________________
સ્વર્ગમાં જાય. દેવગતિમાં લાંબો સમય ચોથા : જગાણા - ૨૪૬ ગુણસ્થાને રહે. એ રીતે મુનિને પણ શુભોપયોગ : વધુ હોય તો તે સ્વર્ગ સહિત મોક્ષને પામે છે. અથાત્ : એ હોય જો શ્રમયમાં, તો ચરણ તે શુભયુક્ત છે. ૨૪૬.
• વાત્સલ્ય પ્રવચનરત વિષે ને ભક્તિ અહંતાદિકે, શુભોપયોગનું ફળ તો સંસાર જ છે. તે ગાથામાં : ગરમ ઘીનો દૃષ્ટાંત આપ્યો છે. ઘી સ્વભાવે શીતળ : શ્રમણ્યમાં જો અહંતાદિક પ્રત્યે ભક્તિ તથા હોવા છતાં ગરમ ઘીથી દાઝી જવાય છે. આત્માની : પ્રવચનરત જીવો પ્રત્યે વત્સલતા વર્તતી હોય શાંતિ દાઝે ત્યારે શુભાશુભ ભાવો ઉત્પન્ન થાય છે. : તો તે શુભયુક્ત ચર્ચા (શુભોપયોગી ચારિત્ર) સાધક દશામાં શુદ્ધતા અને અશુદ્ધતાને સાથે : છે. રહેવામાં કોઈ વિરોધ નથી. આ વાત ટીકામાં આ : શુભોપયોગી શ્રમણને કેવા પ્રકારના પ્રમાણે લીધી છે. “શુભોપયોગને ધર્મની સાથે : શુભભાવો હોય છે તેનું વર્ણન કરતાં આ ગાથામાં એકાર્થ સમવાય છે' અહીં ધર્મ શબ્દથી શુદ્ધ પર્યાય : “અહંતાદિક” કહેતા પંચ પરમેષ્ટિ પ્રત્યે ભક્તિ દર્શાવે છે.
: લીધી છે. વળી જે શુદ્ધત્માનો ઉપદેશ જ આપે છે મોક્ષમાર્ગની પર્યાય એક હોવા છતાં કે તેના પ્રત્યે વાત્સલ્ય છે. પંચ પરમેષ્ટિના સ્વરૂપનો જિનાગમમાં તેનું નિરૂપણ બે પ્રકારે કર્યું છે. જેટલી : તો બધાને ખ્યાલ છે. તેથી “પ્રવચનરત' શબ્દનો શુદ્ધતા છે તે નિશ્ચય મોક્ષમાર્ગ અને જેટલી અશદ્ધતા : ભાવ સમજવાનો પ્રયત્ન કરીએ. ઉપદેશ આપનારમાં છે તે વ્યવહાર મોક્ષમાર્ગ છે. જેટલી શદ્ધતા છે તે : પંચ પરમેષ્ટિ જ ગણવામાં આવે છે. તેમને નિરાસવ છે અને જેટલો શુભભાવ છે તેનાથી કર્મને જ ગુરુ ગણવામાં આવે છે. ઉપદેશ દેનારા કોણ આસવણ થાય છે.
: છે એ નક્કી કર્યા બાદ તે શેનો ઉપદેશ આપે
• છે તે વિચારીએ. સંતો હંમેશા શુદ્ધ સ્વભાવનો જ ૧૧મી ગાથામાં અને આ ગાથામાં તફાવત : ઉપદેશ આપે છે. અર્થાત્ ઉપદેશમાં શુદ્ધાત્માની એ છે કે તે ગાથામાં ભાવલિંગી સંતની વાત છે જ મુખ્યતા હોય છે. તે સ્વભાવની યોગ્ય પ્રરૂપણા અને અહીં શુભોપયોગી શ્રમણની વાત છે. સાચા : અને સ્થાપના કર્યા બાદ તેની સાથે અવિનાભાવ મુનિને ત્રણ કષાયના અભાવરૂપની શુદ્ધતા છે. ' રૂપ એક સત્તારૂપ રહેલા ગુણ અને પર્યાયનું સ્વરૂપ
જ્યારે આ શ્રમણને તે શુદ્ધતા પ્રગટ કરવાની ' સમજાવે છે. આ રીતે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત બાકી હોવા છતાં બે કષાયના અભાવપૂર્વકની : જીવ પદાર્થની સ્થાપના કરે છે. એવા જીવને સ્થિરતા તો તેને અવશ્ય છે. શુદ્ધતા શ્રાવક જેટલી : મુખ્ય રાખીને છ દ્રવ્યોનું સ્વરૂપ સમજાવે છે. જેથી અને વ્યવહાર મુનિ જેવો એ શુભોપયોગી : જીવને પરદ્રવ્યો સાથે અસ્તિ-નાસ્તિનો ખ્યાલ શ્રમણ છે. આ રીતે એમને શ્રમણ કહ્યા છે પરંતુ આવે અને સ્વથી એકત્વરૂપ એવો જીવ પદાર્થ અન્ય તેઓ શુદ્ધોપયોગની (ભાવલિંગીધારી મુનિ) + દ્રવ્યો સાથે કેવા પ્રકારના નિર્દોષ સંબંધમાં રહેલો સાથે સમાન કોટિના નથી. સાચા મુનિને જે ; છે અને અજ્ઞાની કઈ રીતે માની બેઠો છે તે અપેક્ષાએ અહીં નિરાસ્રવ કહ્યા છે. એ અપેક્ષાએ : સમજાવે છે. તે સમજાવતા આચાર્યદેવ શુદ્ધાત્માને શુભોપયોગી શ્રમણને આસવ સહિત ગણવામાં : મુખ્ય રાખીને નવ તત્ત્વનું સ્વરૂપ સમજાવે છે. આવ્યા છે. આમ હોવાથી તેમને ગૌણપણે મુનિ . જેથી તેને ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મરૂપ અજ્ઞાનમય કહ્યા છે.
• સંબંધના પ્રકારનો પણ ખ્યાલ આવે. અજ્ઞાન પ્રવચનસાર - પીયૂષ
૯૯