________________
૧૨માં શ્લોક દ્વારા દ્રવ્ય અનુસાર ચરણ કેવી રીતે : તેમાં દ્રવ્યકર્મના ઉદયરૂપ અશુદ્ધ પર્યાયનું નિમિત્ત હોય છે તેની સમજણ આપણે કરી લીધી છે. - અવશ્ય હોય છે. મોહ-રાગ-દ્વેષ એ જીવના
- સ્વાભાવિક પરિણામ નથી. જ્યારે સંવર-નિર્જરા વ્યવહારનય - વિનય
: અને મોક્ષ એ જીવની સ્વાભાવિક પર્યાયો છે. કુંદકુંદાચાર્યદેવની શૈલીમાં નિશ્ચય અને . બધા પરિણામોમાં ઉપાદાન કારણ અને વ્યવહારનય ઘણી રીતે લેવામાં આવે છે. મુખ્ય તે : નિમિત્ત કારણ લાગુ પડે છે. જ્યારે દ્રવ્યપર્યાયરૂપ નિશ્ચય અને ગૌણ તે વ્યવહાર એ આચાર્યદેવનો :
• વસ્તુ સ્વરૂપનો વિચાર કરીએ છીએ ત્યારે બધું કાર્ય પ્રદ્યાન સૂર છે. પરંતુ અહીં તે વાત લીધી નથી. :
• નિરપેક્ષપણે થાય છે અર્થાત્ પોતાના ઉપાદાન પરાશ્રિત એ વ્યવહાર અને સ્વાશ્રિત તે નિશ્ચય એ :
: અનુસાર જ થાય છે. એ જ પરિણામને જ્યારે પણ એક પ્રકાર છે. પરંતુ તેમાં થોડો ફેરફાર કરીને :
: વિશ્વના નાટકના ભાગરૂપે લક્ષમાં લેવામાં આવે અહીં અમૃતચંદ્રાચાર્યદેવ પરસાપેક્ષ તે વ્યવહાર અને ? ત્યારે તેને વિશ્વવ્યાપી સંબંધો હોય છે. ત્યાં જ્યાં પરનિરપેક્ષ તે નિશ્ચય એવું સમજાવવા માગે છે. કે જે
- જે પદાર્થની પર્યાય સાથે જેવા પ્રકારનો મેળવિશેષ આ પ્રકારના વ્યવહારની વાત આપણે કેવળજ્ઞાનની : હોય એ પ્રકારે નિમિત્ત નૈમિત્તિક સંબંધ કહેવામાં પર્યાયને સમજાવવા માટે કરીએ છીએ. પરમાત્મા : આવે છે. પરંતુ સામાન્ય રીતે પર્યાયના વિશ્વવ્યાપી લોકાલોકને જાણે છે ત્યાં પરાશ્રય નથી પરંતુ ' સંબંધની વાત જિનાગમમા લેવામાં આવતી નથી. પરસાપેક્ષ વ્યવહાર છે. પરમાં તન્મય થયા વિના ; તેથી જ્યારે સ્વાભાવિક પરિણામની વાત હોય પરમાત્મા બધું જાણે છે પરંતુ અહીં તો બીજી વાત : ત્યારે નિમિત્તરૂપે કાળદ્રવ્યની પર્યાયનું જ વર્ણન લેવી છે.
* કરવામાં આવે છે. જીવના બધા પરિણામોને પ૨ સાપેક્ષ : દરેક પદાર્થના પરિણમનની સ્વતંત્રતાની વાત ગણવામાં આવ્યા છે. શુદ્ધ અને અશુદ્ધ બન્ને જાતના : મુખ્ય રાખીને તેને અન્ય સાથેના સંબંધનો વિચાર પરિણામોને કરવા માટે જીવ સ્વતંત્ર છે. પરંતુ : કરીએ ત્યારે ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવા જિનાગમમાં નવતત્ત્વનું સ્વરૂપ લેવામાં આવે છે અને ' મળે છે. એક પદાર્થનું સ્વતંત્ર પરિણમન જોવું એ તેની મુખ્યતા-અગત્યતા પણ સમજાવવામાં આવે : નિશ્ચયનયનો વિષય છે. એ જ પરિણામને અન્ય છે. આપણે અત્યારે નવતત્ત્વની અગત્યતાનો વિચાર : દ્રવ્યની સાપેક્ષતાથી જોતા ત્યાં વ્યવહારનય લાગુ નથી કરતા. પૂ.ગુરુદેવ અને બહેનશ્રીના : પડે છે. માટે અહીં જીવના પોતાના પરિણામોને વચનામૃતમાં (આ બન્નેમાં) જીવે કેટલું અવશ્ય : જીવ કરે છે. જીવ અશુદ્ધ અને શુદ્ધ બન્ને પ્રકારના જાણવું જોઈએ તેમાં નવતત્ત્વની વાત લીધી છે. આ પરિણામો કરી શકે છે. બન્ને પ્રકારના પરિણામ નવતત્ત્વમાં જીવ અને અજીવ બે દ્રવ્યરૂપ છે. બન્નેની ; કરવામાં તે સ્વતંત્ર છે. જીવ પોતાની શુદ્ધ પર્યાયને પુણ્યથી લઈને મોક્ષ સુધીની સાત પર્યાયો છે. જીવની : તો સ્વતંત્રપણે કરે એ વાત સહેજે સમજી શકાય બધી પર્યાયોમાં દ્રવ્યકર્મની સાથેના નિયમભૂત : એવી છે. પરંતુ જીવના વિભાવ ભાવ તો નૈમિત્તિક નિમિત્ત નૈમિત્તિક સંબંધો જોવા મળે છે. જીવ : પરિણામ છે ત્યાં કર્મોદયની સાપેક્ષતા અનિવાર્ય વિભાવરૂપે પરિણમે છે તે તો નૈમિત્તિક પરિણામો ” છે માટે તે પરિણામને પણ જીવ સ્વતંત્રપણે કરે એ છે. સ્વભાવિક શક્તિને અનુસરીને થાય છે. તેથી : વાત જરા સમજવી અને સ્વીકારવી મુશ્કેલ થાય એવું પ્રવચનસાર - પીયૂષ
૨૦૩