________________
પ્રતિબિંબ શબ્દો અને તેના ભાવથી આપણે પરિચિત : કરી શકે છે પરંતુ જોયનું રૂપ ધારણ કરવાની તેનામાં છીએ. બન્નેનું વર્ણન એકસરખું જ છે. અરીસામાં : કોઈ શક્તિ નથી. વિશ્વના પદાર્થો પોતાના જોવા મળતા પ્રતિબિંબની માફક જ્ઞાનની પર્યાય પણ * સ્વભાવથી જે કાર્ય પોતાનામાં કરી શકે એવું કોઈ શેયાકારરૂપે લક્ષગત થાય છે. એ જોયાકાર જ્ઞાનની કાર્ય જ્ઞાન પોતાનામાં કરી ન શકે. પર્યાયને લક્ષમાં રાખીને અહીં બે નયોનું સ્વરૂપ અહીં : સમજાવવા માગે છે.
અદ્વૈતનય દ્વારા વૈતનો અભાવ અર્થાત્ ત્યાં
બેપણું નથી પરંતુ એકપણું જ છે એમ દર્શાવવા અરીસામાં જે પ્રતિબિંબ જોવા મળે છે તેને તે માગે છે અને દૈતનય વડે આત્મા અને શેયાકાર એ સમયે અરીસામાંથી ભિન્ન કરી શકાતું નથી. ; બન્નેનું જુદાપણું બેપણું દર્શાવવામાં આવે છે. અરીસાને ઘસીને સાફ કરવાથી તેના ઉપરની ધૂળ : જ્ઞાનનો વિષય એક પદાર્થ પણ હોય શકે અને જ્ઞાન સાફ થાય પરંતુ પ્રતિબિંબ ત્યાંથી દૂર ન થાય. આ : એક સમયે અનેક પદાર્થોને પણ જાણી શકે છે. પરંતુ રીતે અરીસો અને તેના જણાતું પ્રતિબિંબ બે જુદા : ત્યાં વૈતમાં તો સ્વ અને પર એવા વૈતની જ વાત પડે શકે તેમ નથી એ રીતે જ્ઞાનની પર્યાયમાંથી લેવી અને ત્યાર બાદ અનેક જોયોને જ્ઞાન જાણે છે જોયાકારને દૂર કરી શકાતા નથી. તેને અહીં જ્ઞાન , માટે તેનું અનેકપણું પણ છે એમ વિચારવું. શેય અદ્વૈતનય દ્વારા સમજાવવામાં આવે છે. અર્થાત્ : જ્ઞાન અને શેયાકાર વચ્ચે દૈત અર્થાત્ ભિન્નપણું શક્ય :
અજ્ઞાની જીવ પણ પરથી ભિન્ન રહીને જ પરને
: જાણે છે ત્યારે પણ તે પરથી પોતાનું જુદાપણું નથી.
• ન માનતા પર સાથે પોતાનું એકાકારપણું માનીને આમ હોવા છતાં પણ જેમ અરીસાને જોનારા : શેય જ્ઞાયક સંકર દોષ કરે છે તેને અહીં જ્ઞાન અરીસાની સ્વચ્છતા અને તેમાં જે પ્રતિબિંબ પડે છે : શેય અદ્વૈતનય નથી કહેવું કારણકે અજ્ઞાની જે તે બન્નેને પોતાના જ્ઞાનમાં જાદા લક્ષગત કરી શકે : સંકરદોષ કરે છે તે તો તેની ભૂલ છે જે ખરેખર છે. તે રીતે પોતે જ્યારે જોયાકાર જ્ઞાનને લક્ષમાં લે • દૂર કરવા જેવી છે. જ્યારે અહીં જે જ્ઞાન ત્યારે મારું તો જ્ઞાનત્વ જ છે અને અન્ય જે કાંઈ ! શેય અદ્વૈતનય લેવામાં આવે છે તે તો વસ્તુની શેયનું વર્ણન મારામાં જોવા મળે છે તે ખરેખર મારું : વાસ્તવિકતા વ્યવસ્થા છે. પરદ્રવ્ય સાથે અસ્તિ કાર્ય નથી. એ રીતે વિવેકી જ્ઞાન છે તે પોતાની : નાસ્તિને સલામત રાખીને જ્ઞાન પરદ્રવ્યોને કેવી જ્ઞાનની પર્યાયને જોયાકારથી ભિન્ન લક્ષમાં લઈ શકે : રીતે જાણે છે એ દર્શાવવું છે. શેયો જ્ઞાનમાં આવી છે. તેને જ્ઞાન ય ઢેતનય વડે સમજાવવા માગે છે. . ગયા, દટાય ગયા, ખોડાય ગયા, ચિત્રાય ગયા
• વગેરે અનેક શબ્દ પ્રયોગો ગા.૨૦૦માં કરવામાં આ રીતે શેયાકાર જ્ઞાનની પર્યાયને લક્ષમાં આવ્યા છે. પરશેયો તો ભિન્ન ક્ષેત્રે જ રહે છે. લેતા ત્યાં જ્ઞાનની પર્યાય અને જોયાકારરૂપનું વર્ણન ; પરંતુ જોયાકારપણું જે જ્ઞાનની પર્યાયમાં જોવા જાદા નથી પડી શકતા એ પણ ખ્યાલમાં આવે છે : મળે છે તે પ્રતિબિંબના સ્થાનરૂપ છે અને તેનું અને સાથોસાથ બન્નેના ભિન્નપણાનો સ્વીકાર : સ્થાન તો જ્ઞાનની પર્યાયમાં એ રીતે છે કે જ્યાંથી જ્ઞાનમાં આવી પણ શકે છે. એમ બે અપેક્ષાએ . તેને બેને જુદા પાડી જ ન શકાય એ અદ્વૈતપણું છે. આપણે શેયાકાર જ્ઞાનને સમજી શકીએ છીએ. તે જ સમયે વિવેકી જ્ઞાન, સ્વ અને શેયાકારનું લક્ષમાં રહે કે જીવ પોતાની અરૂપી જ્ઞાનની પર્યાયને : ભિન્નપણું લક્ષમાં લઈ શકે છે. પ્રવચનસાર - પીયૂષા
૧૭૭