________________
જરૂરિયાતને પોતાની માગણી માની લે છે. જ્ઞાની : એમ દર્શાવવા માગે છે. એકથી વધુ વાર આહારને પોતાને દેહથી અત્યંત ભિન્ન માને છે. મુનિ તો : શરીર પ્રત્યેના અનુરાગના લક્ષણરૂપે દેખાડવામાં શરીરથી ઘણા જુદા પડી ગયા છે. આમ હોવા છતાં • આવ્યો છે. નિર્દોષ આહારમાં અન્યથી હિંસા નથી પોતાને થોડો રાગ વિદ્યમાન છે અને તે અનુસાર : પરંતુ અહીં તો શરીર પ્રત્યેના રાગને હિંસા બતાવી જેનો નિષેધ નથી એવા દેહ સાથે એ સંબંધમાં પણ : છે. એ રીતે શરીર પ્રત્યેનો એટલો ભાવ પણ આવે છે. આહાર એ દેહની મૂળભૂત આવશ્યકતા : ઘટાડવાની વાત કરી છે. ત્યારબાદ આચાર્યદેવ છે તેથી કયારેક આગ્રહ ગ્રહણ કરવાનો ભાવ જીવને : ઊણોદરની વાત કરે છે. અર્થાત્ મુનિ પોતાને ભૂખ આવે અને આહાર ગ્રહણ કરે પણ ખરા. આ બધું હોય તેના કરતાં થોડો ઓછો આહાર લે છે. પેટ મુનિપણાને બાધારૂપ નથી તેથી જીવના મૂળ • ભરીને ખાતા નથી. વધુ ખાવાથી પ્રમાદ આવે છે અનાહારીપણાને હરકત પહોંચતી નથી. આ રીતે : અને તેથી આત્માસાધનામાં વિઘ્ન આવે છે. ટીકામાં મુનિ આહાર ગ્રહણ કરે તો પણ. તે સમયે પણ : પ્રતિહત યોગ શબ્દો પડયા છે. અર્થાત્ ભરપેટ તેને અનાહારી જ છે એમ ગણવામાં આવે છે. : ખાવાથી આત્મસાધનામાં વિઘ્ન આવે છે. પેટ ખાલી
: હોય અથવા પૂરું ભરેલું ન હોય ત્યારે સ્કૂર્તિ રહે ગાણા- ૨૨૯
' છે. જેમ પ્રત્યેક અન્ય કાર્ય પણ તેજીપૂર્વક થાય છે આહારતે એકજ, ઊણોદરને યથા-ઉપલબ્ધ છે,
• તેમ આત્મસાધના પણ સરળતાથી સારી રીતે થાય ભિક્ષા વડે, દિવસે, રસેશ્માહીન, વર્ણ-મધુમાંસ છે. ૨૨૯. * છે. ત્યાર બાદ યથા લબ્ધ આહારની વાત આવી. ખરેખર તે આહાર (યુક્તાહાર) એક વખત, : જેમના ઘેરથી આહાર મળે અને જેવો આહાર મળે ઊણોદર, યથાલા (જે વો મળે તેવો) : તે સ્વીકાર્ય છે. રાજા કે શ્રેષ્ઠીને ઘેર અને ઉત્તમ ભિક્ષાચરણથી, દિવસે, રસની અપેક્ષા વિનાનો . આહાર મળે તો ગમે અને સામાન્ય સ્થિતિવાળાને અને મધ-માંસ રહિત હોય છે.
• ત્યાં કોઈ ન ભાવે એવો ખોરાક મળે તો અણગમો
• થાય એવું મુનિને હોય નહીં. મુનિરાજને સંયમની આચાર્યદેવે યોગીની ભૂમિકા સારી રીતે
: મુખ્યતા છે તે અપેક્ષાએ શરીર ગૌણ છે. જ્યાં શરીર દર્શાવીને હવે તેને માટે કેવો આહાર યોગ્ય છે તે :
છ ત : પણ ગૌણ છે ત્યાં આહારમાં પસંદગીનો પ્રશ્ન નથી. વાત કરે છે. આ રીતે યુક્ત શબ્દને મુનિ સાથે અને : આ રીતે ગ્રહણ કરેલા આહારને યુક્તાહાર કહેવામાં આહાર સાથે જોડીને તેની સાર્થકતા દર્શાવે છે. : આવે છે. મુનિને ભિક્ષાચરણપૂર્વકનો આહાર હોય મુનિને શરીર પ્રત્યે અને આહાર પ્રત્યે ઉદાસીનતા : છે. મુનિરાજ આહાર માટે યાચના નથી કરતા. છે. મુનિને સંયમના પાલનની જ મુખ્યતા છે. આ
: આહાર માટે નીકળેલા મુનિને પડગાહન કરવામાં
વાત મા બધુ સાથે લઈને અહીં તેનું વર્ણન કરે છે.
: આવે તો જ તે આહાર ગ્રહણ કરવા જાય છે. તેથી મુનિને દિવસમાં એકવાર જ આહાર હોય " ભિક્ષાનો જે અર્થ પ્રચલિત છે તે અહીં લાગુ નથી છે. શરીરમાં અનુરાગ હોય તો જ એકથી વધુ વાર • પડતો. ગૃહસ્થના ઘરના સભ્યો માટે બનાવેલો ખાવાનું મન થાય. શરીરમાં અનુરાગ એ હિંસા છે. : આહાર મુનિ ગ્રહણ કરે છે. આરંભ અર્થાત્ તેને અજ્ઞાનીને તો શરીરમાં હુંપણું છે. જ્ઞાનીએ શરીરમાં : તૈયાર કરવાની તૈયારી અને આહાર બનાવવાની મમત્વનો ત્યાગ કર્યો છે પરંતુ જ્યાં સુધી મુનિપણું : વિધિ એવો આરંભ ગૃહસ્થ તો પોતા માટે કરે છે. ન આવે ત્યાં સુધી તેને શરીર પ્રત્યે અનુરાગ છે . પરંતુ મુનિ માટે એવા આરંભપૂર્વક આહાર પ્રવચનસાર - પીયૂષ
૫૭