________________
છે.
જ્ઞાનની પર્યાયમાં આ બન્ને નયો લાગુ પાડવા. : જેવું ગુરુનું જ્ઞાન છે એવું જ જ્ઞાન પોતે પોતાનામાં ત્યારબાદ અલ્પજ્ઞ દશામાં પણ જે પર શેયને જ્ઞાન : પ્રગટ કરે છે ત્યારે ગુરુએ જ્ઞાન આપ્યું અને શિષ્ય જાણે છે ત્યારે તે જ્ઞાનની પર્યાય તે પરશેયના ક્ષેત્ર • જ્ઞાન ગ્રહણ કર્યું એમ કહેવાય છે પરંતુ ત્યાં પણ વ્યાપી ગણવામાં આવે છે.
લેતી દેતી નથી. શવ્યાય-શિષ્યનણ
આ વાત અહીં શૂન્ય અને અશૂન્યનયમાં લીધી દરેક પદાર્થ પોતાના સ્વભાવને સાચવીને :
05 : છે. આત્મામાં પરદ્રવ્યોના સ્વભાવનો અભાવ છે તે રહેલ છે. પદાર્થમાં દ્રવ્ય-ગુણ-પર્યાય બધું આવી :
: શૂન્યનય દ્વારા સમજાવવામાં આવે છે. આત્મા જાય છે. એક પદાર્થનું આ અંતરંગ બંધારણ
- પોતાના સ્વભાવને ધારણ કરીને રહેલ છે તે સિલબદ્ધ છે. અર્થાત્ એ પદાર્થનું જે કાંઈ સર્વસ્વ છે
• અશૂન્યનય દ્વારા સમજાવવામાં આવ્યું છે. આ રીતે તે એમ જ રહે છે. તેમાં કાંઈ વધતું નથી અને તેમાંથી
• બન્ને નયો એક જ આત્મપદાર્થમાં લાગુ પાડવામાં કાંઈ ઓછું થતું નથી. એક પદાર્થની જેમ અન્ય '
: આવે છે. સ્વભાવ માટે “તત્' શબ્દનો પ્રયોગ પદાર્થો પણ પોતાનું સર્વસ્વ સાંચવીને જ રહેલા :
[; કરીએ ત્યારે તત્-અતર્ બન્ને લક્ષણ એકમાં જ લાગુ : પડે છે. પોતે પોતાના સ્વભાવથી તત્ સ્વરૂપ છે
અને પરદ્રવ્યના સ્વભાવથી પોતે અતરૂપ રહેલ સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવી જ ' છે. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિ અને તત્-અતત્ એ પદાર્થોની વ્યવસ્થા જિનાગમ સમજાવવા માગે છે. • પ્રકારે શબ્દ પ્રયોગ દ્વારા શૂન્યનય અને અશૂન્યનય તેને જૈન દર્શનની અસ્તિ-નાસ્તિ પણ કહેવામાં આવે કે સારી રીતે સમજી શકાય છે. સમયસાર ગા.૩માં છે. દરેક દ્રવ્યમાં અગુરુલઘુત્વ એવો સામાન્ય ગુણ : એ જ વાત લીધી છે કે વિશ્વના સમસ્ત પદાર્થો આ રહેલો છે. અગુરુ કહેતા વસ્તુમાં કાંઈ વધતું નથી : રીતે એકત્વ નિશ્ચયને પ્રાપ્ત હોવાથી જ વિશ્વની સુંદર અને અલઘુ કહેતા તેમાંથી કાંઈ ઘટવાનું નથી. વળી : વ્યવસ્થા ટકી રહી છે. જો પદાર્થો પોતાના સ્વભાવ ૪૭ શક્તિમાં ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ પણ બદલાવી નાખે અથવા બે પદાર્થોના સ્વભાવ લેવામાં આવે છે ત્યાં પોતાનું કાંઈ છે તેનો ત્યાગ • ભેળસેળ થઈ જાય તો વિશ્વની કોઈ વ્યવસ્થા જ ન થઈ શકતો નથી. વળી અન્યનું જે કાંઈ છે તે ' રહે. (ઉપાદાન) મેળવી શકાતું નથી. ત્યાં પણ આ ભાવ : જ સમજાવવામાં આવે છે. વળી અલિંગ ગ્રહણના રથ યાતણ-કાનોય વિનય ૮ માં બોલમાં લીધું છે કે ઉપયોગને બહારથી લાવી : સર્વગત અને અસર્વગત નયના સ્વરૂપનો શકાતો નથી. ૯ માં બોલમાં લીધું છે કે ઉપયોગનું . અભ્યાસ કર્યો ત્યારે જોય જ્ઞાયક સંબંધ કઈ રીતે કોઈ હરણ કરી શકતું નથી. આ રીતે જ્ઞાન બહારથી થાય છે તે વાત વિચારી લીધી છે. જે રીતે જ્ઞાનને આવતું નથી અને પોતાના જ્ઞાનનો નાશ થઈ શકતો : સર્વગત માનવામાં આવે છે એ જ રીતે જોયો જ્ઞાનમાં નથી. અન્ય તેને લઈ જઈ શકતું નથી. શ્રીગુરુ જ્યારે કે આવી ગયા એવું પણ માન્ય કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમજાવે ત્યારે ગુરુનું જ્ઞાન શિષ્યમાં : અર્થાત્ ખરેખર તો પરદ્રવ્યો પોતાના ભિન્ન સ્વક્ષેત્રમાં જાય એમ બનતું નથી. શ્રીગુરુનું જ્ઞાન ગુરુ પાસે . જ રહે છે પરંતુ તે પદાર્થો પોતાના સ્વભાવથી જેવું જ રહે છે. અન્યને જ્ઞાન દાન આપવાથી જ્ઞાન ઘટતું કે રૂપ ધારણ કરે છે એવું જ રૂપ, આબેહુબ એવું જ નથી. વળી શિષ્ય પોતાનું જ્ઞાન પોતે પ્રગટ કરે છે. : રૂપ, જ્ઞાનની પર્યાયમાં જોવા મળે છે. બિંબ અને
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૧૭૬