________________
બનાવવામાં આવ્યો હોય તો તે મુનિ ગ્રહણ ન કરે. . તે દશા એટલે સંયમનું પાલન, ૨૮ મૂળગુણના આરંભમાં હિંસા આવે છે. તેથી પોતા માટે તૈયાર ' વિકલ્પો, શુભભાવ અને એને અનુરૂપ આચરણ, કરવામાં આવેલો આહાર મુનિ લેતા નથી. દિવસના * દ્રવ્ય અનુસાર ચરણ, છેદોપસ્થાપન. જેટલા શબ્દો ભાગમાં જ આહાર ગ્રહણ કરવો યોગ્ય છે. રાત્રીના : વાપરવા હોય તે વિચારી શકાય. નિર્વિકલ્પ દશા અંધકારમાં અનેક સૂક્ષ્મ જીવાત ઉડતી હોય છે તેથી ; એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ, શુદ્ધોપયોગ, ત્રણ રાત્રીના સમયે બનાવવામાં આવેલ આહાર પણ : કષાયના અભાવપૂર્વકની વીતરાગતા, કેવળજ્ઞાનની મુનિ લેતા નથી. તે પ્રમાણે રાત્રી ભોજનનો પણ તળેટી, સાતમું ગુણસ્થાન. આ પ્રકારે મુનિદશામાં મુનિને ત્યાગ હોય છે. રાત્રી ભોજન તો ત્રસનો આ ઉત્સર્ગ અને અપવાદ બન્નેને સ્થાન મળે છે. મુનિપણું આહાર ગણવામાં આવે છે માટે બધા માટે ત્યાગવા ' ટકી રહે છે. સંયમના પાલનને શુદ્ધાત્મ પ્રાપ્તિના યોગ્ય છે. મુનિને સ્વાદની મુખ્યતા ન હોવાથી તેને : સાધનરૂપે દર્શાવવામાં આવે છે. મૂળગુણના પાલનને રસની અપેક્ષા વિનાનો આહાર હોય છે. વળી મુનિને : શુદ્ધાત્મ પ્રાપ્તિનું સાધન વ્યવહાર ગણાય છે. ખરેખર મધ-મદ્ય-માંસ વગેરેનો ત્યાગ જ હોય છે કારણકે : ત્રણ કષાયના અભાવપૂર્વકની શુદ્ધતા તે સાધન છે. તે અત્યંત હિંસાયતન સહિત હોય છે. આ રીતે આ . શદ્ધાત્માનો આશ્રય એ કારણ છે. ગાથામાં યોગીને માટે કેવો આહાર યોગ્ય છે એ વાત દર્શાવી છે. મધ-માંસ વગેરેનો ત્યાગ તો બધાને : શુદ્ધાત્મ તત્ત્વની પ્રાપ્તિ - પરમાત્મદશાની લાગુ પડે છે. એ જ રીતે બધા માટે રાત્રી ભોજનનો : પ્રગટતા એ ધ્યેય છે અને તેના સાધનરૂપે સંયમની ત્યાગ પણ આવશ્યક છે. અન્ય બાબત જે લીધી છે : વાત લીધી છે. તે સંયમ ટકી રહે અર્થાત્ એ દશાથી તેનો યથા યોગ્ય વિચાર કરવા યોગ્ય છે.
: નીચે ન આવીએ, તેમાં છેદન થાય એવી સાવધાની
• જરૂરી ગણવામાં આવી છે. આ રીતે આત્મસાધનામાં ૦ ગાથા - 80.
: પૂરી નિષ્ઠા તે પ્રકારનું કઠોર આચરણ તેને અહીં વૃદ્ધત્વ, બાળપણા વિષે, ગ્લાનત્વ, શ્રાંત દશા વિષે, : ઉત્સર્ગ ગણવામાં આવ્યો છે. આ રીતે આ ગાથામાં ચર્ચા ચરો નિજયોગ્ય. જે રીતે મળ છેદન થાય છે. ર૩૦. ઉત્સ શબ્દ વડે “સંયમ ધર્મનું કઠોર આચરણ”
• સમજાવવામાં આવે છે. શુદ્ધાત્માની પ્રાપ્તિ એ ધ્યેય બાળ, વૃદ્ધ, શ્રાંત કે ગ્લાન શ્રમણ મૂળનો છેદ : બરોબર રડે છે.
• બરોબર રહે છે. તેના સાધનરૂપે આ સંયમના જે રીતે ન થાય તે રીતે પોતાને યોગ્ય આચરણ : પાલનની વાત પણ મુખ્ય રહે છે. તેના પાલનમાં આચરો.
: ક્ષતિ ન આવે એવી તકેદારી પણ રાખવાની છે અને આ ગાથાથી આચાર્યદેવ વિષય બદલાવે છે. કઠોર આચરણ કરવાનું છે. હવે અપવાદ શબ્દનો ઉત્સર્ગ અને અપવાદ-મુનિદશા અંતર્ગત એ બે • ભાવ સમજીએ. અંતિમ છેડા અને તે વચ્ચેના અનેક ભેદ-પ્રભેદો : શુદ્ધાત્માની પ્રાપ્તિનું સાધન તે સંયમ ધર્મનું પાલન. ત્યાં ચાલતી વિવેકની પાતળી રેખા તેની વાત હવે : સંયમ ધર્મના પાલનનું સાધન તે શરીર. કરે છે. ઉત્સર્ગ અને અપવાદ શબ્દનો પ્રયોગ આપણે :
: આ રીતે શરીર તે શુદ્ધાત્માની પ્રાપ્તિના આ ચૂલિકા અધિકારની શરૂઆતમાં લક્ષમાં લીધો : સાધનનું સાધન બની રહે છે. અહીં સાધન શબ્દનો છે. મુનિની નિર્વિકલ્પ દશા એ ઉત્સર્ગ છે. એટલો : સાચો ભાવ આપણે લક્ષગત કરવા માટે મહેનત પુરુષાર્થ ન ટકે અને સવિકલ્પ દશા તે અપવાદ છે. કરવી પડશે. મુનિ ધર્મના પાલનને અને મનુષ્યના
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૫૮