જીવોની અપેક્ષા લઈને વિચારવામાં આવે છે. અન્ય જીવોના ગુણોને લક્ષમાં લઈને પોતાનામાં એવો ગુણ પ્રગટે એવી ભાવના અને પ્રયત્ન એ ગુણી નય છે. અહીં અધ્યાત્મમાં તો શુદ્ધ પર્યાયની પ્રગટતા એને જ ગુણ ગણવામાં આવે છે અને અશુદ્ધતા ચાલુ રાખવી એ જ અવગુણ છે. લૌકિકમાં આર્યવૃત્તિ અને સજ્જનતા એ ગુણ છે અને અનાર્યવૃત્તિ એ અવગુણ છે. ખરાબ અને ખોટું વહેલા શીખી લેવાય છે અને સારું એટલું જલદી ગ્રહણ થતું નથી આ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર : કરવો રહ્યો. જૈનદર્શન સિવાય અન્ય ધર્મોમાં પણ કર્મની વાત તો કોઈને કોઈ પ્રકારે આવે છે પરંતુ જે સ્પષ્ટતા જૈન દર્શન કરે છે તેવી ક્યાંય નથી. માટે વૈભાવિક શક્તિ કાર્ય કઈ રીતે કરે છે તે બધાએ સારી રીતે સમજી લેવું જરૂરી છે. જીવ પોતે પ૨સમય પ્રવૃતિ ક૨ીને દુઃખી થાય છે અને સ્વસમય પ્રવૃતિ કરીને જ પ્રવચનસાર - પીયૂષ પંચપરમેષ્ટિનો યોગ પ્રાપ્ત થવો એ પ્રારબ્ધ આધીન છે. પરંતુ તેવો યોગ પ્રાપ્ત થયા બાદ તત્ત્વનો અભ્યાસ, તેની રુચિ એ તો તે સમયનો નવો પ્રયત્ન છે. અભ્યાસ કર્યા બાદ સમકિતની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે ત્યારે તે સાચા અર્થમાં ગુણગ્રાહી કહી શકાય. પોતે શુદ્ધતા માટે જરૂરી પુરુષાર્થ ન કરે અને મારે પરમાત્મા થવું છે એવી ભાવના જ રાખે તેને સાચા અર્થમાં ગુણગ્રાહી ન કહી શકાય. જ્ઞાનીનો ઉપદેશ પ્રાપ્ત થાય એ દેશના છે પરંતુ પોતે તેને ગ્રહણ કરીને તે પ્રમાણે પોતાનું પરિણમન : ... કરી લે ત્યારે તે સાચા અર્થમાં દેશનાલબ્ધિ છે. ૧૯૩ Page #194 -------------------------------------------------------------------------- ________________ લબ્દિનો અર્થ પ્રાપ્તિ. આ રીતે વિચારવો જરૂરી છે. : ભાવ ન આવે એવી ભાવના અને તકેદારી રાખીએ. અનાદિથી આજ પર્યત અનેકવાર એવો ધર્મોપદેશ . અહીં એ વાત ખ્યાલમાં રાખવી કે જ્ઞાનીને પોતાની આ જીવને પ્રાપ્ત થયો હશે પરંતુ જો સ્વાનુભવ : ભૂમિકા પ્રમાણે શુભભાવો હોય છે. જેને “દ્રવ્ય પ્રગટ ન કર્યો તો તે બધું નકામું છે. જ્ઞાનીનો યોગ : અનુસાર ચરણ” કહે છે. જ્ઞાનીને તે ભાવો હેય કયારેક જ મળે છે. સર્વજ્ઞ પરમાત્માના દર્શન પણ ; બુદ્ધિએ આવે છે અને બંધનું કારણ થાય છે. તે દુર્લભ છે. પરંતુ એ એક અણમોલ તક છે તેનો : ભૂમિકાને યોગ્ય હોવાથી જ્ઞાનીને માટે તે વ્યવહારે ઉપયોગ કરતા આવડવું જોઈએ. અનંત કાળમાં આ ' મોક્ષનું કારણ પણ ગણવામાં આવે છે. જ્ઞાનીની પ્રકારના દુર્લભ યોગો પણ જીવને અનેકવાર પ્રાપ્ત : ભૂમિકાના આવા ૨૮ મૂળગુણના પાલનનો ભાવ થયા છે પરંતુ આપણે જે પ્રકારે તેનો સદુપયોગ : કરવા જેવા છે એવી અજ્ઞાનીની માન્યતા છે. તે કરવો જોઈએ તે પ્રમાણે કર્યો નથી. : શુભભાવને મોક્ષનું સીધું અથવા પરંપરા મોક્ષનું અગુણીનય ખરેખર સાક્ષીપણું દર્શાવે છે કે : : કારણ માને છે. જે જીવ સમકિત પ્રાપ્ત કરવા માગે આ પ્રમાણે. આપણે કોઈ જ્ઞાનીના પરિચયમાં : : છે તેણે તો શુભ અને અશુભ બન્ને પરિણામ છોડવા • જેવા જ છે એમ પોતાના જ્ઞાનને વ્યવસ્થિત કરવું આવીએ અને તેની કોઈ ક્ષતિ કોઈ દોષ આપણા • જોઈએ. તેથી જ્ઞાનીની બધી વિકલ્પાત્મક દશા પ્રત્યે ખ્યાલમાં આવે તો આપણે તેને ગૌણ કરી નાખવો : જોઈએ. પાત્ર જીવનું એ લક્ષણ છે કે અન્યના : : મધ્યસ્થ રહીને પોતાનામાં એવા કોઈ જાતના દોષ ગુણોને મોટા કરી લક્ષમાં લે અને દોષને ગૌણ : : ન આવે એવી જાગૃતિ રાખવી જરૂરી છે. આ કરી નાખે. તે પ્રમાણે પોતાના ગુણને નાના કરીને : : અગુણીનયનું પ્રયોજન છે. લક્ષમાં લે અને નાનામાં નાના દોષનું પ્રાયશ્ચિત : કર્તવણ- અવય લે. અન્યના દોષને લક્ષમાં લઈને તેની વાત : કરવાથી કોઈ લાભ નથી હા એવા દોષ પોતે ન : બધા જીવો અનાદિકાળથી મોહ-રાગકરે એવી સાવચેતી રાખવી સારી છે. આ રીતે : ૧ અને . આ રીતે ' દ્વષ એવા વિભાવ પરિણામરૂપે ધારા પ્રવાહરૂપે અન્યના દોષમાંથી પણ આપણને શીખવાનું : પારમારિયા છે રીવાર : પરિણમી રહ્યા છે. આમ હોવા છતાં તે વિભાવને અવશ્ય મળે છે. જ્ઞાનીના દોષને જાહેરમાં છતાં : કરે એવો કોઈ ત્રિકાળ સ્વભાવ જીવમાં નથી. કરવા એ તો કોઈ રીતે યોગ્ય નથી. જો શાનીનો : જીવમાં ભાવિક શક્તિ છે તેને અનુસરીને જીવ નિષ્ઠ પરિચય હોય તો સારી અવસર જોઈને તેને " વિભાવ કરે છે. અહીં કર્તુનયનો વિષય વૈભાવિક ધ્યાન અવશ્ય ખેંચી શકાય કે આ પ્રકારની પ્રવૃતિ : શક્તિ અને તે અનુસાર થતું જીવનું વિભાવ સમાજમાં નિંદાને પાત્ર થાય અને સવિશેષપણે તો : પરિણમન છે. સમયસાર શાસ્ત્રમાં ૪૭ શક્તિમાં એવા આચરણથી ધર્મની નિંદા થાય માટે તે અંગે : છેલ્લે છ કારકનું સ્વરૂપ લીધું છે. તેમાં કર્નશક્તિ બધાએ સજાગ રહેવું યોગ્ય છે. : લીધી છે તે કર્તા કારકના સંદર્ભનો છે. અહીં એ • વાત નથી. અહીં તો અશુદ્ધ પરિણમનના જ્ઞાની માટે નિર્વિકલ્પ અનુભૂતિમાંથી બહાર ' કરવાપણાની જ વાત છે. આવવું પણ દુઃખરૂપ છે. પછી તે શુભ વિકલ્પ હો : કે અશુભ આપણે દોષનો વિચાર કરીએ ત્યારે ' વૈભાવિક શક્તિ એ ગુણ નથી. વિભાવરૂપે અશુભ પ્રવૃતિને યાદ કરીએ અને આપણને એવા : પરિણમવાની યોગ્યતા છે. તે અનુસાર જીવમાં ૧૯૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #195 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધરૂપનું નૈમિત્તિક પરિણમન થાય છે. તે : અકર્તા સ્વભાવ પણ કહી શકાય. જીવમાં વિભાવ પરિણમનમાં નિયમરૂપ નિમિત્ત દ્રવ્યકર્મનો ઉદય : પરિણામ અનાદિથી થાય છે પરંતુ તે વિભાવને કરે જ છે. કર્મોદયમાં જોડાયને જીવ મોહ-રાગ-દ્વેષ કરે ' એવો આત્માનો કોઈ સ્વભાવ નથી. સ્વભાવમાં ન છે અને એવી વિભાવ પર્યાય દ્વારા એ સંયોગોમાં : હોય એવું કાર્ય કયારેય થાય નહીં. તેથી જીવમાં જોડાય છે. જીવના વિભાવને નિમિત્ત બનાવીને : વિભાવ ન જ થવો જોઈએ. પરંતુ આપણે કનયમાં કાર્મણવર્ગણા કર્મરૂપે પરિણમે છે અને જીવની સાથે : વૈભાવિક શક્તિ અને તે અનુસાર થતું કાર્ય એનો બંધાય છે. તે ભવિષ્યમાં ઉદયમાં આવીને જીવને . અભ્યાસ કર્યો છે. હવે વૈભાવિક શક્તિ પ્રમાણે તો વિભાવમાં નિમિત્ત થાય છે. આ રીતે જાના • જીવ અનાદિ કાળથી ધારાપ્રવાહરૂપ વિભાવ કરતો દ્રવ્યકર્મનો ઉદય, જીવનો વિભાવભાવ અને નવા ; આવ્યો છે. વિભાવના ફળમાં તે ચાર ગતિમાં દ્રવ્યકર્મનો બંધ એવું ધારા પ્રવાહરૂપે ચાલે છે. : પરિભ્રમણ કરીને દુઃખી થાય છે. તે દુઃખમાંથી : છૂટીને તેને સાચા સહજ સ્વભાવિક સુખની પ્રાપ્તિ કર્તાકર્મ પ્રવૃત્તિ : થાય તે માટે જીવ પ્રયત્ન કરે છે. તે જીવ કેવી રીતે વૈભાવિક શક્તિ અનુસાર જે જીવ પરિણમે ' સુખી થાય તે માર્ગ જ્ઞાનીઓ દર્શાવે છે. છે તે અજ્ઞાની જીવ છે. તે અજ્ઞાની જીવને કર્તા : અજ્ઞાની સંયોગોને ફેરવીને સુખી થવા માટે કહેવામાં આવે છે. હું પરના કાર્ય કરૂં છું એવી તેની • મહેનત કરે છે પરંતુ તે પ્રયત્ન નકામા છે. જીવની માન્યતા છે પરંતુ પરદ્રવ્ય ભિન્ન હોવાથી પરનું કાર્ય : ઈચ્છા મુજબ સંયોગો ગોઠવાતા નથી. તેની ઈચ્છા તો જીવ કરી શકતો નથી પરંતુ તે અજ્ઞાની જીવ : : મુજબ અનુકૂળ સંયોગો આવે તો પણ તે બધા પોતાની વિભાવ પર્યાયનો કર્તા થાય છે. મુદ્દતબંધી છે માટે તે ટકવાના નથી. વળી ઈન્દ્રિય કર્તા કર્મ : સુખ એ સાચું સુખ નથી. જીવ પોતાના મોહ રાગ : દ્વેષ એવા અજ્ઞાનમય ભાવોને કારણે જ દુઃખી છે. અજ્ઞાની જીવ માન્યતામાં વાસ્તવિકપણે : તે વિભાવ ભાવનો અભાવ થાય તો જ જીવ સુખી - મોહ-રાગ-દ્વેષ ; થઈ શકે માટે તેનો ઉપાય જ્ઞાનીઓ દર્શાવે છે. દ્રવ્યકર્મ એવા અજ્ઞાનમય : નમય : આત્મામાં રહેલી અકર્તૃત્વ શક્તિમાં વિભાવનો નાશ શરીર વિભાવભાવો : કરવાની તાકાત છે માટે આચાર્યદેવ અકર્તુત્વ નય સંયોગો : વડે આત્માના અકર્તૃત્વ શક્તિનું લક્ષ કરાવે છે. તે : શક્તિને સાચા અર્થમાં સમજી તેને સાધન અજ્ઞાની જીવ કર્તા અને વિભાવ પરિણામ ' બનાવવામાં આવે તો તેના જોરમાં જીવ વિભાવનો તેનું કર્મ એવી અજ્ઞાની જીવની કર્તાકર્મ પ્રવૃતિ છે. : અભાવ કરી શકે છે. આને વિષય કરનાર જ્ઞાનની પર્યાયને કર્તુનય : આત્મામાં અકર્તૃત્વ શક્તિ છે અને વૈભાવિક કહેવામાં આવે છે. : શક્તિ પણ છે. જીવ અનાદિથી વૈભાવિક શક્તિ સમયસારમાં ૪૭ શક્તિના વર્ણનમાં એક : અનુસાર વિભાવ કરવાને ટેવાય ગયો છે. તે અકર્તુત્વ શક્તિ છે. એ શક્તિનું કાર્ય છે સમસ્ત : અનાદિના સંસ્કારનો નાશ કરીને જીવને અકર્તા વિભાવ પરિણામોનો નાશ કરવો. એને જીવનો : બનાવવાનો છે. આ ભગીરથ કાર્ય છે. ઈન્દ્રિય પ્રવચનસાર - પીયૂષ ૧૯૫ Page #196 -------------------------------------------------------------------------- ________________ સુખની મધલાળ છૂટતી નથી. વળી અતીન્દ્રિય : કરે એવો સ્વભાવ દર્શાવવો છે. આચાર્યદેવે આનંદના સેમ્પલનો અનુભવ પણ શક્ય નથી. તેથી આ અકર્તનયને સાક્ષીરૂપે વર્ણવી છે. તેથી તેનો ભાવ ઈન્દ્રિય સુખને કાયમ માટે છોડવાની તૈયારી હોય કે સમજવાનો પ્રયત્ન કરીએ. તો જ કામનું. બાહ્ય વિષયોમાંથી સુખ મળે છે એવા : ભાવપૂર્વક તેની ચેતન જાગૃતિ કર્મફળચેતનારૂપ છે : અજ્ઞાનીની કર્તા કર્મ પ્રવૃતિને ફરીથી યાદ તેના સ્થાને જ્યારે આત્માની રુચિ જાગે ત્યારે જ : ૧ - ર ' કરીએ તો તેની માન્યતા એવી છે કે તે પરદ્રવ્યના કાર્ય કરે છે પરંતુ પરદ્રવ્યના કાર્ય તો થઈ શકે જ ઉપયોગ બાહ્યથી પાછો વળીને સ્વભાવમાં આવે. ' સી કે નહીં. અજ્ઞાની કર્તા થઈને પોતાના વિભાવ એવું થાય ત્યારે જ અતીન્દ્રિય આનંદ આવે. જેને ' આવો આનંદ આવે એ પછી સ્વભાવનો આશ્રય : ૧ કરી : પરિણામને કરે છે. તે પરના કાર્ય તે સમયે પણ [; નથી કરતો એ અપેક્ષાએ તે પરના કાર્યનો સાક્ષી વધારીને પરમાત્મ દશા અવશ્ય પ્રગટ કરે. ' છે એમ ગણી શકાય. સાચુ સાક્ષીપણું તો જ્ઞાનીને સમયસારમાં અકર્તુત્વ શક્તિનું વર્ણન : જ હોય છે અજ્ઞાનીને નહીં પરંતુ અજ્ઞાનીને કર્વનય આચાર્યદેવે આ પ્રકારે કર્યું છે. પોતાના જ્ઞાન + અને જ્ઞાનીને અકર્તનય લાગુ પડે એમ ન લેવાય. સ્વભાવથી અર્થાત્ શુદ્ધ સ્વભાવથી પ્રતિપક્ષ અને ; તેથી ભલે અજ્ઞાનીની માન્યતા હોય કે તે પરના દ્રવ્યકર્મના ઉદયને અનુસરીને થયેલા જેટલા વિભાવ : કાર્ય કરે છે. તો પણ તે ખરેખર તો પરદ્રવ્યના થતા પરિણામો છે તે બધાનો ઉપરમ કરવાની આ : કાર્યનો જ્ઞાતા જ છે. દૃષ્ટાંતઃ- કોઈને હાથ ઊંચો શક્તિમાં તાકાત છે. ઉપરમ શબ્દથી વિભાવને : કરવાની ઈચ્છા થઈ અને હાથ ઊંચો કર્યો ત્યારે તે અટકાવવા, તેનો અંત લાવવો તેનો વિનાશ કરવો * અજ્ઞાની માને છે કે મેં હાથ ઊંચો કર્યો પરંતુ તેણે એવો ભાવ લીધો છે. અહીં આશય એ છે કે અકર્તુત્વ : તો માત્ર ઈચ્છા જ કરી છે. હાથ ઊંચો થવાનું કાર્ય શક્તિની એવી તાકાત છે કે વિભાવનો નાશ થાય : તો શરીરે જ કર્યું છે. હાથ ઊંચો થયો એવું પોતાના તો પછી એવી રીતે નાશ થાય છે કે ફરીને વિભાવ : જ્ઞાનમાં આવ્યું તેથી તેણે જાણવાનું કાર્ય અને ઉત્પન્ન જ ન થાય. આ કાર્ય આ પ્રમાણે છે. વિભાવ : ઈચ્છાનું કાર્ય અવશ્ય કર્યું છે પરંતુ હાથ ઊંચો થવાની પરિણામનું ફળ આકુળતા અને દુઃખ છે તે દુ:ખ : ક્રિયાનો તો માત્ર જ્ઞાતા જ છે કર્તા નથી એ અપેક્ષાએ જીવને ગમતું નથી. અતીન્દ્રિય આનંદનો અનુભવ તેને સાક્ષી કહેવામાં આવે છે. ખ્યાલમાં રહે કે તે થાય ત્યારે જે પહેલા ઈન્દ્રિય સુખરૂપે અનુભવ થતો : સાચા અર્થમાં ઉદાસીન જ્ઞાતા નથી. જ્ઞાની જ સાચા હતો તે પણ હવે દુઃખરૂપે જ અનુભવાય છે. જ્ઞાનીને : અર્થમાં સાક્ષી છે. સવિકલ્પ દશા દુ:ખરૂપે જ વેદાય છે. તેથી પરમાત્મા ફરીને વિભાવને કરે નહીં. વળી તેણે સ્વભાવના ભોકતુનાથ - આભોકતુનાથ આશ્રયે ઘાતિ કર્મોનો નાશ કર્યો છે. તેથી વિભાવમાં : કર્તનય અને અકર્તનય બરોબર ખ્યાલમાં નિમિત્ત થાય એવા કર્મોદયો પણ નથી તેથી હવે : આવે એટલે આ બે નયો પણ સારી રીતે સમજાય પરમાત્માને ફરીને વિભાવ થવાનો નથી. : જાય. ખ્યાલમાં રહે કે જીવ સુખને ઈચ્છે છે અને આત્માનો અકર્તા સ્વભાવ છે એમ કહેવામાં . ભોગવવાના ભાવ અનુસાર સુખ મળે છે તેથી કર્તા આવે ત્યારે અહીં અપરિણામી સ્વભાવની વાત નથી • ભાવની સરખામણીમાં ભોક્તાભાવ હંમેશા મુખ્ય કરવી એ ખ્યાલમાં રહે. અહીં તો વિભાવનો નાશ : રહે છે. અજ્ઞાની જીવ માત્ર વિભાવ કરે છે એટલું જ ૧૯૬ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #197 -------------------------------------------------------------------------- ________________ નથી. તે પરિણામને કર્મતંત્ર સાથે નિયમભૂત નિમિત્ત : આવી જાય છે પરંતુ ભોગરૂપ સામગ્રી તો ભોગવાય નૈમિત્તિક સંબંધો છે. ઉપરાંત શરીર અને સંયોગો ગઈ છે એવું માની લેવામાં આવે છે. આ માન્યતા સાથે પણ ઘનિષ્ઠ સંબંધો છે. સંયોગો તેના માટે સાચી છે કે ખોટી તેની ખાત્રી કરવી જરૂરી છે અને ભોગ-ઉપભોગના સાધનો થાય છે. તેને ભોગવતા : તે નિર્ણય મુશ્કેલ પણ નથી. અરીસા સામે ઊભા પોતાને સુખ દુઃખ થાય છે એવો તેને અનુભવ છે. રહીએ ત્યારે આપણું પ્રતિબિંબ અરીસામાં પડે છે આ રીતે તેને ભોગવવાના ભાવની મુખ્યતા છે. : છતાં આપણું વજન જરા પણ ઓછું થતું નથી સંયોગોમાં કોઈ મને અત્યારે અનુકૂળ છે અને કોઈ કારણકે આપણા શરીરમાંથી કાંઈ અરીસામાં જતું પ્રતિકૂળ છે વગેરે પ્રકારે કલ્પના કરીને અનુકૂળ • નથી. એ જ રીતે મીઠાઈનું ગળપણ જીભમાં આવતુ સંયોગોને મેળવવા અને ટકાવવા માટે મહેનત કરે : નથી અને જીવને તો કાંઈ મળતું જ નથી. જે ખોરાક છે. એ જ રીતે પ્રતિકૂળ સંયોગો ન આવે અને આવ્યા : પેટમાં જાય છે તે ખોરાકનો સ્વાદ તે ખોરાકમાં જ હોય તો તુરત દૂર થઈ જાય એવા પ્રયત્નો કરે છે. : છે. ખાધા બાદ ઉલટી થાય તો ત્યારે ખાધેલું નીકળે આવા પ્રયત્નો તે કર્તભાવને અનુસરીને કરે છે. - છે તેનો સ્વાદ ખાટો છે. કારણકે જે ખોરાક હતો તેવા પરિણામો કરે છે તે સમયે પણ તેને ' તેનો સ્વાદ જીભમાં ચાલ્યો ગયો ન હતો. ખોરાકના ભોગવવાની જ મુખ્યતા છે માટે તે પ્રકારની મહેનત : પરમાણુઓ ઝાડા-પેશાબરૂપે નીકળી જાય છે. થોડો કરે છે. : ભાગ થોડા સમય માટે માંસ-હાડકારૂપે શરીરમાં : રહીને પછી બહાર નીકળી જાય છે. આ રીતે આશાનાજીવ શું ભોગવે છે? : ખોરાકના પરમાણુઓ તેના પ્રવાહ ક્રમમાં તેની માન્યતા છે કે તે બાહ્ય સંયોગોને ભોગવે : શરીરમાંથી પસાર થાય છે એટલું જ. શરીરને પણ છે. તે વિષયોને ભોગ ઉપભોગના સાધનો માને ! કોઈ મળતું નથી એટલે જીવને મળવાનો તો પ્રશ્ન જ છે. જે એક જ વાર ભોગવાય તે ભોગ છે જેમકે : નથી. આ વાસ્તવિકતાની ખાત્રી સહેલાઈથી થઈ ખાવા-પીવાની વસ્તુઓ. જે વારંવાર ભોગવાય અને : શકે છે. માટે જે બાહ્ય વિષયોને જીવ ભોગવી શકે જે પોતે અને પર બધા ભોગવે તેને ઉપભોગની : છે અને ભોગવતા તેને સુખ દુઃખ થાય છે એવી જ સામગ્રી કહેવાય છે. જેમકે પંખાની હવા. અહીં : અજ્ઞાનીની માન્યતા છે તે સંપૂર્ણપણે ખોટી છે. તેથી આપણે ભોગ સામગ્રીની મુખ્યતાથી વિચાર કરીશું. * જીવ બાહ્ય વિષયોને નથી ભોગવતો એ વાત અજ્ઞાની માને છે કે મેં એક વસ્તુને ભોગવી. તે મેં : સિદ્ધાંતરૂપે સાચી છે. જીવ પોતાના પરિણામને એકલા એ જ ભોગવી અને મને તેનાથી આનંદ : ભોગવે છે. પોતાના ક્યા પરિણામને ભોગવે છે? થયો. પરંતુ જેમ પરદ્રવ્યના પરિણામો સાથે જીવને : જીવ પોતાના અજ્ઞાનમય મોહ-રાગ-દ્વેષના કર્તા કર્મ સંબંધ નથી તેમ ભોક્તા ભોગ્ય સંબંધ : પરિણામને કરે છે તેથી તેને ભોગવે છે. આ વાત પણ નથી. પોતે પોતાના પરિણામને કરે અને તેને : તદ્દન સાચી છે. પરંતુ એક વિશેષ એ રાગની સાથે જ ભોગવે એ સિદ્ધાંત છે. તેથી અજ્ઞાનીની માન્યતા : પોતાની જોયાકાર જ્ઞાનની પર્યાયને પણ ભોગવે ગમે તેવી હોય તો પણ તે પરદ્રવ્યને તો ભોગવી : છે. રાગ દ્વેષના ભાવો પરલક્ષે થાય છે તે વાત સાચી શકતો જ નથી. આ સિદ્ધાંત આપણે ન્યાય યુક્તિથી છે. રાગની વાત આવે એટલે સંયોગની સાપેક્ષતા સિદ્ધ કરીને તેની દઢતા કરવાની જરૂર છે. હોય છે. પરંતુ એ પરદ્રવ્યને જાણનાર તો જ્ઞાન છે. ઉપભોગની સામગ્રી તો ભિન્ન જ રહે છે તે લક્ષમાં : જીવ જ્ઞાન મારફત જ પરદ્રવ્યો સાથે સંબંધમાં આવી પ્રવચનસાર - પીયૂષ ૧૯૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ શકે છે. પરને જાણ્યા બાદ જ તેમાં એકત્વ અને : થયું છે તેથી તે પોતાના મિથ્યાત્વને જ દૃઢ કરે છે. રાગનો પ્રશ્ન ઉદ્ભવે છે. લાડવા ખાવાથી સુખ થાય . આ રીતે તેનો અનંત સંસાર ચાલુ રહે છે. એવું કયારે કહી શકાય કે જ્યારે તે લાડવાને જાણે કે છે ત્યારે. એમ હોવાથી અજ્ઞાની શું ભોગવે છે તેનો હવે અભોકનયનો વિચાર કરીએ. જો જીવ પોતાના અકર્તા સ્વભાવને લક્ષમાં લઈને વિભાવને સાચો જવાબ એ છે કે તે રાગ મિશ્રિત જોયાકાર : : ન કરે તો તેને વિભાવને ભોગવવાનો પ્રશ્ન જ ન જ્ઞાનને ભોગવે છે. : રહે. વળી જીવ જ્યારે ખાત્રી કરે કે પરદ્રવ્ય ભોગવી આ રીતે અજ્ઞાની જીવ પોતાની માન્યતામાં : શકાતો જ નથી ત્યારે તેને પારદ્રવ્યને ભોગવવાનો પાંચ ઈન્દ્રિયોના બાહ્ય વિષયોને ભોગવે છે પરંતુ * ભાવ આવતો નથી. આપણે જિનાગમ પ્રમાણે તે સમયે પણ ખરેખર પોતાના રાગ સહિતના જ્ઞાનને : પરદ્રવ્યનું અત્યંત ભિન્નપણું માન્ય કરીએ છીએ પરંતુ જ ભોગવે છે. અજ્ઞાની પોતાની અશદ્ધ પર્યાયને : તે સિદ્ધાંતની ખાત્રી કરીને તેની મક્કમતા જે રીતે કરે છે અને તેને ભોગવે છે તેથી તેને દ:ખનો જ કરવી જોઈએ એવો પ્રયત્ન કરતા નથી તેથી અકર્તા અનુભવ થવો જોઈએ. વળી બાહ્ય અચેતન વિષયોમાં : અને અભોક્તા ભાવ અનુસાર કાર્ય કરતા નથી. સુખ નામનો ધર્મ જ નથી તેથી ત્યાંથી સખ આવે જ : વળી જે ઈન્દ્રિય સુખ આ જીવે અનાદિ કાળથી નહીં તો પછી અજ્ઞાની જીવને સખ શા કારણે થાય : અનેકવાર ભોગવ્યું છે તેની મધલાળમાંથી છૂટવું છે? પ્રશ્ન યોગ્ય જ છે. અજ્ઞાની જીવને એકાંતે દુઃખ * સલ વને એક ખ : સહેલું નથી. આપણને ઈન્દ્રિય સુખ અને દુઃખ એ જ થવું જોઈએ અને જો એમ જ હોત તો તેનું અજ્ઞાન : બેનો જ પરિચય છે, અનુભવ છે. તેથી તે બેની લાંબુ ન ચાલત. પરંતુ જે ઉપયોગ હિતબુદ્ધિપૂર્વક : 26 : સરખામણીમાં આપણે ઈન્દ્રિય સુખને પસંદ કરીએ બાહ્યમાં જાય છે. તે શુભાશુભ અને રાગ દ્વેષ એવા : છાઅ. જા અતાન્દ્રિય આનંદ થોડો પણ અનુભવવા વૈતરૂપે થાય છે. જેના પરિણામે શુભભાવ-પગ્ય : મળે તો તેની અને ઈન્દ્રિય સુખની સરખામણી થઈ પ્રકૃતિ અનુકુળ સંયોગો અને ઈન્દ્રિય સખ. તેમજ : શકે પરંતુ તે આસ્વાદ તો મળતો નથી. સંસારથી અશુભભાવ પાપ પ્રકૃતિનું પ્રતિકૂળ સંયોગો અને જે તદ્દન વિરક્ત થવાની તૈયારી પૂર્વક જો જીવ સ્વભાવ ઈન્દ્રિય દુઃખ એવી બે નિમિત્ત નૈમિત્તિક હારમાળા : સન્મુખનો પુરુષાર્થ કરે તો જ અને ત્યારે જ તેને જોવા મળે છે. બાહ્ય વિષયોને હું ભોગવી શકે છે : અતીન્દ્રિય આનંદ આવે છે. એકવાર જે આ રીતે અવી માન્યતાને મિથ્યાત્વ અને તે અનુસાર બાહ્ય : સ્વાનુભૂતિ કરે છે તેને પરમાત્મદશા અવશ્ય પ્રાપ્ત વિષયને મેળવવાની ઈચ્છાનો ભાવ તે ચારિત્રના થાય છે. તે હવે સંસારમાં રહી ન શકે, માટે ઈન્દ્રિય દોષ છે. તેના ફળમાં જીવને આકુળતા અર્થાત દ:ખ : સુખનો મોહ સર્વથા છોડવાની તૈયારી હોય તો જ થાય છે. પરંતુ જે સમયે તેને બાહ્ય ઈચ્છિત સામગ્રી : આ માર્ગે આવવા મળે છે. પ્રાપ્ત થાય છે તે સંબંધી ઈચ્છા અટકી જાય છે તેને કે ઈન્દ્રિય સુખ પણ ખરેખર દુઃખરૂપ જ છે એવો સુખનું કારણ છે. તે સમયે ત્યારે તે ઈચ્છિત વિષયને ; નિર્ણય તેને કરવો જરૂરી છે. સંસારમાં તો રહી શકાય ભોગવે છે ખરો પરંતુ તેને જે સુખ મળે છે તે : તેમ જ નથી એમ તેનાથી ભાગવાની જેની તૈયારી વિષયના ભોગવટાના કારણે નથી પરંતુ ઈચ્છા હોય તો જ આ કાર્ય થઈ શકે છે. દૃષ્ટાંત : પોતે જે અટકે છે તેના કારણે છે. અજ્ઞાનીને તેનું ભાન નથી. • મકાનમાં રહેતાં હોય તે ચારે બાજાથી સળગે તો તે તો માની બેસે છે કે વિષયને ભોગવતા સુખ : “આ મકાન છોડીને ક્યાં જશે?” તેઓ વિચાર ૧૯૮ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #199 -------------------------------------------------------------------------- ________________ પણ કર્યા વિના એકવાર તો બળતા મકાનમાંથી : વળી રાગ દ્વેષના પરિણામ પણ થાય છે. તેથી રાગબહાર નિકળે છે એમ જેને સંસારના પરિભ્રમણનો ઠેષને કરે તે જીવ. ઈત્યાદિ પ્રકારે તેને જીવની સાચો થાક લાગ્યો હોય એ જ મરજીવા રૂપે બહાર * ઓળખાણ છે. વાસ્તવિકતાનો વિચાર કરીએ ત્યારે આવીને પોતાના સ્વભાવમાં ડુબકી મારવા તૈયાર : ભલે જ્ઞાન અને સુખ બે જીવના વેદનભૂત લક્ષણો થાય છે. એકવાર સાક્ષાત્ અકર્તા થાય છે તે : છે પરંતુ રાગને કરે એવો તો જીવમાં કાંઈ ત્રિકાળ સહજપણે અભોક્તા અવશ્ય થાય છે. : સ્વભાવ જ નથી. જીવ એકલો સ્વયં જ્ઞાનરૂપે પરિણમે * શુદ્ધ પર્યાયના ફળમાં અતીન્દ્રિય આનંદને અનુભવે રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે : - એવો તેનો સ્વભાવ અવશ્ય છે. પરંતુ ઈન્દ્રિય મનને માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો''મુનિદશામાં એવો : ; સાધન બનાવીને જાણે એવો તો જીવનો સ્વભાવ સામ્યભાવ આવી ગયો છે. બાહ્ય વિષયો ભોગવાતા : : નથી. ઈન્દ્રિય સુખ-દુઃખને ભોગવે એવો પણ જીવનો જ નથી એવો અનુભવપૂર્વકનો નિર્ણય તેમને વર્તે : : સ્વભાવ નથી. છે. તેથી જ્ઞાની તો બાહ્ય વિષયોનો ઉદાસીન જ્ઞાતા છે જ પરંતુ વાસ્તવિકતાનો વિચાર કરીએ ત્યારે ? આ રીતે જીવની પર્યાયમાં અનાદિકાળથી જે અજ્ઞાની પણ બાહ્ય વિષયોને ભોગવી શકતો નથી : પ્રકારે અશુદ્ધ પર્યાયો ધારાપ્રવાહરૂપે જોવા મળે છે તેથી તે પણ સાક્ષી જ છે. એ રીતે અભોકર્તનય : તેના ઉપરથી વિભાવને કરે એવો જ આત્માનો આપણને સાક્ષીભાવ સમજાવે છે. : સ્વભાવ છે એવું માનવાની ભૂલ થાય છે. જે જીવના સ્વભાવને જ અશુદ્ધ માને તેની પર્યાયમાં અશુદ્ધતા હિણાય- કાનયો જ પ્રગટ થાય માટે આચાર્યદેવ જીવના સાચા જ્ઞાનનય અને ક્રિયાનય એ બેની મૈત્રીની વાત : સ્વરૂપને જાણવાની વાત પહેલા કરે છે. તેણે પોતાના પણ જિનાગમમાં આવે છે. બન્ને નયોની સાપેક્ષતા : આત્માને જાણ્યો નથી માટે જ તે અનંત સંસારરૂપ કહો કે મૈત્રી કહો તે બધી વાત એક જ છે. અહીં ' ચાર ગતિમાં પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે. આપણે સર્વ પ્રથમ ક્રિયાનમાં ચારિત્ર આચરણની : નાસ્તિક મત સિવાય અન્ય દર્શનો આત્માને ચેતન વાત પ્રથમ વિચારીએ. જ્ઞાન-દર્શન અને ચારિત્ર એ : સ્વભાવી જાણે છે પરંતુ એટલા માત્રથી જીવનું સાચું ત્રણ ગુણ કઈ રીતે કાર્ય કરે છે તે પ્રથમ જોઈએ. સ્વરૂપ ખ્યાલમાં ન આવે અને એટલાથી મુક્તિનું સમયસાર શાસ્ત્ર ગા. ૧૮માં આ વાત સ્પષ્ટ છે. • પ્રયોજન સિદ્ધ ન થાય. આત્માનું સાચું સ્વરૂપ સર્વજ્ઞ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો હોય તો તેને પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે. વળી જે જ્ઞાનમાં ખરેખર જાણવી જોઈએ. વસ્તુના સ્વભાવને જો ; આવ્યું તે પ્રમાણે દિવ્ય ધ્વનિ વડે ઉપદેશ આપવામાં લક્ષમાં ન લઈએ તો આપણે તેનો યોગ્ય ઉપયોગ : આવ્યો છે. તેની પરંપરામાં જિનાગમમાં પણ એની ન કરી શકીએ. દૃષ્ટાંત : રેફ્રીજરેટરનો સાચો ખ્યાલ એ જ મુખ્યતાથી છ દ્રવ્ય - નવ તત્ત્વનું સ્વરૂપ ન હોય તે તેનો ઉપયોગ કબાટ તરીકે જ કરે. • સમજાવવામાં આવે છે. તેથી ત્યાં જે પ્રકારે બધી અજ્ઞાની જીવે શરીરમાં હુંપણું માન્યું છે તે અપેક્ષાએ : અપેક્ષાઓ સહિત અર્થાત્ સ્યાવાદ શૈલીથી એ જીવની સત્તા પણ માનતો નથી. શરીરથી ભિન્ન : આત્માનું વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રકારે તેણે જીવ છે એવી હા આવે ત્યારે પણ જે ઈન્દ્રિય જ્ઞાન - જાણવું જોઈએ માટે સમયસાર ગા.૧૮માં આ વાત વડે જાણે અને સુખ દુઃખનો અનુભવ કરે તે જીવ. : લીધી છે. પ્રવચનસાર - પીયૂષ ૧૯૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્રાણિ, : લક્ષમાં લે તે જ્ઞાન પ્રયોજનવાન છે. જે જ્ઞાન પોતાના : મોક્ષમાર્ગઃ’’ જે મોક્ષમાર્ગ છે તે જીવની સાધક દશા છે. તેનું ભેદથી વર્ણન કરવું હોય તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ગુણોને મુખ્ય કરીને કથન આવે. ગુણ ભેદ પાસેનું કાર્ય પાત્ર જીવ સમજી શકે છે તેથી તેને એ પ્રકારે મોક્ષમાર્ગનું સ્વરૂપ : સમજાવવામાં આવે છે. બધા ગુણો એકી સાથે જ પરિણમે છે. પરિણામ ન હોય એવું કયારેય બને નહીં. તેથી મોક્ષમાર્ગની પર્યાય સમયે પણ જ્ઞાનદર્શન અને ચારિત્ર ગુણની પર્યાયો એકી સાથે જ આત્માને અનેકાંતપૂર્વક સમ્યક્ એકાંતરૂપે લક્ષમાં લઈને તે જ્ઞાયક સ્વભાવને આશ્રયભૂત તત્ત્વરૂપે દર્શાવે તે જ્ઞાન સમ્યજ્ઞાન છે. પોતાને અનેક : અપેક્ષાએ લક્ષમાં લઈને જે જ્ઞાન નિર્ણયાત્મક હોય તે જ્ઞાન સાચું છે. સમ્યરૂપ હોય છે. આમ હોવા છતાં આચાર્યદેવ આ ગુણની પર્યાયનો એક ક્રમ આપણને સમજાવે છે. તે આ પ્રમાણે છે. સર્વ પ્રથમ જ્ઞાન, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન, જ્ઞાનશ્રદ્ધાનપૂર્વક ચારિત્ર. હવે આ ક્રમ સર્વ પ્રથમ યથાર્થરૂપે આપણા લક્ષમાં લઈએ. : જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન હોય છે. જ્ઞાન ભલે નિર્ણયાત્મક હોય. એ નિર્ણય ભલે તદ્ન સાચો હોય તો પણ જ્યાં સુધી તેની ખાત્રી, કસોટી ન કરવામાં પ્રતીતિ કરવી એ દર્શન ગુણનું કાર્ય છે. જ્ઞાનની આવે ત્યાં સુધી નકામું છે. ખરાઈ ક૨વી અને તે ભૂમિકા ઉપર જ શ્રદ્ધા પોતાનું કાર્ય કરી શકે છે. જ્ઞાન વિનાના શ્રદ્ધાનની કોઈ કિંમત નથી. જેને રૂપે પૂર્વ નિર્ણયાત્મક જ્ઞાનનો ટેકો છે તે સાચી શ્રદ્ધા છે. જ્ઞાન અનાદિકાળથી અન્યથા પ્રકારે જ વસ્તુ સ્વરૂપ : દર્શાવતું હતું. તે જ્ઞાનની કસોટી કર્યા વિના શ્રદ્ધા અને આચરણ પણ અન્યથારૂપે વિપરીતરૂપે જ અનાદિથી પરિણમ્યા હતા. તેથી હવે જ્યારે નિજકલ્યાણની ભાવના છે ત્યારે કસોટી કર્યા બાદ જ શ્રદ્ધા પોતાનો નિર્ણય ફે૨વે છે. શરીરમાંથી હુંપણું છોડીને જ્ઞાયક સ્વભાવમાં હુંપણું સ્થાપે છે. : જિનાગમના અભ્યાસ વડે જે જ્ઞાન થાય છે તે શાસ્ત્રજ્ઞાન છે. ત્યાં શબ્દોનું જ્ઞાન છે. શબ્દો વાચકરૂપે અરૂપી આત્મા અને તેના ગુણ પર્યાયોને વાચ્યરૂપે દર્શાવે છે. પરંતુ આપણે એ વાચ્ય સુધી પહોંચવું જરૂરી છે. જો વાચ્ય સુધી પહોંચીએ તો જે શાસ્ત્ર જ્ઞાન હતું તે જરૂરી હતુ અને યોગ્ય હતું પરંતુ માત્ર શાબ્દિક જ્ઞાન જ રહે અને ભાવ શ્રુતજ્ઞાન પ્રગટ ન થાય તો તેની કોઈ કિંમત નથી. અભવ્ય જીવોને પણ ૧૧ અંગનું જ્ઞાન સંભવે છે. : પ્રયોગ પૂર્વક સ્વભાવનું ગ્રહણ અને વિભાવનો ત્યાગ હોય તે સમ્યજ્ઞાન છે. અહીં એવા જ્ઞાનને જ્ઞાન કહ્યું છે. પોતાના આત્માને તેના ત્રૈકાલિક સામર્થ્યરૂપે લક્ષમાં લેવો તે સમ્યજ્ઞાન છે. જે જ્ઞાનમાં પોતાને પોતાના સ્વભાવનો મહિમા આવે એ જ્ઞાન સાચું. જે જ્ઞાન પોતાના આત્માને અનેકાંત સ્વરૂપ ૨૦૦ : દર્શન ગુણના ભાગે એક અન્ય કાર્ય પણ છે જેને ચારિત્ર સાથે સંબંધ છે. ૧૮મી ગાથામાં એની સ્પષ્ટતા કરી છે. જ્ઞાયકનો આશ્રય કરવાથી અવશ્ય કર્મથી છૂટાશે એવો નિર્ણય પણ શ્રદ્ધાએ લેવાનો જે જ્ઞાનમાં સ્વ-પરના જુદાપણાનો વિવેક હોય તે સમ્યગ્નાન છે. જે જ્ઞાન સમ્યગ્દર્શન સહિત હોય તે સમ્યજ્ઞાન છે. જે જ્ઞાનમાં ભેદજ્ઞાનના · હોય તો તેની સેવા કરવી નકામી. અજ્ઞાની જીવ : છે. દૃષ્ટાંતમાં રાજા પાસે પૈસો છે પરંતુ તે કંસ બાહ્યમાંથી સુખ શોધે છે તે માટે પ્રયત્ન કરે છે. અચેતન વિષયોમાં સુખ નથી તેથી તેની મહેનત નકામી જાય છે. આત્મા પોતે સુખ સ્વભાવી અવશ્ય છે. પરંતુ તે ત્રિકાળ સ્વભાવ પણ જો સુખ ન આપવાનો હોય તો તેનું અવલંબન લેવાનો પ્રશ્ન રહેતો નથી. પરાશ્રયે દુ:ખ અને સ્વાશ્રયે અવશ્ય ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #201 -------------------------------------------------------------------------- ________________ સુખની પ્રાપ્તિ થશે એવો જ્યાં સુધી વિશ્વાસ ન આવે : જીવ પોતે અરૂપી છે તેથી તેની બધી પર્યાયો ત્યાં સુધી આચરણ ન થાય. તેથી દર્શન ગુણ એ ' અરૂપી છે. તે ઈન્દ્રિય જ્ઞાનનો વિષય થાય નહીં. નિર્ણય કરે છે કે સ્વભાવનો આશ્રય લેવાથી અવશ્ય તેથી અરૂપીને જાણવાનું અને અરૂપી કાર્ય કરવાનું કર્મથી છૂટાશે. : મુશ્કેલ બની જાય છે. જ્ઞાનીઓ જે માર્ગદર્શન આપે જ્ઞાન શ્રદ્ધાનના પીઠબળ અનુસાર જ આચરણ : : તેની મર્યાદા છે. તે માર્ગદર્શન શબ્દરૂપ છે. ખરેખર થાય છે. એક અપેક્ષાએ સાધક દશાની શરૂઆત : : જે કાર્ય થાય છે તે અરૂપી જ છે તેથી તેને લક્ષમાં થાય ત્યારે જ્ઞાન અને દર્શને પોતાનું કામ કરી લીધું ' • લેવામાં તકલીફ પડે છે. દૃષ્ટાંતઃમાતા રસોઈ કરતી છે. જે કરવા જેવું છે તે નક્કી થાય એટલે તેનો : જાય અને દીકરીને સમજાવતી જાય ત્યાં રસોઈની અમલ કરવાનો રહે. તે કાર્ય ચારિત્રનું છે. તેથી તો : ક્રિયા અને શબ્દો બન્ને રૂપી છે. તેથી દિકરી તે બન્નેને સમ્યગ્દર્શનને ધર્મની શરૂઆત કહી છે અને ચારિત્ર : ખ્યાલમાં લઈને બન્નેનો સમન્વય કરી લે છે. જ્ઞાની અર્થાતુ મુનિદશા એ ખરેખર ધર્મ છે એમ કહેવામાં : પોતે સાધના કરી રહ્યા છે અને ઉપદેશ પણ આપે આવ્યું છે. શું કરવા જેવું છે અને શું છોડવા લાયક : છે. ઉપદેશ સમજાય પરંતુ સાધનાની વિધિ ખ્યાલમાં છે તેનો નિર્ણય પણ અનંત પુરુષાર્થ માગી લે છે. ન આવે એટલે મૂંઝવણ રહ્યા કરે. બુદ્ધિપૂર્વક શું પરંતુ એ નિર્ણય કર્યા બાદ તેનો અમલ કરવો એ કરવું તેનું માર્ગદર્શન મળે પરંતુ અબુદ્ધિપૂર્વકનું કામ ઉત્તરોત્તર અનેક ગણો પુરુષાર્થ માગે છે. જીવને મુખ્ય છે તે ન સમજાય. વચનામૃતમાં આવે કે વાહન અટકાવવાના કારણો વચનામૃતમાં લીધા છે. જીવે : ગુફાના દ્વાર સુધી આવે પરંતુ ગુફામાં ઉડે એકલા પુરુષાર્થ ન કર્યો માટે અટકયો અને કયારેક જોઈએ : જ જવાનું છે. આ રીતે ચારિત્ર વિભાગમાં અમલ તેટલા પ્રમાણમાં પુરુષાર્થ ન કરવાને કારણે : કરવામાં કેવી મુશ્કેલી નડે છે તે ખ્યાલમાં લઈને અટકયો. યોગ્ય માત્રામાં પુરુષાર્થ કરવાનું જોર પોતે જ મૂંઝવણમાંથી માર્ગ કાઢવાનો રહે છે. તેને જ્ઞાન શ્રદ્ધાનમાંથી મળે છે. : અનાદિના અજાણ્યા માર્ગે પોતે જ એકલા ચાલવાનું જિનાગમમાં સમ્યગ્દર્શનથી લઈને : પરમાત્મદશા સુધીની ભૂમિકા મેળવવા માટેના : જીવે અનાદિકાળથી મોહ-રાગ-દ્વેષ એવા પુરુષાર્થની વાત વિસ્તારથી લીધી છે. દરેક : અજ્ઞાનમય ભાવો જ કર્યા છે. તેણે સર્વ પ્રથમ ગુણસ્થાનનું યોગ્ય વર્ણન પણ કર્યું છે. જેથી : મિથ્યાત્વનો અભાવ કરીને સમકિત પ્રગટ કરવાનું સાધનામાં આગળ વધતા પહેલા જ પોતાને બરોબર : છે તે કાર્ય છે. શ્રદ્ધા ગુણનું પણ છે તે કાર્ય. તે ઘણો ખ્યાલ આવી જાય છે. દૃષ્ટાંતરૂપે જો કોઈ વ્યક્તિ : પુરુષાર્થ માગી લે છે. મોક્ષમાર્ગની પ્રગટતા થયા પોતાના ગામથી કાશ્મીરના પ્રવાસે મોટર રસ્તે જવા . બાદ તેણે મુનિદશાનો પુરુષાર્થ કરવાનો છે. તે માગે તો તે “રોડમેપ મગાવી લે છે. તેમાં પોતાને - અનેકગણો પુરુષાર્થ માગી લે છે. પરંતુ તેને માર્ગની રસ્તામાં ક્યા ગામ આવશે ક્યો રસ્તો લેવો અને ; વિધિ ખ્યાલમાં આવી ગઈ હોવાથી મૂંઝવણ નથી. કયે રસ્તે ન જવું તે બધી માહિતી પહેલીથી જ મળી : સ્વભાવમાં હુંપણું અને સ્વભાવનો આશ્રય આ એક જાય છે તેથી જ્યારે તે મુસાફરી ચાલુ કરે ત્યારે જ કાર્ય જીવે કરવાનું છે તેમ કરવાથી સમ્યગ્દર્શનથી પોતે સાચે માર્ગે આગળ વધી રહ્યો છે તેની તેને લઈને પરમાત્મદશાની પ્રગટતા બધું થાય છે. તેણે ખાત્રી થતી જાય છે. • જુદા જુદા પ્રકારનો પુરુષાર્થ કરવાનો રહેતો નથી. પ્રવચનસાર - પીયૂષ ૨૦૧ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાની જીવ સો ટકા અશુદ્ધતામાં સ્થિત છે : અને સાધકદશા એકાર્થ નથી. સંવરમાં માત્ર શુદ્ધતા અને પરમાત્મા પરિપૂર્ણરૂપે શુદ્ધ છે. સાધક દશામાં જ છે માટે ત્યાં આસવનો નિરોધ જ છે. પરંતુ અશુદ્ધતાના અંશો ઘટતા જાય છે અને શુદ્ધતાના - સાધક દશામાં જેટલી શુદ્ધતા પ્રગટી એટલી અંશો વધતા જાય છે. આસવનો નિરોધ તે સંવર : વીતરાગતા છે. સંવર-નિર્જરા તત્ત્વ છે અને જેટલો છે. અર્થાત્ પર્યાયની અશુદ્ધતાને દૂર કરીને જ શુદ્ધતા : કષાય બાકી છે તે અનુસાર આસવ બંધ પણ છે. પ્રગટ થાય છે. મલીન વસ્ત્રમાંથી જેટલો મેલ નીકળે આ રીતે સાધક દશામાં અંશે શુદ્ધપર્યાય તેટલી સ્વચ્છતા પ્રગટ થાય છે. આસવ એ અશુદ્ધ : * • ભૂમિકા અનુસાર શુભભાવ અને તેને અનુરૂપ બાહ્ય પર્યાય છે, અંધકારરૂપ છે. સંવર એ શુદ્ધ પર્યાય : આચરણ આ બધું જોવા મળે છે. પર્યાયની શુદ્ધતા છે, પ્રકાશરૂપ છે. જેમ અંધકાર અને પ્રકાશ સાથે : : અને જેનો અભાવ કરવાનો બાકી છે એવા ન રહી શકે તેમ આસવ અને સંવર સાથે ન રહી કે કષાયો એ વચ્ચે જે મેળવિશેષ છે તેને પણ જ્ઞાન શકે. તે વિભાવનો અભાવ કરીને જ શુદ્ધતા પ્રગટ : અને ક્રિયાની મૈત્રીરૂપે દર્શાવવામાં આવે છે. થાય છે. : આપણે સર્વ પ્રથમ ચારિત્રમાં શુદ્ધતાની પ્રગટતાની શ્રદ્ધા ગુણની પર્યાય આગલા સમયે : વાત કરી અને તેને ક્રિયાનયનો વિષય કહ્યો. મિથ્યાત્વરૂપ હોય અને બીજા સમયે સમ્યકત્વરૂપ : હવે અપેક્ષા ફેરવીને વિચારીએ ત્યારે જેટલી હોય પરંતુ ચારિત્રની શુદ્ધતા ક્રમે પ્રગટ થતી : પર્યાયની શુદ્ધતા પ્રગટ થઈ તે જ્ઞાનપૂર્વકના જાય છે. ચારિત્રના ચાર પ્રકારના દોષ છે. : આચરણરૂપ ગણીને તેને જ્ઞાનનયના વિષયરૂપ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને તે દર્શાવીએ ત્યારે જેટલા શુભભાવો ભૂમિકાને સંજવલન. એ ચાર દોષ ક્રમપૂર્વક નાશ પામે છે. : યોગ્ય છે તે બધા ક્રિયાનયના વિષયરૂપે લેવામાં એક કષાયનો અભાવ થતા અન્ય કષાયોમાં પણ : આવે છે. જિનાગમમાં ૪-૫-૬ ગુણસ્થાનનું ફેરફાર થાય છે. તેનો નાશ તો તેના સ્વકાળે થાય : વિસ્તૃત વર્ણન આવે છે જેથી એક છે અને ત્રણ છે પરંતુ તેની ફળ દેવાની શક્તિ ઘટતી જાય છે. * કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા હોય ત્યારે તેને આ રીતે સમકિતથી લઈને વીતરાગતાની પ્રાપ્તિ : અનુરૂપ બાહ્ય આચરણ અને શુભભાવો કેવા થાય ત્યાં સુધીમાં જેટલા કષાયનો અભાવ થાય : હોય તેનો સ્પષ્ટ ખ્યાલ પહેલેથી આવી જાય. એટલી તો શુદ્ધતા પ્રગટ થાય છે પરંતુ જેટલા : એકલી શુદ્ધતા કે એકલા શુભભાવો એવી કષાય વિદ્યમાન છે તે અનુસાર સાધકની પર્યાયમાં : કોઈ સાધક દશા જ નથી. તેથી અનાદિકાળથી જે પણ અશુદ્ધતા જોવા મળે છે. દૃષ્ટાંતમાં સાબુના : પ્રમાણે થતું આવ્યું છે અને અનંતકાળ સુધી જે થવાનું પ્રમાણમાં જેટલો મેલ કપાયો એટલી સ્વચ્છતા : છે તે ચોકખું ચિત્ર આપણા જ્ઞાનમાં આવે તે જરૂરી પ્રગટ થઈ પરંતુ જેટલી માત્રામાં સાબુ ઓછો ? છે જેથી કરીને કોઈ પ્રકારની દ્વિધા ન થાય, વળી પડ્યો એટલી મલીનતા જોવા મળે છે. તેમ સાધક : પોતાની રીતે વિચાર કરીને આવ્યવસ્થામાં ફેરફાર દશામાં જેટલા કષાયનો અભાવ થાય છે તેટલી : કરવાનો ભાવ ન આવે. વીતરાગતાનો મૂળમાર્ગ પર્યાયની શુદ્ધતા જોવા મળે છે પરંતુ જેટલો : છોડીને અન્ય જૈનમતોમાં પણ શુભભાવો અને બાહ્ય કષાય બાકી રહ્યો તેટલા પ્રમાણમાં શુભાશુભ ” આચરણમાં અનેક પ્રકારના ફેરફારો દર્શાવવામાં ભાવો પણ સાધકની દશામાં જોવા મળે છે. સંવર : આવે છે તેનાથી બચવું જરૂરી છે. આ જ શાસ્ત્રમાં ચરણાનુયોગસૂચક ચૂલિકા ૨૦૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૨માં શ્લોક દ્વારા દ્રવ્ય અનુસાર ચરણ કેવી રીતે : તેમાં દ્રવ્યકર્મના ઉદયરૂપ અશુદ્ધ પર્યાયનું નિમિત્ત હોય છે તેની સમજણ આપણે કરી લીધી છે. - અવશ્ય હોય છે. મોહ-રાગ-દ્વેષ એ જીવના - સ્વાભાવિક પરિણામ નથી. જ્યારે સંવર-નિર્જરા વ્યવહારનય - વિનય : અને મોક્ષ એ જીવની સ્વાભાવિક પર્યાયો છે. કુંદકુંદાચાર્યદેવની શૈલીમાં નિશ્ચય અને . બધા પરિણામોમાં ઉપાદાન કારણ અને વ્યવહારનય ઘણી રીતે લેવામાં આવે છે. મુખ્ય તે : નિમિત્ત કારણ લાગુ પડે છે. જ્યારે દ્રવ્યપર્યાયરૂપ નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર એ આચાર્યદેવનો : • વસ્તુ સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે બધું કાર્ય પ્રદ્યાન સૂર છે. પરંતુ અહીં તે વાત લીધી નથી. : • નિરપેક્ષપણે થાય છે અર્થાત્ પોતાના ઉપાદાન પરાશ્રિત એ વ્યવહાર અને સ્વાશ્રિત તે નિશ્ચય એ : : અનુસાર જ થાય છે. એ જ પરિણામને જ્યારે પણ એક પ્રકાર છે. પરંતુ તેમાં થોડો ફેરફાર કરીને : : વિશ્વના નાટકના ભાગરૂપે લક્ષમાં લેવામાં આવે અહીં અમૃતચંદ્રાચાર્યદેવ પરસાપેક્ષ તે વ્યવહાર અને ? ત્યારે તેને વિશ્વવ્યાપી સંબંધો હોય છે. ત્યાં જ્યાં પરનિરપેક્ષ તે નિશ્ચય એવું સમજાવવા માગે છે. કે જે - જે પદાર્થની પર્યાય સાથે જેવા પ્રકારનો મેળવિશેષ આ પ્રકારના વ્યવહારની વાત આપણે કેવળજ્ઞાનની : હોય એ પ્રકારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં પર્યાયને સમજાવવા માટે કરીએ છીએ. પરમાત્મા : આવે છે. પરંતુ સામાન્ય રીતે પર્યાયના વિશ્વવ્યાપી લોકાલોકને જાણે છે ત્યાં પરાશ્રય નથી પરંતુ ' સંબંધની વાત જિનાગમમા લેવામાં આવતી નથી. પરસાપેક્ષ વ્યવહાર છે. પરમાં તન્મય થયા વિના ; તેથી જ્યારે સ્વાભાવિક પરિણામની વાત હોય પરમાત્મા બધું જાણે છે પરંતુ અહીં તો બીજી વાત : ત્યારે નિમિત્તરૂપે કાળદ્રવ્યની પર્યાયનું જ વર્ણન લેવી છે. * કરવામાં આવે છે. જીવના બધા પરિણામોને પ૨ સાપેક્ષ : દરેક પદાર્થના પરિણમનની સ્વતંત્રતાની વાત ગણવામાં આવ્યા છે. શુદ્ધ અને અશુદ્ધ બન્ને જાતના : મુખ્ય રાખીને તેને અન્ય સાથેના સંબંધનો વિચાર પરિણામોને કરવા માટે જીવ સ્વતંત્ર છે. પરંતુ : કરીએ ત્યારે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવા જિનાગમમાં નવતત્ત્વનું સ્વરૂપ લેવામાં આવે છે અને ' મળે છે. એક પદાર્થનું સ્વતંત્ર પરિણમન જોવું એ તેની મુખ્યતા-અગત્યતા પણ સમજાવવામાં આવે : નિશ્ચયનયનો વિષય છે. એ જ પરિણામને અન્ય છે. આપણે અત્યારે નવતત્ત્વની અગત્યતાનો વિચાર : દ્રવ્યની સાપેક્ષતાથી જોતા ત્યાં વ્યવહારનય લાગુ નથી કરતા. પૂ.ગુરુદેવ અને બહેનશ્રીના : પડે છે. માટે અહીં જીવના પોતાના પરિણામોને વચનામૃતમાં (આ બન્નેમાં) જીવે કેટલું અવશ્ય : જીવ કરે છે. જીવ અશુદ્ધ અને શુદ્ધ બન્ને પ્રકારના જાણવું જોઈએ તેમાં નવતત્ત્વની વાત લીધી છે. આ પરિણામો કરી શકે છે. બન્ને પ્રકારના પરિણામ નવતત્ત્વમાં જીવ અને અજીવ બે દ્રવ્યરૂપ છે. બન્નેની ; કરવામાં તે સ્વતંત્ર છે. જીવ પોતાની શુદ્ધ પર્યાયને પુણ્યથી લઈને મોક્ષ સુધીની સાત પર્યાયો છે. જીવની : તો સ્વતંત્રપણે કરે એ વાત સહેજે સમજી શકાય બધી પર્યાયોમાં દ્રવ્યકર્મની સાથેના નિયમભૂત : એવી છે. પરંતુ જીવના વિભાવ ભાવ તો નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક સંબંધો જોવા મળે છે. જીવ : પરિણામ છે ત્યાં કર્મોદયની સાપેક્ષતા અનિવાર્ય વિભાવરૂપે પરિણમે છે તે તો નૈમિત્તિક પરિણામો ” છે માટે તે પરિણામને પણ જીવ સ્વતંત્રપણે કરે એ છે. સ્વભાવિક શક્તિને અનુસરીને થાય છે. તેથી : વાત જરા સમજવી અને સ્વીકારવી મુશ્કેલ થાય એવું પ્રવચનસાર - પીયૂષ ૨૦૩ Page #204 -------------------------------------------------------------------------- ________________ છે. કરણાનુયોગનો વિશેષ અભ્યાસ જેણે કર્યો : મદદ કરે વગેરે માન્યતા એવી ઘર કરી ગઈ હોય હોય તેને અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય. પરંતુ દરેક એ છે કે જીવ પોતે પોતાના કોઈ પરિણામને સ્વતંત્રપણે પરિણામને દ્રવ્ય સ્વતંત્રપણે જ કરે છે એ મૂળ ' કરે એવું સ્પષ્ટ ચિત્ર તેની પાસે નથી. અહીં સિદ્ધાંત જો મજબૂત હોય તો તેની હા અવશ્ય આવે. : આચાર્યદેવ સર્વ પ્રથમ એ સિદ્ધ કરવા માગે છે કે અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવો કરવા માગે છે ; અશુદ્ધ અને શુદ્ધ બન્ને પ્રકારની પર્યાયોને જીવ માટે કરે છે. સર્વજ્ઞ પરમાત્માની વાણી સાંભળીને : સ્વતંત્રપણે કરે છે. એવી સમજણ, એવું જ્ઞાન એને પણ અજ્ઞાની પોતાના ભાવોને બદલાવતો નથી. . આચાર્યદેવ નિશ્ચયનય કહેવા માગે છે. દૃષ્ટાંતરૂપે પોતે તીર્થકર થવાના છે એવું ભગવાનની જીવની સ્વતંત્રતાની વાત આ પ્રમાણે મુખ્ય વાણીમાં સાંભળ્યા પછી પણ મરિચીએ પોતાની : કે રાખીને હવે વ્યવહારનય વડે તે જીવના પરિણામને વિપરીત માન્યતા ન છોડી. વળી વિભાવ પરિણામને : : જેની સાથે નિયમરૂપ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જીવ સ્વતંત્રપણે કરે છે એટલું જ નહીં પરંતુ : : એવા કર્યતંત્રની વાત કરીને તેને વ્યવહારનયના તેનું ફળ પણ જીવ એકલો જ ભોગવે છે. માટે : વિષયરૂપે દર્શાવે છે. એક વાત આપણી સમજણ અજ્ઞાનમય ભાવોનો કર્તા પણ જીવ એકલો છે અને . • માટે સ્પષ્ટ રાખવી કે જીવને પરદ્રવ્ય સાથે જેટલા તે પરિણામને તે કરવા જેવા માનીને સ્વતંત્રપણે : પ્રકારના સંબંધો છે તે બધા વ્યવહારનયમાં જાય. કરે છે. : જીવને આખા વિશ્વ સાથે સંબંધો છે. પરંતુ અહીં શુદ્ધપર્યાય જીવના શુદ્ધ સ્વભાવને અનુરૂપ : એની વાત નથી લેવી. અહીં માત્ર કર્યતંત્રની જ વાત છે માટે જીવ સહજપણે તેને સ્વતંત્રપણે, ' લેવી છે. પરનિરપેક્ષપણે કરે એમ ખ્યાલમાં આવે છે પરંતુ જીવની પર્યાયોને પુણ્ય, પાપથી લઈને મોક્ષ. તે વાત પણ આપણે સહજપણે સ્વીકારી શકતા : : એ રીતે સાત પ્રકારે વર્ણવવામાં આવે છે. નથી. કર્મોના ઉદયમાં જીવ જોડાય જાય છે. એવું : જીવના આ બધા પરિણામોમાં દ્રવ્યકર્મની અનાદિકાળથી થાય છે. શરીરના નાના મોટા : સાપેક્ષતા અવશ્ય લાગુ પડે છે. તે આ પ્રમાણે છે. ફેરફાર થતાં ધ્યાન ત્યાં જ લાગ્યું રહે છે. આવો સર્વ પ્રથમ જીવના પરિણામને મુખ્ય રાખીને બધાને અનુભવ છે તેથી પરાશ્રિત વિકલ્પને કેમ : વિચારણા કરીએ. એ રીતે જ વિચારણા કરવી છોડી શકાય એવો પ્રશ્ન અવશ્ય ઉદ્ભવે. વળી : જોઈએ. આચાર્યદેવે વ્યવહારનયનું કથન વિસ્તારથી પાત્ર જીવ સ્વાનુભૂતિ માટેના પ્રયોગો કરતો હોય : કર્યું છે ત્યાં એમ લીધું છે કે તે દ્વતને અનુસરનારું ત્યારે તેને ખ્યાલમાં આવે છે કે શુદ્ધાત્માનું છે. અર્થાત્ જીવ પોતે બધા પરિણામોને ચિંતવન પણ એકધારું થતું નથી. બાહ્ય વિકલ્પો સ્વતંત્રપણે કરે છે એ વાત લક્ષમાં લેવાથી ત્યાં આવ્યા જ કરે છે. તેથી નિર્વિકલ્પ દશાની પ્રગટતા : અદ્વૈત છે. અર્થાત્ એકલા જીવની જ વાત કરીએ સુલભ નથી. પાંચ પંદર વર્ષનું વ્યસન પણ છોડવું : છીએ. એ જ પરિણામો નિયમરૂપે કર્યતંત્રની સહેલ નથી જ્યારે આતો અનાદિની ભૂલ છે. : સાપેક્ષતા વાળા છે. માટે જીવના પરિણામ ઉપરાંત ' મિથ્યાત્વની ભૂમિકા એક પણ દ્રવ્યની કર્મત ની વાત લીધી માટે વૈતની વાત સ્વતંત્રતાનો સ્વીકાર કરતી નથી. બે પદાર્થ એકરૂપ : વ્યવહારનયમાં લીધી છે. એ વૈત ક્યા પ્રકારે છે તે થઈ જાય, એકબીજાના કાર્ય કરે, એકબીજાને : હવે વિસ્તારથી સમજીએ. ૨૦૪ ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #205 -------------------------------------------------------------------------- ________________ જાના દ્રવ્યકર્મના પરિણામ કરનાર નિમિત્ત દ્રવ્યકર્મનો ઉદય બંધક દ્રવ્યકર્મનો ઉપશમ અને ક્ષયોપશમ દ્રવ્યકર્મનો ક્ષય મોચક મુક્ત કરનાર જીવના પરિણામ થનાર નૈમિત્તિક અજ્ઞાની જીવ કર્મના ઉદયમાં જોડાયને વિભાવ કરે છે. તે દ્રવ્યકર્મ તો તે સમયે જીવથી પ્રવચનસાર - પીયૂષ પુણ્ય, પાપ, આસ્રવબંધ બંધાવા યોગ્ય અશુદ્ધ પરિણામ સંવ૨ અને નિર્જરા અપૂર્ણ શુદ્ધ પર્યાય મોક્ષ-સંપૂર્ણ શુદ્ધપર્યાય } મુક્ત : : અહીં ક૨ના૨ અને થનાર શબ્દો જરા વિચિત્ર : જાદુ પડી જાય છે. પોતે દરેક સમયે વિભાવ લાગે પરંતુ અહીં પરાધીનતાનો ધ્વનિ ન લેવો. ક૨વા માગે છે માટે તે નવા દ્રવ્યકર્મોને બાંધતો જીવ પોતે સ્વતંત્રપણે જે પરિણામને કરે તે જાય છે કે જેથી ફરીને કર્મોદયનો પ્રવાહ ચાલુ પરિણામને અનુકૂળ બાહ્યમાં શું છે તે રીતે રહી શકે. એ જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે તે નિમિત્તનો વિચાર કરીને જાના દ્રવ્યકર્મ સાથેના આસવનો નિરોધ કરીને સંવ૨ પ્રગટ કરે છે. તેને સંબંધનો વિચાર કર્યો છે. અજ્ઞાની જીવ પોતે : અશુદ્ધ પર્યાય નથી કરવી પરંતુ તેના સ્થાને શુદ્ધ પોતાનો સંસાર ચાલુ રાખવા માગે છે. માટે ત્યાં : પર્યાય કરવી છે. અશુદ્ધ પર્યાય નથી કરવી માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ અનુસાર કર્મતંત્ર છે. · ત્યાં કર્મોદયનું નિમિત્તપણું ન હોય. આમ હોવાથી ઘાતિ કર્મોના ઉદય વિના જીવમાં વિભાવ ન થાય. જીવ જ્યારે શુદ્ધ પર્યાયની પ્રગટતા કરે છે ત્યારે એ વાસ્તવિકતાને જીવની પરાધીનતારૂપ ન લેતા જાના દ્રવ્યકર્મના ઉદયના સ્થાને તે કર્મનો ઉપશમ, એમ વિચારવાથી જીવનો અકર્તા સ્વભાવ લક્ષગત : ક્ષયોપશમ કે ક્ષય હોય છે. તે ઉપરાંત જીવની થાય છે એમ લેવું. જ્ઞાની અસ્થિરતાના રાગનું : શુદ્ધ પર્યાયના કા૨ણે સત્તામાં પડેલા કર્મોની પણ સ્વામિત્વ નથી સ્વીકારતો. તે કહે છે કે હું સ્વતંત્રપણે કર્તા થઈને મારી શુદ્ધ પર્યાયને જ કરું છે. જેટલી માત્રામાં પુરુષાર્થ ઓછો પડે છે તે અનુસાર જે આ અસ્થિરતાનો રાગ થાય છે તે કર્મની બળજોરીથી થયેલ છે. અર્થાત્ અનાદિના સંસ્કારને કા૨ણે કર્મોદયને અનુસરીને તે થાય છે પરંતુ મારો સ્વભાવ છે તો વિભાવ માટે અકર્તા જ છે. પાત્ર જીવ પણ પોતાના અકર્તા સ્વભાવને મુખ્ય કરીને શુદ્ધ પર્યાયની પ્રગટતા કરે છે. : ગુણશ્રેણી નિર્જરા વિગેરે થાય છે. જીવના પરિણામ અશુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય થનાર આ રીતે જીવના બધા પરિણામોમાં જુના દ્રવ્યકર્મ સાથેના નિમિત્ત નૈમિત્તિક મેળવિશેષની વિચારણા કરી. હવે જીવના બધા પરિણામોનો નવા દ્રવ્યકર્મ સાથેનો સંબંધ કેવો છે તે જોઈએ. નવા દ્રવ્યકર્મો બંધાય છે. બંધાતા નથી. જીવના પરિણામનો નવા દ્રવ્યકર્મ સાથેનો સંબંધ સમજવો સહેલો છે. ત્યાં ઉદય-ઉપશમની ૨૦૫ Page #206 -------------------------------------------------------------------------- ________________ વાત નથી. જીવ અશુદ્ધતારૂપે પરિણમે ત્યારે નવા કર્મો બંધાય અને જો જીવ શુદ્ધતારૂપે પરિણમે તો નવા કર્મનો બંધ ન થાય. આ રીતે વિચારતા જીવના પરિણામ નિમિત્ત થાય છે અને નવા કર્મોનો બંધ નૈમિત્તિક થાય છે. તેથી અહીં જીવના પરિણામને ક૨ના૨ (બંધક) અને નવા કર્મને થના૨ રૂપે લક્ષમાં લેવાના રહ્યા. જીવના અન્ય દ્રવ્યો સાથેના સંબંધની વાત વ્યવહારનયમાં ન લીધી. માત્ર દ્રવ્યકર્મની જ વાત લીધી. તેથી તેની વિશિષ્ટતા શું છે તે વિચારવું જરૂરી છે. : નૈમિત્તિક સંબંધ આયુષ્ય કર્મ અને વેદનીય કર્મ સાથે છે. જે કોઈ સ્થિતિ જીવની થાય છે તે આ અનુસાર જ થાય છે. લૌકિકમાં અન્ય અનેક પ્રકારના નિમિત્તો માનવામાં આવ્યા છે પરંતુ તેની : કાંઈ કિંમત નથી. તે અનુસાર થતું દેખાય છે પરંતુ ખરેખર તેમ નથી. આ વાત લક્ષમાં લેવાથી ૫૨ની કર્તૃત્વ બુદ્ધિ છૂટી જાય છે. હું બીજાને મારી કે જીવાડી શકું છું અથવા સુખી દુ:ખી કરી શકું છું એ માન્યતા તદ્ન જાઠી છે. : પદાર્થ દ્રવ્ય-પર્યાયરૂપ છે. સ્વભાવ એકરૂપ જીવ બે પ્રકારે પદ્રવ્યો સાથે સંબંધમાં આવી : છે, અન્વયરૂપ છે, પર્યાય અનેકરૂપ છે, વ્યતિરેકરૂપ શકે છે. જીવ અશુદ્ધતારૂપે પરિણમે તો (જીવ- : ભાવકર્મ) દ્રવ્યકર્મ (શરીર-સંયોગો) નોકર્મ. અર્થાત્ જીવ જ્યારે ભાવકર્મરૂપે પરિણમે છે ત્યારે તેને પરદ્રવ્ય સાથે દોષિત સંબંધ છે અને તે પદ્રવ્યો તેના માટે નોકર્મ છે. જીવ વિભાવરૂપે પરિણમે છે ત્યારે દ્રવ્યકર્મ બંધાય છે. તે દ્રવ્યકર્મને જીવ અને સંયોગો બન્ને સાથે સંબંધ છે. છે. પદાર્થનું આ નિર્દોષ બંધારણ છે. તેથી તે શુદ્ધ જ છે. પરંતુ અહીં સ્વભાવને શુદ્ધ અને પર્યાયને અશુદ્ઘનય લાગુ પાડયા છે. પદાર્થને દ્રવ્યસ્વરૂપે લક્ષમાં લે તે શુદ્ઘનય અને પદાર્થને પર્યાયરૂપે જાણે તે અશુદ્ઘનય એવું કહેવા માગે છે. તેથી ત્યાં એ પ્રકારે કહેવા પાછળનો આશય આપણે લક્ષમાં લેવો રહ્યો. : : અનાદિ સંસારનો વિચાર કરીએ ત્યારે કર્મતંત્રની અનિવાર્યતા છે. માટે ત્યાં દ્રવ્ય અને ભાવ એવું દ્વૈત અવશ્ય હોય છે. દ્રવ્યકર્મ માટે દ્રવ્ય અને જીવના પરિણામ માટે ભાવ શબ્દ વા૫૨વામાં આવે છે. ભાવ આસવ અને દ્રવ્ય આસ્રવ તેમજ ભાવ પ્રતિક્રમણ અને દ્રવ્યપ્રતિક્રમણ આવો નિયમ શરીર અને સંયોગો સાથેના સંબંધમાં નથી. : અશુદ્ઘનય - શુદ્ધનય જીવ જ્યારે શુદ્ધતારૂપે પરિણામે છે ત્યારે તેને પરદ્રવ્ય સાથે નિર્દોષ જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. ત્યાં હવે કર્મતંત્ર રહેતું નથી. · જીવના જીવન-મરણ તથા ઈન્દ્રિય સુખદુઃખનો વિચાર કરીએ ત્યારે તે થાય છે. પોતાના ઉપાદાન અનુસા૨, વળી તેને નિયમરૂપ નિમિત્ત ૨૦૬ સ્વભાવને અભેદ અને ગુણ તથા પર્યાયોને ભેદરૂપ કહેવામાં આવે છે. આખો જીવ પદાર્થ તે હું છું એમ લીધા બાદ દ્રવ્ય સામાન્ય તત્ત્વને, તે ગુણ અને પર્યાયના ભેદરહિત છે એ રીતે, અતભાવરૂપે જાદુ પાડીને તેમાં હુંપણું સ્થાપવામાં આવે છે. તેને આશ્રયભૂત તત્ત્વરૂપે દર્શાવવામાં આવે છે. એ સ્વભાવના આશ્રયને શુદ્ઘનય કહેવામાં આવે છે. ગુણ અને પર્યાયથી ભેદજ્ઞાન ક૨વાનું નથી. તે ભેદો ક્યાંય ચાલ્યા જતા નથી તેથી તો તેમને ગૌણ કરીને અભાવરૂપ કહેવામાં આવે છે. ગુણ અને પર્યાય માત્રને લક્ષમાં લેતા પણ અનુભવ થતો નથી. અર્થાત્ ગુણ કે પર્યાય તો આશ્રયભૂત તત્ત્વો નથી. પર્યાયમાંથી : નવી પર્યાય ન આવે. તે પ્રમાણે દ્રવ્યપર્યાયરૂપ ચરણાનુયોગસૂચક ચૂલિકા : Page #207 -------------------------------------------------------------------------- ________________ આખો પદાર્થ પણ આશ્રયભૂત નથી. ગુણો : સાપેક્ષ નય સમ્યક્ છે અને જો નયોને ત્રિકાળ શુદ્ધ પારિણામિક ભાવે હોવા છતાં તે . માત્ર નિરપેક્ષરૂપે જ જોવામાં આવે તો તે જીવના અંશરૂપે છે તેથી તે પણ આશ્રયરૂપ નથી. ' મિથ્યાનયો છે. જેના દર્શન વસ્તુના અનેકાંત માત્ર દ્રવ્ય સામાન્ય એકને જ આશ્રયભૂત ગણીને : સ્વરૂપને માન્ય રાખે છે માટે તે નયોને સાપેક્ષરૂપે તેને શુદ્ધનયનો વિષય કહ્યો છે અને અહીં પર્યાયને ; લક્ષમાં લઈ શકે છે. વસ્તુના ધર્મો વસ્તુમાં અશુદ્ધનયમાં લીધી છે. : અવિરોધપણે રહેલા છે. વિરોધી દેખાતા ધર્મો સ્વભાવને નિરુપાધિક ગયો છે. અને પણ ખરેખર વિરોધી નથી. તે બધા ધર્મો પણ પદાર્થની વ્યવસ્થાના એક ભાગરૂપ જ છે. પર્યાયને સ-ઉપાધિક કહી છે. આપણા ખ્યાલમાં : છે કે જીવની બધી પર્યાયો કર્મસાપેક્ષ ગણવામાં : અન્યમત અનુયાયી વસ્તુને એકાંતરૂપે જ આવી છે. જીવ ભાવકર્મરૂપે પરિણમીને વિશ્વના : લક્ષમાં લે છે. જે નિત્ય છે તે અનિત્ય હોય જ બધા પદાર્થો સાથે ભૂલ ભરેલા એટલે કે પરની : નહીં એવી તેમની દૃઢ માન્યતા છે. પરંતુ તે માન્યતા નિમ્બતવાળા સંબંધમાં આવે છે. જીવ જ્યારે શુદ્ધ : ખોટી છે. દરેક પદાર્થ નિત્ય અને અનિત્ય એવા પર્યાયરૂપે પરિણામે છે ત્યારે તે બધા સાથે : બે વિરોધી દેખાતા ધર્મોને ધારણ કરીને રહેલ શેયજ્ઞાયક સંબંધમાં આવે છે. આ રીતે જીવને ; છે. જો વસ્તુ અવિરોધપણે રહેલી છે તો પછી પર્યાયાથિકનયથી જોતા પરદ્રવ્યો સાથેનો સંબંધ : તેને જાણનાર જ્ઞાનમાં પણ વિરોધ ન હોવો (સોપાધિકતા) લક્ષગત થાય છે. જીવને શુદ્ધનયથી : જોઈએ. વસ્તુને સર્વાગ જાણનાર જ્ઞાન પ્રમાણરૂપ જોતા ત્યાં પર્યાય પણ લક્ષગત થતી નથી. તેથી : છે તે સાચું છે. વસ્તુને નયજ્ઞાન વડે પણ જાણી પરદ્રવ્ય સાથેના વધારાના સંબંધની વાત જ રહેતી : શકાય છે. જ્ઞાનનું રૂપ સામર્થ્ય એવું મર્યાદિત નથી. આ રીતે શુદ્ધ અને અશુદ્ધનયમાં આચાર્યદેવે : હોય કે આખો પદાર્થ સીધો જ્ઞાનમાં ન આવી ઉપાધિને મુખ્ય રાખીને તેનો ભેદ દર્શાવ્યો છે. • શકે તો વસ્તુના ધર્મોને એક પછી એક જાણી શકે : એવા નયજ્ઞાન વડે વસ્તુને જાણવી રહી. નયમાં આ રીતે ૪૭ નિયોના ભેદ વડે આચાર્યદેવે : “ની' ધાતુ છે તેનો અર્થ એ છે કે તે જ્ઞાન તમને જીવના અનેકાંત સ્વરૂપને દર્શાવ્યું છે. : વસ્તુના સાચા સ્વરૂપ તરફ દોરી જાય છે. તેથી : તે ઉપયોગી છે. પ્રમાણજ્ઞાન ન થાય ત્યાં સુધી આચાર્યદેવ હજુ અનેકાંતને વિશેષ સ્પષ્ટ કરે : : નયજ્ઞાન કાર્યકારી છે પરંતુ અલગ ધર્મોને એ છે. સર્વ પ્રથમ એક શ્લોકનો આધાર આપે છે. : રીતે લક્ષમાં લીધા બાદ તે બધા ધર્મો પદાર્થની પદાર્થ અનેકાંત સ્વરૂપ છે તેથી તેમાં અનંત : સત્તા પાસે એકરસ, એકરૂપ થઈને કઈ રીતે ધર્મો રહેલા છે. તે દરેકને વિષય કરનાર નયરૂપ : રહેલા છે તે પણ જાણવું જરૂરી છે. શ્રુતજ્ઞાન છે. વસ્તુમાં વચનગોચર ધર્મો મર્યાદિત : નયજ્ઞાન વડે વસ્તુના પ્રયોજનભૂત ધર્મોને હોવા છતાં અનેક છે. તે દરેક ધર્મને વિષય કરનાર : જાણીને પછી મનના સંગે અનુમાન જ્ઞાનમાં અલગ નય છે. આટલી વાત લીધા પછી કહે : તેમનો અવિરોધ કઈ રીતે છે તે નક્કી કરવું જરૂરી છે કે આ અનેક નયોના બે પ્રકાર છે. સમ્યક અને ” છે. પદાર્થ નિત્ય અનિત્ય ઉભયાત્મક છે એવું મિથ્યા. : અનુમાન જ્ઞાનમાં નક્કી થાય તે અનુમાન પ્રમાણ પ્રવચનસાર - પીયૂષ ૨૦૭ Page #208 -------------------------------------------------------------------------- ________________ • દર્શાવે છે. જ્ઞાન છે એમ થયા બાદ જે સ્વાનુભૂતિ છે તે અનુભવ : વસ્તુ સ્વરૂપ નથી પરંતુ જિનાગમમાં કહ્યું છે. એવું પ્રમાણ છે. એવા ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન વડે : “કથંચિત્ નિત્ય” વસ્તુ સ્વરૂપ છે. આ વાત આત્માનું સર્વાગે જ્ઞાન જેને થાય તેને નયોની : યોગ્ય રીતે સમજણમાં લીધા બાદ હવે ફરીને અથડામણ ન રહે પરંતુ જો વસ્તુના ધર્મો પરસ્પર : વિચારીએ. જિનાગમમાં વસ્તુ કથંચિત્ નિત્ય છે મૈત્રી ભાવે રહેલા છે તો નયોની પણ મૈત્રી થાય : અને કથંચિત્ અનિત્ય છે. એમ લખાણ આવે ત્યારે છે. આવા સાપેક્ષ નયો તે સમ્યક છે અને જો એ : એ પ્રમાણે સમજવું કે જે અપેક્ષાએ વસ્તુ નિત્ય જ નયને એકાંતરૂપ જ લક્ષમાં લઈએ તો તે છે તે અપેક્ષાએ તે સો ટકા અર્થાત્ “સર્વથા” મિથ્યાનય છે. અહીં મિથ્યાનયને પરસમય કહ્યા કે નિત્ય છે પરંતુ એટલું જ નથી. તે વસ્તુ સો ટકા છે. આ રીતે વિચારીએ ત્યારે અન્યમતના આટલા : અનિત્ય પણ છે. નિત્ય અને અનિત્ય બન્ને ધર્મોના બધા પ્રકાર શા માટે થાય છે તેનો ખ્યાલ આવી ; સો ટકા છે. આ રીતે વિચારતા જૈનદર્શન એ જાય છે. : કુદડીવાદ નથી પરંતુ વસ્તુના સ્વરૂપને સ્પષ્ટરૂપે એ જ વાત ત્યાર પછીના પેરેગ્રાફમાં લીધી છે. અન્યમતીનું કથન એ રીતે એકાંત માન્યતારૂપ : હવે આચાર્યદેવ એક અનેક અને એકત્વ એવા હોવાથી ત્યાં સર્વથા લાગુ પડે છે. જ્યારે એ જ વાત : શબ્દો દ્વારા પોતાનો ભાવ વ્યક્ત કરતા થકા જિનાગમમાં “કથંચિત્' શબ્દથી કહેવામાં આવે : દ્રવ્ય અને ગુણો વચ્ચેના સંબંધને દર્શાવે છે. ત્યારે છે. અનેકાંત એ વસ્તુ સ્વરૂપ છે સ્યાદ્વાદ એ : સર્વ પ્રથમ આપણે એને કઈ રીતે સમજીએ તેની કથન શૈલી છે. અનંત ધર્મો એકી સાથે ન * છીએ તેની સ્પષ્ટતા કરી લઈએ. એક શબ્દ દ્વારા કહી શકાય તેથી એક પછી કહેવામાં આવે છે. તેથી : સર્વ પ્રથમ એક સ્વભાવ લક્ષમાં લેવો જોઈએ. સ્થાત્ શબ્દ વપરાય છે. તે આ પ્રમાણે— : અહીં જ્યારે સ્વભાવની વાત કરીએ છીએ ત્યારે * ત્રિકાળ સ્વભાવ લેવો છે. પર્યાય સ્વભાવ પણ વેદાંત વસ્તુને સર્વથા નિત્ય માને છે. જ્યારે જિનાગમ વસ્તુને કથંચિત નિત્ય માને છે. : છે પરંતુ અહીં તેની વાત કરવી નથી. ત્રિકાળ R : સ્વભાવમાં આપણે પદાર્થના દ્રવ્ય સામાન્ય ત્યાં જિનાગમ એમ સમજાવવા માગે છે કે જે : A : સ્વરૂપને મુખ્યપણે ખ્યાલમાં લઈએ છીએ. પદાર્થ અપેક્ષાએ વસ્તુને નિત્ય જોવામાં આવે છે તે : “ : અખંડ હોવા છતાં પદાર્થની એક જ સ્વરૂપ અપેક્ષાએ તો તે નિત્ય છે જ. પરંતુ તે ઉપરાંત : • અસ્તિત્વ સત્તા હોવા છતાં જ્યારે બંધારણથી તેમાં બીજા ધર્મો પણ રહેલા છે. આ રીતે ? : વિચાર કરીએ ત્યારે દ્રવ્ય, ગુણ, ગુણાંશ, નિરંશ જિનાગમના બધા કથનો “ચાત્' સ્વરૂપ જ છે. : અંશ એ બધાને ત્રિકાળ સત્ મળે છે. જેટલી એકવાર આ વાત લક્ષમાં આવી જાય તો પછી : દરેક કથનને એ રીતે જ સમજવાની ટેવ પડે. : ત્રિકાળ સત્તાઓ છે તેના લક્ષણ આ પ્રમાણે છે. તે સત્ અનાદિ-અન્ઉત્પન્ન, અવિનાશી છે. તે અન્યમતીનું કથન સર્વથારૂપ છે અને ! નિરપેક્ષ હોવાથી સ્વત:સિદ્ધ છે એટલે કે પરતઃ જૈન દર્શનના કથન સાત્ શૈલીરૂપ છે. અન્યમતનું : સિદ્ધ નથી. તેથી તેને સત્ અહેતુક પણ કહેવામાં એ કથન જૂઠું છે અને જિનાગમનું કથન જ : આવે છે. આવો સ્વભાવ નિરપેક્ષપણે શુદ્ધ છે. સત્ય છે. અન્યમની માને છે એવું “સર્વથા નિત્ય' : સત્ હંમેશા ઉત્પાદ-વ્યય-ધ્રુવ રૂપ હોવાથી જેટલી ચરણાનુયોગસૂચક ચૂલિકા ૨૦૮ Page #209 -------------------------------------------------------------------------- ________________ ત્રિકાળ સત્તા લેવામાં આવે છે તે બધાને તેના પરિણામો અવશ્ય હોય છે. આ રીતે દ્રવ્યને તેની પર્યાય અને ગુણોને ગુણોની પર્યાય હોય છે. એ રીતે નિરંશ અંશને તેની અનાદિથી અનંતકાળ સુધીની પર્યાયો હોય છે. આ રીતે નિત્ય સ્વભાવની સ્થાપના કરવાથી દ્રવ્ય સામાન્ય એક સ્વભાવ છે. તેમ અનંત ગુણો પણ પોતાના એક એક સ્વભાવને લઈને રહેલા છે. આમ હોવાથી પદાર્થનું અખંડપણું કાયમ રાખીને દ્રવ્ય અને ગુણને અલગ સત્ આપવું જોઈએ. તેથી ગુણના સ્વભાવને ‘એક’ કહેવાય તે રીતે દ્રવ્યના સ્વભાવને પણ ‘એક’ કહેવામાં આવે છે. પ્રશ્ન: પદાર્થનું અખંડપણું તો પછી દ્રવ્ય અને ગુણોને આ રીતે સ્વતંત્ર ત્રિકાળ સત્પે શા માટે લક્ષમાં લેવા જોઈએ ? ઉત્તરઃ પદાર્થ અંતર્ગત દ્રવ્ય અને ગુણો પોતાના કહેવાય એવા સ્વભાવને લઈને રહેલા છે અને તે સ્વભાવને અનુરૂપ કાર્ય તે અવશ્ય કરે છે. આ સ્પષ્ટ ચિત્ર જ્ઞાનમાં આવે માટે દ્રવ્ય અને ગુણની આ રીતે સ્વતંત્ર સ્થાપના જરૂરી છે. દ્રવ્ય અને ગુણની આ રીતે સ્થાપના કર્યા બાદ હવે તે બન્ને વચ્ચેના સંબંધનો વિચાર કરીએ. દ્રવ્ય-ગુણગુણાંશો અને નિરંશ અંશો એ બધા નિત્ય છે માટે તે બધા વચ્ચે જે સંબંધો છે તે નિત્ય અને તાદાત્મ્યરૂપ છે. ગા.૯૩માં વિસ્તાર સામાન્ય સમુદાયાત્મક તે દ્રવ્ય છે એમ લીધું છે અર્થાત્ અનંત ગુણોનું એકત્વ તે દ્રવ્ય છે. ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે એમ ન લેતા દ્રવ્યની સત્તા પાસે એ અનંતગુણો એક૨સરૂપ જોવા મળે છે. દ્રવ્યની સત્તા પાસે જોતા કોઈ ગુણો જાદા લક્ષમાં આવતા નથી. આ રીતે દ્રવ્ય સામાન્ય સ્વભાવ આપણને અે · : : પ્રવચનસાર - પીયૂષ હવે અનંત ગુણોના એકત્વરૂપ જોવા મળે છે. તેથી ત્યાં મહાસત્તા અને અવાંતર સત્તામાં શું કહેવા માગે છે તેનો ખ્યાલ કરીએ. જે એકત્વરૂપ સત્તા છે તે મહાસત્તા છે તે જેનું એકત્વ છે તેને અવાંતર સત્તાઓ કહેવામાં આવે છે. તેથી દ્રવ્ય મહાસત્તા છે ત્યારે ગુણો અવાંતર સત્તા છે. તે ગુણને મહાસત્તારૂપે લક્ષમાં લઈએ ત્યારે ગુણાંશો તેની અવાંતર સત્તારૂપ છે. આ રીતે વિચારતા કોઈ એક મહાસત્તા જ હોય કે અવાંતર સત્તા જ હોય એમ નથી. મહાસત્તા કે અવાંતરસત્તા એ તો સ્વભાવને જોવાની એક દૃષ્ટિ છે. એકત્વરૂપે જ્યારે વિચાર કરીએ ત્યારે ગુણના સ્વભાવને એક સ્વભાવી કહીએ તો તેની અપેક્ષાએ દ્રવ્યને બહુસ્વભાવી ગણવું જોઈએ. આ પ્રમાણે વિચારવાથી ગુણ એક સ્વભાવી એક છે તો દ્રવ્ય બહુસ્વભાવી એક છે. દ્રવ્યના આવા સ્વભાવને પણ બેરૂપે લક્ષમાં લઈ શકાય. તેનો બહુસ્વભાવી એક કહ્યા બાદ તેને : એક સ્વભાવી એક પણ કહેવાય. એ સમજવા માટે એક દૃષ્ટાંતઃ- કોઈને ઘે૨ આપણને દૂધીયું પીવા મળ્યું. તેનો સ્વાદ મઝાનો લાગ્યો પછી પૂછયું કે આ કેવી રીતે બનાવ્યું? તેમાં કેટલી ચીજો છે ? ત્યારે તેના જવાબમાં કહે કે તમે સ્વાદ માણ્યો જ છે તો તમે જ કહો તેમાં શું શું હતું? જ્યારે એણે દૂધીયાનો સ્વાદ માણ્યો હતો ત્યારે તો તેને એકરૂપ સ્વાદરૂપે જ ચાખ્યો હતો. હવે જ્યારે તેમાં કેટલી વસ્તુ હતી તેનો નિર્ણય ક૨વાનો છે ત્યારે તે પોતાને આવેલા સ્વાદનું વિશ્લેષણ કરીને ગોતવા લાગશે. હવે એ સ્વાદ ‘બહુ સ્વભાવી’ સ્વાદરૂપે લક્ષમાં લીઈને તેનું પૃથક્ક૨ણ ક૨શે. : : ૨૦૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ આપણે સર્વ પ્રથમ દ્રવ્યની સત્તા ગુણથી નિરપેક્ષ લીધી અને તેને એક સ્વભાવરૂપ ગણીને તેનું સ્વતંત્ર કાર્ય જોયું. ત્યારબાદ તે દ્રવ્યને અનંત અન્ય દૃષ્ટાંતમાં બહેનો રોજ રસોઈ કરતી : ગુણોના એકત્વરૂપ લક્ષમાં લીધું તેથી ત્યાં વખતે દાળ ચાખે છે ત્યારે તેનો સ્વાદ બરોબર છે કે નહીં તે નક્કી કરે છે તેની સાથોસાથ તેમાં ગળાશ, ખટાશ, તીખાશ,ખારાશનો પણ તેને બરોબર ખ્યાલ છે. તે નક્કી કરવા માટે તેને વધારાની અલગ ચમચી દાળ ચાખવી પડતી નથી. આ સિદ્ધાંત આપણે આ રીતે લક્ષમાં લઈ શકીએ છીએ. અનંત ગુણોના એકત્વરૂપ કાર્ય પણ જોવા અવશ્ય મળે છે. તેથી તો દ્રવ્યનું કાર્ય શું ? મોક્ષમાર્ગ કોને કહેવાય? ત્યારે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનસમ્યકચારિત્રાણિ મોક્ષમાર્ગ એમ કહીએ છીએ. પરંતુ આ રીતે જ આપણને વિચારવાની ટેવ પડી છે. અનંત ગુણોનું એકરૂપ કાર્ય તે દ્રવ્યનું કાર્ય પરંતુ તેથી અલગ એવું દ્રવ્યનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે એનો આપણે વિચાર કરી શકતા નથી. આપણે ખરેખર દૂધીયાનો એકરૂપ સ્વાદ પણ લીધો : હતો અને બહુરૂપ સ્વાદ પણ લીધો હતો. તેથી જ આ રીતે વિચારી શકાય છે. એકત્વ — એક અનેક અહીં જે અનેક અવાંતર સત્તારૂપ છે તેને એક સ્વભાવ કહીએ તો જે એકત્વ છે તે બહુસ્વભાવી એક છે. પછી તે એકત્વને એકરૂપે લક્ષમાં લઈએ ત્યારે તે એકરૂપ એક જ ખ્યાલમાં આવે છે. અહીં બીજો દૃષ્ટાંત : એક કિલોમીટરમાં ૧૦૦૦ મીટર હોય છે. તેથી કિલોમીટ૨ એકત્વના સ્થાને : બહુસ્વભાવી એકરૂપ છે અને મીટર એક સ્વભાવી : સત્તા સ્થાપી બન્નેના સ્વતંત્ર કાર્યો લક્ષમાં લેવા એક છે. બીજી રીતે વિચારીએ તો કાપડની લંબાઈ : અને પછી ઉપર અને નીચેના સંબંધોથી થતા માપવા માટે મીટ૨ એકમ છે અને બે ગામ વચ્ચેનું કાર્યો લક્ષમાં લેવા અર્થાત્ એકત્વરૂપ કાર્યોને બીજી રીતે વિચારતા જે દ્રવ્યને જ સત્તા આપે છે અને ગુણોને તો તેના ભેદરૂપ વર્ણન (વિશેષણ) રૂપ જ માને છે તેને દ્રવ્યનું કાર્ય જ દેખાય છે. તે ગુણના સ્વતંત્ર કાર્યનો સ્વીકાર કરી શકતો નથી. તેની માન્યતામાં જીવ જ જાણવાનું કામ કરે છે. જ્ઞાન સાધન માત્ર છે પરંતુ જાણવાનું કામ જ્ઞાન નથી કરતું એવી તેની માન્યતા છે. તેથી આ પ્રકારની એકાંત માન્યતાઓથી બચવા માટે સર્વ પ્રથમ દ્રવ્ય અને ગુણ બન્નેની સ્વતંત્ર પછીથી લક્ષમાં લેવા. અંત૨ કિલોમીટ૨ના એકમ વડે માપવામાં આવે છે. ત્યાં કિલોમીટરના હજા૨ મીટર થાય એવી દૃષ્ટિને સ્થાન જ નથી. શાસ્ત્રમાં આચાર્યદેવે અનેક નદીઓના પાણી અને સમુદ્રનો દૃષ્ટાંત લીધો છે. તે દૃષ્ટાંત એક દેશ લાગુ પડે છે કારણકે નદી અને સમુદ્રના ક્ષેત્ર અલગ છે. સમુદ્ર અનેક નદીઓના પાણીનો બનેલો છે પરંતુ ત્યાં નદીના પાણીને અલગ પાડી શકાતું નથી. બધા પાણી એકરૂપ થઈ ગયા છે. ૨૧૦ શ્લોક - ૧૯ ઉપરોક્ત સિદ્ધાંતને લક્ષમાં રાખીને આ શ્લોક કહેવામાં આવ્યો છે. આત્મ દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય માત્ર લક્ષમાં લેવાની વાત ક૨વામાં આવી છે. આત્મ દ્રવ્ય સામાન્ય તત્ત્વ એ અનંત ગુણાત્મક છે. એ સામાન્ય સ્વભાવને પ્રમાણ જ્ઞાન વડે પણ જોઈ શકાય છે અને સમ્યક નયો વડે પણ જોઈ શકાય છે. લક્ષમાં રહે કે અહીં અજ્ઞાનીના એકાંત નયની વાત નથી ચરણાનુયોગસૂચક ચૂલિકા Page #211 -------------------------------------------------------------------------- ________________ લેવી. “ચાત્કાર શ્રીના વસવાટને વશ” એ : સાધકને મોક્ષની પ્રાપ્તિમાં સવિકલ્પ દશા બાધકરૂપ શબ્દો સૂચવે છે કે અનેકાંત વસ્તુ સ્વરૂપ સ્વાવાદ હોય છે. તે જ્યારે અંતમુહૂત સ્વભાવમાં ટકી શૈલીથી જ સમજી શકાય છે. ભાવશ્રુત પ્રમાણ : જાય ત્યારે પરમાત્મદશા પ્રગટે છે. નયવડે અને જ્ઞાન વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપને યુગપદ્ જાણી : પ્રમાણજ્ઞાન વડે પોતાના આત્માને જાણી શકાય છે લે છે જ્યારે સમ્યકૂનો વસ્તુના તે સ્વરૂપને મુખ્ય ; એમ કહ્યા બાદ હવે તે આત્માની પ્રાપ્તિ કેવી રીતે ગૌણ શૈલીમાં જાણી લે છે. તેથી અહીં કહે છે કે ; થાય છે તે કહે છે. તમો પ્રમાણ જ્ઞાન વડે કે સમ્યકુનયો વડે કોઈ : પણ પ્રકારે તમારા શુદ્ધાત્માને જાણો. વાસ્તવિકતા : | સર્વ પ્રથમ અજ્ઞાનની ભૂમિકા દર્શાવે છે. જોવા જઈએ તો પ્રમાણજ્ઞાન અર્થાત્ અનેકાંતપૂર્વક દ્રવ્યકર્મો – જીવનો વિભાવભાવ – સંયોગો સમ્યક એકાંત કરવાનું હોય છે. દ્રવ્ય ગુણ અને જ્ઞપ્તિ ક્રિયા પર્યાયરૂપ વસ્તુ સ્વરૂપને જાણી લઈને પછી તેમાં : આશ્રયભૂત તત્ત્વરૂપે દ્રવ્ય સામાન્ય તે હું છું એમ : જીવના વિભાવમાં દ્રવ્યકર્મોદય નિમિત્તરૂપ છે. લક્ષમાં લેવાનું છે. આ રીતે પ્રમાણ જ્ઞાનપૂર્વક : મિથ્યાત્વના કારણે જીવને પરદ્રવ્ય સાથે એકત્વબુદ્ધિ સમ્યકનય કરવામાં આવે છે. અહીં આચાર્યદેવ : અને હિતબુદ્ધિ પ્રવર્તે છે. તેને પરદ્રવ્ય ક્યારેક ઈષ્ટ પોતાના શુદ્ધાત્મ તત્ત્વને જાણવાની વાત કરે છે. અને કયારેક અનિષ્ટ ભાસે છે. તે સુખ મેળવવા શુદ્ધનય વડે શુદ્ધાત્મા જાણી શકાય છે. અશુદ્ધનયનો : માટે બાહ્ય વિષયોને ગ્રહણ કરવા જાય છે. કયારેક વિષય ગુણ અને પર્યાયના ભેદો છે. તે ભેદોને : ક્ષણિક સુખ મળ્યું એવું લાગે છે. પરંતુ તે સુખાભાસ જાણીને ગૌણ કરવાના છે અને શુદ્ધનય વડે : હતું, સાચું સુખ ન હતું તેથી વર્તમાન વિષયને શુદ્ધાત્માને મુખ્ય કરીને તેને જાણવાની વાત છે. : છોડીને અન્ય વિષયને ગ્રહવા જાય છે. જેને જ્ઞપ્તિ : પરિવર્તન કહે છે. પોતે આ રીતે વિષયાંતર શા માટે નયવિભાગથી સર્વ પ્રથમ વસ્તુ સ્વરૂપને : : કરે છે તેનું અજ્ઞાનીને ભાન નથી. તે તો માને છે કે જાણીને પછી જીવ નયાતિક્રાંત થાય છે ત્યારે ? - પોતે અનેક બાહ્ય વિષયોને ભોગવીને સુખી થાય સ્વાનુભવ થાય છે. તે ભાવશ્રુત પ્રમાણજ્ઞાન છે. તે : ' છે. દૃષ્ટાંત - અનેક રમકડા વચ્ચે રહેલો બાળક એક જ્ઞાનને પણ શુદ્ધનય કહે છે. ત્યાં ખરેખર નયજ્ઞાન : - પછી એક રમકડાને લેતો જાય છે. પૂરું રમી લીધા નથી પરંતુ શુદ્ધનયનો વિષય જે શુદ્ધાત્મા તેના : : વિના તેને છોડીને અન્ય રમકડાને ગ્રહણ કરે છે. ઉપર જ્ઞાનીને જોર હોય છે તેથી નયાતિક્રાંત ' ભાતિકાત : અજ્ઞાની જીવ ઝડપથી આ રીતે વિષયાંતર કરે છે જ્ઞાનને પણ શુદ્ધનય એવું નામ આપવામાં આવે ' . તેને માટે આચાર્યદેવ યોગ્ય શબ્દ પ્રયોગ કરે છે તે છે. સાધકને નિરંતર અર્થાત્ સવિકલ્પ અને આત્મ પરિણતિ સદાય ઘૂમરી ખાય છે' નિર્વિકલ્પ બન્ને દશામાં સ્વભાવ ઉપરનું જોર ચાલુ : જ રહે છે. જ્ઞાયકને અવલંબનારી જ્ઞાતૃત્વધારા : ખ્યાલમાં રહે કે અહીં આચાર્યદેવ જ્ઞાનની ચાલુ જ રહે છે અને તેના કારણે તે છેવટ પરમાત્મા : મુખ્યતાથી વાત નથી કરતા પરંતુ વિષયને થાય છે. • ભોગવવાની મુખ્યતાથી વાત કરે છે. અજ્ઞાનીની : માન્યતા છે કે તેને બાહ્ય વિષયોને ભોગવતા સુખલક્ષમાં રહે કે સવિકલ્પ દશા એ નયરૂપ છે : : દુઃખ થાય છે. અજ્ઞાની જીવ પોતાની શેયાકાર જ્યારે નિર્વિકલ્પ દશામાં પ્રમાણ જ્ઞાન હોય છે. : હાલ છ. : જ્ઞાનની પર્યાયને ભોગવે છે. પરશેયને જાણતા પ્રવચનસાર - પીયૂષ ૨૧૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ પોતાની જ્ઞાનની પર્યાય શેયાકાર થાય છે તેથી તે : છે પરંતુ જ્ઞાનીને મુખ્યતા તો પોતાના સ્વભાવની જ્ઞાનની પર્યાયમાં પદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે. ... છે અને સ્વભાવના આશ્રયે થતી શુદ્ધ પર્યાયની છે. પદ્રવ્ય ભોગવી શકાતા જ નથી. પરંતુ પોતાના : સાધકને ભૂમિકાને યોગ્ય એવા શુભભાવની પણ રાગ ભાવ વડે પદ્રવ્યને જાણતા પદ્રવ્ય ભોગવાયા : અધિકતા નથી તેથી તે ભાવ અનુસાર થતી હોય એવું એને લાગે છે તેથી તે અજ્ઞાનીને પદ્રવ્ય : શરીરાદિની બાહ્ય ક્રિયાનો નંબર તો લાગે જ નહીં. પ્રત્યે મૈત્રી પ્રવર્તે છે. પરદ્રવ્ય પ્રત્યે આવો મૈત્રીભાવ : વાસ્તવિકતા એ છે કે બાહ્ય ક્રિયાનું કોઈ ફળ જીવને તે રાગ છે અને તે મોહ-રાગ-દ્વેષરૂપ જીવના પ્રાપ્ત થતું નથી. જ્ઞાનીને સાધક દશામાં બાહ્ય વિભાવભાવો તે જીવને નવા દ્રવ્યકર્મના બંધનમાં ક્રિયાઓ હોય છે. પરંતુ તેની તેને મુખ્યતા નથી. નિમિત્તરૂપ છે અર્થાત્ અજ્ઞાની જીવ પોતાના : અજ્ઞાનીને આ વાતનો ખ્યાલ નથી તેથી તેને તેની વિભાવભાવ અનુસાર નવા કર્મોને બાંધે છે. જ મુખ્યતા લાગે છે. માટે જ્ઞાનીઓએ ક્રિયાકાડીને ‘‘ક્રિયાજડ’’ કહ્યા છે અને તેમાંથી છોડાવવા માગે છે. શુષ્કજ્ઞાન અને ક્રિયાજડ બન્ને એકાંત અંતિમ છેડાની વાત છે. જિનાગમમાં આવી એકાંત માન્યતાનો નિષેધ ક૨વામાં આવ્યો છે. તેથી કર્મકાંડનો એ અપેક્ષાએ નિષેધ છે. લક્ષમાં રહે કે સાધકની દશા તો યોગ્ય જ છે તેનો નિષેધ નથી. આ રીતે જાના કર્મો ઉદયમાં આવે, જીવ વિભાવ કરીને ફરી નવા કર્મો બાંધે છે. બાહ્ય વિષયો ઈષ્ટ અનિષ્ટ ભાસતા જીવ માત્ર રાગ-દ્વેષ કરે છે એટલું જ નહીં પરંતુ તે સંયોગોને મેળવવા, રાખવા અથવા દૂ૨ ક૨વાના પ્રયત્નમાં લાગી જાય છે. જે સંયોગો દુઃખરૂપ લાગે તેનાથી દૂર થઈને ઈષ્ટક૨ વિષયોમાં જોડાય છે. આ રીતે અજ્ઞાનીનો ઉપયોગ અનેક પરદ્રવ્યોમાં ઘૂમરી થાય છે. તેને મિથ્યાત્વનું એવું જોર છે કે તે ઉપયોગને બાહ્ય વિષયોમાં જ ઘૂમાવે છે. ઉપયોગને અંદરમાં સ્વ તરફ વાળતો નથી. પોતાનું અજ્ઞાન છોડીને સાધક દશા કેવી રીતે આવે તે હવે સમજાવે છે. : જિનાગમમાં જ્ઞાનની પ્રધાનતા છે. વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવાની ઘણી જ જરૂર છે. તેથી તો સમયસાર ગા.૧૮માં કહ્યું કે મોક્ષાર્થી પૂરુષે સર્વ પ્રથમ તો પોતાના આત્માને જાણવો. શુદ્ધાત્માનું સ્વરૂપ જાણીને તેની મુખ્યતાથી આત્માનું સ્વરૂપ જાણવું. એ જ શુદ્ધાત્માને મુખ્ય રાખીને છ દ્રવ્ય, પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ : અહીં અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાની વાત લીધી નવ તત્ત્વોને જાણવાનું જિનાગમમાં કથન છે. તેથી કરવું. : છે. સ્વ અને ૫૨ બધાના નિજ લક્ષણોને જેમ છે આ વાક્ય રચના જરા વિચિત્ર લાગે અને તેમ જાણવા જોઈએ, એ જ પ્રમાણે જીવને પરદ્રવ્યો સમજવામાં પણ મુશ્કેલી પડે એવી છે. તેથી ધીરજથી સાથે નિર્દોષ સંબંધ કેવા હોવા જોઈએ. તે પણ આચાર્યદેવના ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ. . જાણવું આવશ્યક છે. અજ્ઞાન ભાવે જીવ કેવી રીતે કર્મકાંડ શબ્દ સાંભળીને આપણને બાહ્ય ક્રિયાકાંડના · પદ્રવ્યો સાથે સંબંધમાં આવે છે તે વિસ્તારથી આગ્રહી જીવો જ લક્ષમાં આવે. બાહ્ય ક્રિયાને ધર્મ માની લેનારા ઘણા છે. સાધકને પર્યાયની શુદ્ધતા સાથે ભૂમિકાને યોગ્ય શુભભાવો હોય છે. તે શુભભાવ અનુસા૨ બાહ્ય ક્રિયાઓ પણ અવશ્ય હોય · લેવો જરૂરી છે. એ પ્રમાણે કરતાં મારા આત્મામાં ૨૧૨ ચરણાનુયોગસૂચક ચૂલિકા : સમજીને તેમાંથી પાછા ફરવાની વાત છે. તેથી છ દ્રવ્યોને જાણીને તેમાં સારભૂત મારો આત્મા છે એવું લક્ષ કરીને પોતાના આત્માને બધા પ્રકારે લક્ષમાં Page #213 -------------------------------------------------------------------------- ________________ પણ સારભૂત મારો શુદ્ધાત્મા જ છે એમ તેની મુખ્યતા : નિર્ણય ન કરે તો શું થાય? સંજ્ઞીપંચેન્દ્રિયપણું, રહ્યા કહે છે. નવતત્ત્વના અભ્યાસ દ્વારા દ્રવ્યકર્મો ' મનુષ્યભવ અને જ્ઞાનીનો યોગ એ બધું પુણ્ય સાથેના નિયમભૂત નિમિત્ત નૈમિત્તિક સંબંધને ગૌણ 5 અનુસાર મળે પરંતુ રુચિપૂર્વકનો અભ્યાસ એ કરીને પોતાના પરિણામની મર્યાદામાં આવે. : જીવનો તે સમયનો સ્વતંત્ર પુરુષાર્થ છે. સમજવા ત્યારબાદ પર્યાય માત્રને ગૌણ કરીને પોતાના માટે પણ પુરુષાર્થ જોઈએ. ઉપલક શ્રવણ અને ત્રિકાળ સ્વભાવને મુખ્ય કરે. અથવા વિભાવ : અભ્યાસ લાભનું કારણ ન થાય. સૂક્ષ્મ તત્ત્વની પર્યાયથી ભેદજ્ઞાન કરી પોતાના શુદ્ધાત્મ સ્વભાવને : સમજણ, રુચિ અને તે અનુસાર પુરુષાર્થ માગી લે ગ્રહણ કરે. આ રીતે પાત્ર જીવ વસ્તુ સ્વરૂપને ' છે. સમ્યગ્દર્શન માટે અનંત પુરુષાર્થ જરૂરી છે અને પોતાના શુદ્ધાત્મ સ્વભાવની મુખ્યતા પૂર્વક જાણે. • ત્યારબાદ ગુણસ્થાન અનુસાર આગળ વધવા માટે અનેકાંતના જ્ઞાનપૂર્વક સમ્યક એકાંત કરે તેને અખંડ : અનંતગણો પુરુષાર્થ જરૂરી છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ જ્ઞાનકાંડ પ્રચંડ કર્યો એમ કહેવામાં આવે છે. ; માટેનો પુરુષાર્થ અને ત્યારબાદ મુનિદશા પ્રગટ ; કરવા માટેનો પુરુષાર્થ. પહેલા બહિર્લક્ષી જ્ઞાન, જ્ઞાયકની આ પ્રકારે મુખ્યતામાં સ્વભાવનો : મનના સંગે અનેક પડખેથી નિર્ણય થાય તે માટે આશ્રય અને તે આશ્રયથી થતી પર્યાયની શુદ્ધતા : અનુમાન જ્ઞાન અને છેલ્લે અનુભવ જ્ઞાન જરૂરી છે. પણ ગૌણ છે. જ્ઞાનીને શુભભાવનો પણ : તે જ્ઞાનની સાથે શ્રદ્ધાનું કામ અને પછી સંયમની અભિપ્રાયમાં નિષેધ છે. તેથી જ્ઞાનીને બાહ્ય ક્રિયા- : પ્રાપ્તિ. એકવાર યથાર્થ જ્ઞાન થાય, સ્વાનુભવ થાય અનુષ્ઠાન વગેરે (પોતાની ભૂમિકા પ્રમાણે તે હોય કે પછી તો તે જ્ઞાન જીવને માર્ગદર્શન આપતું રહે છે. છે તો પણ) અત્યંત ગૌણ છે. જ્ઞાન અને શ્રદ્ધાનની ; તેથી ઉગ્ર પુરુષાર્થ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ મજબૂતી ઉપર આચરણનો આધાર છે. તેથી અહી : કરવાની વાત કરી છે. ત્યારપછી શું કરવું તે હવે અખંડ જ્ઞાનને પ્રચંડ કરવાની મુખ્યતા સર્વ પ્રથમ : કહે છે. કરાવે છે. હવે આચાર્યદેવ વમળનો દૃષ્ટાંત આપીને તે આ રીતે કર્મકાંડે અને જ્ઞાનકાંડને અલગરૂપે ' દ્વારા સિદ્ધાંત સારી રીતે સમજાવવા માગે છે. વિચારી લીધા બાદ તે બન્નેનો સંબંધ કેવો છે તે સર્વ પ્રથમ દૃષ્ટાંત સમજીએ. વમળ થાય ત્યારે શાંત વિચારીએ. ત્યાં એ વાત સ્પષ્ટ છે કે જ્ઞાન અને ; પાણી ઘૂમરીએ ચડે છે. વમળની વચ્ચે જે કાંઈ શ્રદ્ધાનને અનુસરીને આચરણ છે. તેથી કર્મકાંડ વડે : હોય તે ત્યાંથી ખસી શકે નહીં. જ્યારે વમળ જ્ઞાનકાંડ એવો જે શબ્દ પ્રયોગ છે તેનો ભાવ શાંત થાય ત્યારે જ તે વસ્તુ ત્યાંથી ખસી શકે છે. સમજવો રહ્યો. અહીં કર્મકાંડનો અર્થ પ્રબળ : પાણીના સ્થાને જીવ છે. વમળના સ્થાને જીવના પુરુષાર્થ લેવાથી બધું સરસ રીતે સમજી શકાય કે મિથ્યાત્વરૂપ ભાવ આસવો છે. વમળમાં ફસાયેલી તેમ છે. વસ્તુના સ્વરૂપને યથાર્થપણે લક્ષમાં લેવું : વસ્તુ, વહાણ વગેરેના સ્થાને સંયોગો (અને દ્રવ્ય એ પણ ઘણો પુરુષાર્થ માગી લે છે. સાચા દેવ- : આસવો) છે. અજ્ઞાની પોતે અશુદ્ધતારૂપે પરિણમે શાસ્ત્ર-ગુરુનો યોગ થવો એ પુણ્યનું ફળ છે. પરંતુ : છે. તે વમળમાં બાહ્ય વિષયોનું ગ્રહણ થાય છે. એવા તત્ત્વની રુચિ ટકવી જરૂરી છે. જ્ઞાનીનો યોગ : તે બાહ્ય વિષયોને હિતબુદ્ધિપૂર્વક ભોગવવાના થાય ત્યારે સાંભળવા જવાનું પણ મન ન થાય તો : ભાવની મુખ્યતાથી ગ્રહણ કરી રાખે છે. અહીં શું લાભ? માત્ર સાંભળે પરંતુ વિચારીને તેનો : સંયોગો જ્ઞાનમાં જણાય છે એટલું માત્ર નથી લેવું. પ્રવચનસાર - પીયૂષ ૨૧૩ Page #214 -------------------------------------------------------------------------- ________________ જ્ઞપ્તિવ્યક્તિની વાતથી કોઈને એમ લાગે કે : વળી અન્ય દ્રવ્યોના સૈકાલિક સામર્થ્ય કરતા પરદ્રવ્યના જાણપણાની જ વાત કરવા માગે છે . જીવની સૈકાલિક શક્તિની વાત જુદી છે. અન્ય તો તેમ નથી. અજ્ઞાનની ભૂમિકા સમજાવતા ત્યાં ” દ્રવ્યોમાં એક ન્યાયથી બધી પર્યાયો પરિપૂર્ણ અને લીધું હતું કે અજ્ઞાનીને શેયની મૈત્રી અર્થાત્ રાગ : શુદ્ધ જ છે. એ જ વાત બીજી રીતે લઈએ ત્યારે કોઈ થાય છે. તેથી અહીં પણ એ ભાવ લક્ષમાં : એક પર્યાય પરિપૂર્ણ છે અને શુદ્ધ છે એમ કહી ન લેવો. વમળ શાંત થતાં પાણી સ્થિર થાય એટલે : શકાય. દૃષ્ટાંત વિચારીએ. કોઈ વસ્તુ આછા લીલા ફસાયેલી વસ્તુ છૂટી થાય છે તેમ જ્ઞાનીને : રંગની હોય તો પણ તે પરિપૂર્ણ પર્યાય છે ત્યાં હવે પરદ્રવ્યની મૈત્રી રહેતી નથી. દ્રવ્ય આસ્રવો • ઉણપ નથી. તેના પ્રતિપક્ષમાં બધા રંગમાં લીલો અર્થાત્ દ્રવ્યકર્મો નાશ પામે છે. બાહ્ય વિષયો હવે : રંગ સારો અને ઘેરો લીલો રંગ જ પરિપૂર્ણ છે એમ નોકર્મ ન રહેતા જ્ઞાનના ક્ષેય થાય છે. પરમાં : નથી. બધા પરિણામો બદલતા જ રહે છે. હિતબુદ્ધિ છૂટતા હવે તે જીવ પોતે પોતાના : પરિણામોને સ્વભાવ સન્મુખ સ્થિર રાખી શકે જીવના સામર્થ્ય માટે અલગ દૃષ્ટાંતો લેવા છે. ત્યાં લીનતા થતાં અને વધતા તે છેવટે પરમાત્મ : પડે. કેટલા હોર્સપાવરની મોટર છે? આ વાહન દશાને પ્રાપ્ત થાય છે. જગતના પાત્ર જીવો આ : વધુમાં વધુ કેટલી ઝડપ પકડી શકે? તેમ જીવના પ્રમાણે સાધના કરીને પરમાત્મા થાય એવી - જ્ઞાન ગુણનું સામર્થ્ય કેટલું? વિશ્વના બધા ભાવના વ્યક્ત કરવામાં આવી છે. * જણાવાલાયક પદાર્થો એક સમયમાં એકી સાથે : જાણી લે તે જ્ઞાનનું સામર્થ્ય છે. એ અમર્યાદ સામર્થ્ય શ્લોક - ૨૦ છે. પરંતુ હવે એનાથી વિશેષ તો કાંઈ નથી. વળી આ શ્લોકમાં આચાર્યદેવ શુદ્ધાત્માનો મહિમા : મોટર ઝડપથી ચલાવી પછી ધીમી કરીને તદ્દન બંધ કરે છે. સર્વજ્ઞ સ્વભાવી આત્મા સર્વજ્ઞ દશા : પણ કરી શકાય. જ્યારે જીવમાં જે સર્વજ્ઞ દશા પ્રગટ પ્રગટ કરે તે તેની શોભા છે. જેવું શક્તિરૂપ ' થઈ છે તે હવે સાદિ અનંતકાળ સુધી એવીને એવી સામર્થ્ય છે એવી દશા પ્રગટ થાય એ એની પરિતૃપ્તિ : રહેશે. તેથી જીવને એવી પ્રગટ પર્યાયરૂપે જોતા છે. જ્યાં સુધી અધૂરી દશા રહે છે ત્યાં સુધી : જીવના શક્તિરૂપ સામર્થ્યનો સાચો ખ્યાલ આવી અંતરંગમાં તાણ રહે છે. આત્માને સાચા અર્થમાં : શકે છે. તેથી અહીં જીવના સ્વભાવને કેવી રીતે જાણ્યો ક્યારે કહેવાય? જ્યારે તેને સંપૂર્ણ શુદ્ધ દર્શાવે છે તે જોઈએ. જીવને પોતાની સિદ્ધ પર્યાયમાં પર્યાયરૂપે આપણે લક્ષમાં લઈએ ત્યારે આત્માને : ડૂબેલા અર્થાત્ એવી પર્યાયરૂપે પરિણામેલા રૂપે જાણ્યો કહેવાય. પ્રવચનસારમાં કહ્યું છે કે ; લક્ષમાં લે છે. પછી જ્ઞાનની મુખ્યતા કરીને આત્માને કેવળજ્ઞાનમાં જ પોતાનો આત્મા જણાય છે. જે : મહાજ્ઞાનરૂપ લક્ષ્મીરૂપે દર્શાવે છે. અહીં એવી સર્વ ને જાણે તે એકને જાણે એવો સિદ્ધાંત દર્શાવ્યો - પર્યાયરૂપે જોવાની વાત નથી. પરંતુ જ્યારે પ્રગટ છે. યુગપ જ્ઞાન સિવાય એક પદાર્થ પણ યોગ્ય : પર્યાયમાં જે કાર્ય થતું લક્ષમાં આવે છે તેના ઉપરથી રીતે જણાતો નથી કારણકે વસ્તુ અનેકાંત સ્વરૂપ : તેના સામર્થ્યનો સાચો સ્વીકાર આવે છે. આપણે છે. નય વિભાગથી વસ્તુના ધર્મોને એક પછી એક : વર્તમાનમાં હું સર્વજ્ઞ સ્વભાવી છું એમ ભલે કહીએ જાણતા અનંત ધર્માત્મક વસ્તુ કયારેય જાણી ન . પરંતુ સ્વાનુભૂતિ દ્વારા પોતાના આત્માને પણ જેણે શકાય એ વાત લક્ષમાં રાખવા જેવી છે. પોતાના જ્ઞાનમાં યુગપ લક્ષમાં લીધો નથી તેને ચરણાનુયોગસૂચક ચૂલિકા ૨૧૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાન સ્વભાવનો મહિમા સાચા અર્થમાં ન : તેમને મોક્ષમાર્ગમાં સ્થિતિ કરાવી શકું એવી કોઈ આવે. અજ્ઞાનીની સરખામણીમાં જ્ઞાનીએ પોતાના • ભાવના તેમને નથી. પોતાની સાધનાના કાળમાં શુદ્ધાત્માને વેદનપૂર્વક લક્ષમાં લીધો છે પરંતુ પોતાને સવિકલ્પ દશામાં જે તત્ત્વનું ચિંતવન ચાલે આત્માની સાચી ઓળખાણ તો જ્યારે પરમાત્મ દશા : છે તેનો લાભ હેજે અન્ય જીવોને મળતો હોય પ્રગટે ત્યારે જ કહેવાય. : તો તે ઈષ્ટ જ છે. ભગવાન આત્મા પોતે રત્નના કિરણની જેમ . તેથી અહીં પ્રથમ કહે છે કે ખરેખર પુગલો સ્પષ્ટ અને પ્રકાશમાન છે. અહીં રૂપી સ્વચ્છતા અને ' જ સ્વયં શબ્દરૂપે પરિણામે છે. વિશ્વના પદાર્થો શેય પ્રકાશ તો માત્ર સરખામણી રૂપે જ લક્ષમાં લેવા. : જ્ઞાયક સંબંધથી જોય એવું નામ પામે છે અને શબ્દ આવા સ્વતત્ત્વને બધા પાત્ર જીવો પ્રાપ્ત કરો એવી : સાથેના વાચક વાચ્ય સંબંધને કારણે વાચ્ય એવું મંગળ ભાવના વ્યક્ત કરવામાં આવે છે. એવા : નામ પામે છે. પરંતુ ખરેખર તો તે વિશ્વના સ્વતંત્ર શુદ્ધાત્માની અનુભૂતિ માત્ર જિનાગમોના યાત્ ' પદાર્થો જ છે. એ અપેક્ષાએ એ શેય પણ નથી અને ચિન્ડથી લક્ષિત એવા ઉપદેશ વડે જ શક્ય છે. અન્ય * વાચ્ય પણ નથી. જ્યારે સંબંધને મુખ્ય રાખીને તેમને એકાંત માન્યતાવાળા જીવોના ઉપદેશથી આત્માની શેયરૂપે કે વારૂપે લક્ષમાં લઈએ છીએ ત્યારે સર્વ ઉપલબ્ધિ શક્ય નથી. : પ્રથમ તો તેનું સ્વતંત્ર પરિણમન તેના પોતાના : ઉપાદાન અનુસાર જ છે. એવું આપણા જ્ઞાનમાં બ્લોક- ૨૧ સ્થાપવું જરૂરી છે. તેવી પર્યાયની પર નિરપેક્ષ પ્રવચનસા૨ શાસ્ત્રની ટીકા ક૨ના૨ : સ્થાપના કર્યા બાદ જ સંબંધનો વિચાર કરીને તે આચાર્યદેવ હવે આ શ્લોક દ્વારા આ ટીકાનું કતૃત્વ ; પ્રમાણે તેને શેય અથવા વાચ્ય એવું નામ આપી છોડે છે. પોતાને શાસ્ત્રની ટીકા કરવાનો ભાવ : શકાય છે. આવ્યો હતો. એ ભાવ ખરેખર શુભભાવ છે : પરંતુ તે પ્રકારનો ભાવ પોતાને શા કારણે આવેલો : ત્યારબાદ અર્થાત્ આ પ્રકારે નિમિત્ત તેની સ્પષ્ટતા આચાર્યદેવે સમયસારના ત્રીજા : નૈમિત્તિક સંબંધની વાત દરેક દ્રવ્યની પર્યાયની કળશ કરી છે. ટીકા કરતા મને અંતરંગમાં તત્ત્વનું સ્વતંત્રતા સ્થાપીને જ કરવી યોગ્ય છે એમ સિદ્ધાંત ઘોલન વધી જાય અને તેના ફળ સ્વરૂપે જે : રજૂ કરીને પછી પોતાના અનુસંધાનમાં એ વાત સંજ્વલન કષાય મારી દશામાં છે તેનો અભાવ : કરે છે. થઈને મને પરમાત્મપદની પ્રાપ્તિ થાય એવી : અમૃતચંદ્રાચાર્યદેવ વ્યાખ્યાતા, શબ્દરૂપ ભાવના ભાવી હતી. - શાસ્ત્ર એ વ્યાખ્યા અને પોતાના આત્મા સહિત પોતાના ભાવને અને બાહ્યમાં શાસ્ત્રની : વિશ્વના સમસ્ત પદાર્થો વ્યાપેય એમ તમે ન રચનાને નિમિત્ત નૈમિત્તિક મેળ છે. પોતાના તત્ત્વ : માનો. અર્થાત્ જ્યાં એક દ્રવ્યપણું છે ત્યાં જ ચિંતવનનો લાભ અન્ય પાત્ર જીવોને મળે અને : અર્થાત્ પુગલમાં જ કર્તાપણું અને શાસ્ત્રની એ જીવો પણ પોતાના ઉપાદાનને જાગૃત કરીને : રચના તે તેનું કર્મ એમ રજૂઆત કરી. પોતે નિજ કલ્યાણ કરી લે એવી ભાવનાપૂર્વક શાસ્ત્રની ' નિમિત્તરૂપે પણ તેમાં રહેવા માગતા નથી. અને એ રચના થાય છે. હું બીજાને સમજાવી શકું અને ' જ યોગ્ય છે. ખરેખર તો પરદ્રવ્યના કાર્યમાં પ્રવચનસાર - પીયૂષ ૨૧૫ Page #216 -------------------------------------------------------------------------- ________________ નિમિત્તપણું અજ્ઞાનીને જ લાગુ પડે છે. જ્ઞાનીને તો : છે તે બધાને વ્યવહારનયના વિષયમાં લીધા છે. વિશ્વના સમસ્ત પદાર્થો સાથે નિર્દોષ જ્ઞેય જ્ઞાયક ત્યાં લખે છે કે વ્યવહારનય વડે જેટલું કહેવું સંબંધ જ છે. * હોય એટલું કહી લેવા દો. જેટલો સંતોષ લેવો : હોય એટલો લેવા છે. પછી નિશ્ચયનય દાખલ થાય અન્ય પાત્ર જીવો પણ ઉપરોક્ત વાત : : છે તે શું કરે છે? “ન ઈતિ એતાવત્ માત્ર” અર્થાત્ અર્થાત્ આચાર્યદેવ શાસ્ત્રની ટીકાના રચયિતા છે : વસ્તુ એવડી જ નથી. વચન દ્વારા કહી શકાય તેના એમ ન માનો. પરંતુ પરનું લક્ષ છોડીને નિજ : - કરતા અનેક ગણા ધર્મો એવા છે જે કોઈ પ્રકારે શુદ્ધાત્માને પ્રાપ્ત કરો. પોતાનો આત્મા અનેકાંત * શબ્દોમાં આવી શકે તેમ નથી. એમ કહીને ત્યાં સ્વરૂપ છે તેથી સ્યાદ્વાદ શૈલીથી જિનાગમમાં : : ગુણ ભેદ ઉપરથી દૃષ્ટિ છોડાવીને દ્રવ્ય સ્વભાવ જે રીતે શુદ્ધાત્માનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું : : તરફ લઈ જવું છે. છે તે રીતે તેને જાણીને સ્વાનુભવ કરો એવી : ભાવના સહ આચાર્યદેવ આશિર્વચન કહે છે. : દરીયામાંથી 10-15 ડોલ પાણી કાઢી : લો કે ઉમેરો ત્યાં કાંઈ ફેર પડતો નથી. તેમ વોડ- 22 - વસ્તુના અનંત ધર્મો છે તેમાંથી થોડાનું વર્ણન આત્મા અનંત ધર્માત્મક છે. તેના મોટા : કરવાથી કાંઈ પ્રયોજન સિદ્ધ ન થાય એવું કહેવા ભાગના ધર્મો વચન અગોચર છે. શબ્દો મર્યાદિત : માગે છે માટે દૃષ્ટાંત આપે છે કે અગ્નિમાં ગમે હોવાથી તે આત્માના થોડા વચન ગોચર ધર્મોનું જ : તેટલું ઘી નાખો તે બધું સ્વાહા થઈ જવાનું છે. વર્ણન કરી શકે છે. એ વચન ગોચર ધર્મોમાંથી પણ હદવાળા વચનો દ્વારા બે હદ વસ્તુ સ્વરૂપ પ્રયોજનભૂત થોડા ધર્મોની અને તેમની વચ્ચેના : સમજી શકાય તેમ જ નથી. વસ્તુના વચનગોચર સંબંધોની વાત આ શાસ્ત્રમાં કરી છે. : ધર્મો દ્વારા પોતાના આત્માની પ્રાથમિક માહિતી ; મળે પરંતુ એ રસ્તો છોડીને વસ્તુને જેમ છે તેમ સમયસાર શાસ્ત્રમાં સાતમી ગાથામાં : અનુભવમાં લેવી યોગ્ય છે. આચાર્યદેવ ફરમાવે છે કે અનંત ધર્મોને ધરનારા : ધર્મીમાં જે નિષ્ણાંત નથી પરંતુ જે તેના સ્વરૂપને : જ્ઞાતા-જ્ઞાન અને શેય તથા ધ્યાતા-ધ્યાન જાણવાનો ઈચ્છુક છે તેવા નિકટવર્તી શિષ્યજનને : અને ધ્યેય એનું અભિન્નપણું એ રીતે પોતાના તે ધર્માનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. : ષટકારકથી પોતે જ પોતાને અભેદભાવે પ્રયોજનભૂત થોડા ધર્મો દ્વારા, ખરેખર તો આત્માના અનુભવમાં લઈ લો. આ સિવાય અન્ય કાંઈ કરવા અસાધારણ ધર્મો વડે તેને આત્માનું સ્વરૂપ - જેવું નથી. આચાર્યદેવને અન્ય જીવોને વસ્તુ સમજાવવામાં આવે છે અને એ રીતે પાત્ર જીવ : સ્વરૂપ સમજાવવાનો જે ભાવ આવ્યો હતો તે પોતાના સ્વરૂપને જાણી લે છે. સમજાવવાની અને : વિકલ્પ તોડીને પોતે પણ નિર્વિકલ્પ દશામાં જ સમજવાની એ એક જ રીત છે. : જવા માગે છે અને અન્ય પાત્ર જીવો પણ જે * કાંઈ ઉપદેશરૂપ સામગ્રી તેને પ્રાપ્ત થઈ છે તેનું અહીં આ વાત જુદી રીતે રજૂ કરે છે. . લક્ષ છોડીને પોતે પણ સ્વયં સ્વરૂપ ગુપ્ત થાય પંચાધ્યાયી શાસ્ત્રમાં વ્યવહાર અને નિશ્ચયનયનું ' એવા આશિર્વચન આપે છે. સ્વરૂપ દર્શાવ્યું છે. ત્યાં જેટલા વચનગોચર ધર્મો : 216 ચરણાનુયોગસૂચક ચૂલિકા